પુસ્તક પરિચય : આનંદધામના પથ પર : સ્વામી અપૂર્વાનંદ
પુસ્તક પરિચય આનંદધામના પથ પર: પ્રથમ ભાગ, પ્રકાશક: શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ (૧૯૯૧): શિવાનંદ વાણી (બંગાળી)નો અનુવાદ: મૂળ બંગાળીમાં સંકલન: સ્વામી[...]
બાળ વિભાગ : જડભરતની કથા : સંકલન
બાળ વિભાગ જડભરતની કથા ભરત નામનો એક મહાન રાજા હતો. આપણો દેશ એના નામ ઉપરથી ભારતવર્ષ તરીકે ઓળખાય છે. દરેક[...]
યુવા વર્ગ સાથે પ્રશ્નોત્તરી : સ્વામી બ્રહ્મેશાનંદ
(સ્વામી બ્રહ્મેશાનંદજી મહારાજ ‘રામકૃષ્ણ મિશન હૉમ ઑફ સર્વિસ’ વારાણસીની ઈસ્પિતાલમાં પોતાની સેવા અર્પણ કરી રહ્યા છે. શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા[...]
સ્વર્ણ ચકલીને પાંજરામાં પૂરી શકાય નહીં : જ્યોતિબહેન થાનકી
(સપ્ટેમ્બર ’૯૫થી આગળ) (૨૦) “મૃદુનિ કુસુમાદિપ! ગૌરીમા શ્રેષ્ઠ સંચાલિકા હોવાની સાથે સાથે પ્રેમાળ માતા પણ હતાં. તેમનું હૃદય અત્યંત સંવેદનશીલ[...]
કાવ્ય : હે પરમાત્મા! : સુધાકર જાની
હે પરમાત્મા! મંદ મંદ વાતા પવનમાં, તમારો અવાજ સંભળાય છે. તમારો શ્વાસ જગતના સઘળા જીવોનો પ્રાણ છે. તમે મને સાંભળો,[...]
કાવ્યાસ્વાદ : ઘાવેડી બહુ ઘાતકી : મકરંદ દવે
પ્રેમ કટારી આરંપાર, નિક્સી મેરે નાથકી, ઔરકી હોય તો ઓખધ કીજે, આ તો હરિકે હાથકી.- ચોધારીનો ઘાવ ન સૂઝે, જો[...]
ભૂતાકાશ અને ચિદાકાશ : સ્વામી જિતાત્માનંદ
(અર્વાચીન ભૌતિકવિજ્ઞાનના સંદર્ભે ભારતીય વિચાર) માનવ ઈતિહાસમાં અલગ અલગ વિશિષ્ટતાઓ ધરાવતી બે વિભિન્ન સંસ્કૃતિઓ ઊગેલી દેખાય છે. એમાંની એક બાહ્ય[...]
ગઝલ : હરીશ પંડ્યા
જીવનના રસ્તા ક્યાં સીધા, આવે એમાં અગણિત બાધા. શ્વાસ-વસ્ત્ર તો છે ફાટેલાં, કરશો એમાં ક્યાંથી સાંધા, ફૂલ તમે ના ચૂંટો[...]
શ્રી ઠાકુરની દિવ્ય લીલાના રંગમંચના નમૂનેદાર ખલનાયક: હાજરા મહાશય : ક્રાંતિકુમાર જોશી
શ્રી ઠાકુરના ખંડમાં, હળવાશની પળોમાં આજે સત્સંગ ચાલી રહ્યો છે. એકાએક શ્રી ઠાકુરે, હાજરાને પ્રશ્ન પૂછ્યો, ‘‘હાજરા! તમારા સૌમાં આધ્યાત્મિકતાનું[...]
આધુનિક વિશ્વ માટે શ્રીરામકૃષ્ણદેવનું પ્રદાન : સ્વામી ભજનાનંદ
(શ્રીમત્ સ્વામી ભજનાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના આસિ. સેક્રેટરી છે. આ પહેલાં તેઓ અદ્વૈત આશ્રમ, માયાવતીથી પ્રકાશિત ‘પ્રબુદ્ધ ભારત’[...]
કાવ્ય : મરણ મળે : બિપિન પટેલ
આ સરે તે ક્ષણ છે ને અટકે તે મરણ છે! મરણને પણ કળ વળે - એવા તારા ચરણ છે! એ[...]
યુવા વર્ગ અને માનવતાનું ભાવિ : સ્વામી રંગનાથાનંદ
(સ્વામી રંગનાથાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ છે. તેમણે તા. ૨૩-૩-૧૯૮૨ને દિવસે, નવી દિલ્હીના રામકૃષ્ણ મિશનમાં આપેલ વ્યાખ્યાનની ટેપ[...]
ધ્યાન અને શાંતિ : સ્વામી બ્રહ્માનંદ
(સ્વામી બ્રહ્માનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય હતા અને તેમના ‘માનસપુત્ર’ ગણાતા. તેઓ રામકૃષ્ણ મઠ અને મિશનના પ્રથમ પરમાધ્યક્ષ હતા. તેમના[...]
સંપાદકીય : પોરબંદર અને સ્વામી વિવેકાનંદ : સ્વામી નિખિલેશ્વરાનંદ
પોરબંદર! સાધુ - સંતોની પાવન ભૂમિ પોરબંદર! સુદામાપુરી નામે વિખ્યાત એ ઐતિહાસિક પોરબંદર! મહાત્મા ગાંધીનું પુણ્ય જન્મસ્થળ પોરબંદર! પોરબંદરનું નામ[...]
વિવેકવાણી : આ યુગના ઋષિઃ શ્રીરામકૃષ્ણ : સ્વામી વિવેકાનંદ
શંકરાચાર્ય પાસે મેધાશક્તિની પ્રખરતા હતી, ચૈતન્ય પાસે હૃદયની વિશાળતા હતી; અને એક એવી વિભૂતિને પ્રગટ થવાનો સમય પાકી ગયો હતો[...]
દિવ્યવાણી
बहुलरजसे विश्वोत्पत्तौ भवाय नमो नमः प्रबलतमसे तत्संहारे हराय नमो नमः।। जनसुखकृते सत्त्वोद्विक्तौ मृडाय नमो नमः प्रमहसि पदे निस्त्रैगुण्ये शिवाय नमो[...]
સમાચાર દર્શન
વડોદરામાં યુવા શિબિરો રામકૃષ્ણ વિવેકાનંદ કેન્દ્ર, વડોદરા અને શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના સંયુક્ત ઉપક્રમે શ્રેયસ હાઈસ્કૂલ, માંજલપુર ખાતે તા.૨૪-૧૧-’૯૫ અને ૨૫-૧૧-’૯૫ના[...]
સંકલન : યુવા-વિશેષાંકના પ્રતિભાવો
વિવિધ વિષયોના લેખો ઉપરાંત કેટલાંક કાવ્યો સંખ્યાબંધ ફોટાઓ વગેરેથી શોભતો આ અંક યુવાનોને માટે પ્રેરણારૂપ અને અન્ય વાચકોને પણ ગમી[...]
પુસ્તક-સમીક્ષા : વિજ્ઞાનની પાંખે અને ચિંતનની આંખે : લાલજી મૂળજી ગોહિલ
લેખકઃ લાલજી મૂળજી ગોહિલ. પ્રકાશન અને પ્રાપ્તિસ્થાન: લાલજી મૂળજી ગોહિલ, કે. ૨૦૮, આદિનાથ સોસાયટી, પુણે-૪૧૧ ૦૩૭ (મહારાષ્ટ્ર), પ્રથમ આવૃત્તિઃ ૧૯૯૩,[...]
સૌન્દર્ય, કલા અને જીવન : લાલજી મૂળજી ગોહિલ
(પૂણેની ર.ચૂ. મહેતા હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે અને પછીથી પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતી વખતે કેટકેટલાંય વિદ્યાર્થી ભાઈ-બહેનોને ઉચ્ચ મૂલ્યો અને સંસ્કારિતાની[...]
સંકલન : યુવા વર્ગના પ્રશ્નો (૩)
(ગતાંકથી આગળ) પ્રશ્નઃ મનુષ્યમાત્રમાં ઈશ્વરત્વ છે, છતાં એ દિવ્યજ્યોતને વ્યક્ત કરવા કેમ અસમર્થ છે? (યાત્રા એચ. નાણાવટી, પોરબંદર) ઉત્તરઃ સંત[...]
ભારતીય નારીશક્તિનો અર્વાચીન ઉન્મેષ : જ્યોતિબહેન થાનકી
મા આનંદમયી જન્મશતાબ્દી પ્રસંગે પ્રભુના પ્રેમ, જ્ઞાન, શક્તિ અને સૌંદર્યનું મૂર્તિમંત સ્વરૂપ શ્રી આનંદમયી ભારતવર્ષની વીસમી સદીની મહાન આધ્યાત્મિક વિભૂતિ.[...]
યુવા શિષ્યોની સંગાથે સ્વામી વિવેકાનંદ : સ્વામી શુદ્ધાનંદ
(સ્વામી વિવેકાનંદજી વિદેશથી પાછા ફર્યા તે પછી જે યુવકોએ સૌ પ્રથમ તેમના આહ્વાનથી પોતાનું જીવન સર્વસ્વ જગતના કલ્યાણ કાજે સમર્પણ[...]
કાવ્ય : સોણલે – શ્યામ : રાજેન્દ્ર શાહ
આજ સોણલે આવેલ સઈ શ્યામ. બાળુડા જોગીની માધુકરી, ને મુખે ‘નારાયણ’ એ જ એક નામ. પોળનાં બધાંય એને બોલાવે, તો[...]
સ્વામી વિવેકાનંદ અને ઉપનિષદો : કેશવલાલ વિ. શાસ્ત્રી
ભારતીય ઈતિહાસના મધ્યયુગમાં વેદાન્ત-તત્ત્વજ્ઞાનના ક્ષેત્રે એક એવી પરંપરા શરૂ થઈ કે જેમાં વેદાન્તની પ્રસ્થાનત્રયીનો સ્વીકાર થયો. પહેલું પ્રસ્થાન ઉપનિષદ (શ્રુતિ),[...]




