પ્રાચીન ગુરુકુળ પરંપરાના આદર્શને વરેલ એક વિદ્યાર્થી મંદિર : સંકલન
માનવીની ભીતર રહેલી સુષુપ્ત શક્તિઓને જગાડી તેની ભીતરના દિવ્યત્વને બહાર લાવી માનવનો સર્વાંગી વિકાસ કરવો એ રામકૃષ્ણ મિશન દ્વારા ચાલતી[...]
સંકલન : નૈતિક અને આધ્યાત્મિક શિક્ષણ આપતી એક નમૂનેદાર સંસ્થા
(રામકૃષ્ણ ઈન્સ્ટિટ્યૂટ ઑફ મૉરલ ઍન્ડ સ્પિરિચ્યુઅલ ઍજ્યુકેશન, માયસોરનો પરિચય) આપણા દેશમાં હાલ કેળવણીની જે પદ્ધતિ પ્રવર્તે છે તે બિલકુલ સંતોષકારક[...]
સંકલન : શૈક્ષણિક સંસ્થાઓ માટેની પ્રાર્થનાઓ
અનેક શૈક્ષણિક સંસ્થાઓ વિદ્યાર્થીઓના ચારિત્ર્ય ઘડતરમાં પ્રાર્થનાનું મહત્ત્વ સમજતા હોવા છતાં પૂરતા માર્ગદર્શનના અભાવમાં પ્રાર્થનાઓ નથી કરાવી શકતા. આ હેતુથી[...]
‘શાબાશ’ એક અમૂલ્ય શબ્દ : રતિલાલ બોરીસાગર
બાળકોને શાબાશી, પ્રશંસા અને પ્રોત્સાહનની જરૂર છે; એનાથી જ એમનું જીવન પાંગરે છે. - રવીન્દ્રનાથ ટાગોર પોતાનું સંતાન આ દુનિયામાં[...]
શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રાર્થના અને ધ્યાનનું મહત્ત્વ : ચંદ્રપ્રસાદ રા. પાઠક
સ્વસ્તિક પરિવાર દ્વારા અમદાવાદમાં એક અંગ્રેજી માધ્યમની અને બે ગુજરાતી માધ્યમની શાળાઓ સંચાલિત થાય છે, ઉદ્ગમ સ્કૂલ ફોર ચિલ્ડ્રનનું પણ[...]
શાળામાં સહઅભ્યાસિક પ્રવૃત્તિઓનું મહત્ત્વ : ગુલાબભાઇ જાની
શ્રી ગુલાબભાઇ જાની સિસ્ટર નિવેદિતા સ્કૂલના સંસ્થાપક અને નિયામક છે. તેમણે પોતે પોતાની શાળામાં સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ વિશે સફળતાપૂર્વક પ્રયોગો કર્યા[...]
જ્યારે શ્રીરામકૃષ્ણ એક શિક્ષકને મળવા આવ્યા (શ્રી ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરને ઘેર શ્રીરામકૃષ્ણ) : મહેન્દ્રનાથ ગુપ્ત ‘મ’
‘શ્રીરામકૃષ્ણ કથામૃત'ની અમીધારા કેટકેટલાંયને નવજીવન બક્ષી રહ્યું છે, તેની થોડી વિગતો માર્ચ'૯૬ના અંકમાં આપેલ છે, વાચકોના આગ્રહથી કથામૃતની આ અમીધારાના[...]
પ્રાર્થના/ગીત : ક્યારેક : હરીશ પંડ્યા
હું સાવ ખાલીખમ કોડિયું તમે ઝળહળતી રે જ્યોત, હું સાવ અબુધ-અજ્ઞાની તમે હીર-ઝવરાતનું પોત. પંથ સૂઝે ના મંઝિલ અડાબીડમાં ભટકું,[...]
વ્યક્તિત્વ વિકાસનું મનોવિજ્ઞાન : સ્વામી અખિલાનંદ
સ્વામી વિવેકાનંદનો સુપ્રસિદ્ધિ સંદેશો છે- ‘Be and Make’ ‘પ્રથમ પોતે મનુષ્ય બનો અને પછી અન્યને બનવામાં સહાયરૂપ થાઓ’ જ્યાં સુધી[...]
કાવ્ય : પ્રેમ નામે પંખી : મહેશચંદ્ર ‘નિસ્તેજ’
કાશ! કે આ આકાશ આખું ઊડી જાય ને રહી જાય માત્ર પંખી; આકાશનું અસ્તિત્વ આપણી આંખો લઈ લે. કાશ! કે[...]
વિદ્યાર્થીઓના વ્યક્તિત્વના વિકાસમાં શિક્ષકનો ફાળો : સ્વામી પ્રેમેશાનંદ
શ્રીશ્રીમા શારદાદેવી પાસેથી મંત્રદીક્ષા મેળવીને એમના વિશેષ કૃપાપાત્ર થયેલા સ્વામી પ્રેમેશાનંદજી મહારાજ (૧૮૮૪-૧૯૬૭) રામકૃષ્ણ સંઘના એક વરિષ્ઠ સંન્યાસી હતા. પ્રેમેશ[...]
ટાઈમ મેનેજમેન્ટ (શિક્ષકો માટે) : ડૉ. મધુભાઈ કોઠારી
જસાણી આટર્સ ઍન્ડ કૉમર્સ કૉલેજના મનોવિજ્ઞાન વિભાગના અધ્યક્ષ ડૉ. મધુભાઈ કોઠારી ‘સમય બાંધો મુઠ્ઠીમાં’, ‘વ્યક્તિત્વ ખીલો ખંતથી’ વગેરે પુસ્તકોના લેખક[...]
વિશ્વશિક્ષક રાધાકૃષ્ણન્ : ડૉ.મોતીભાઈ પટેલ
ડૉ.મોતીભાઈ પટેલ બી.એડ.કૉલેજ, મૈત્રી વિદ્યાલય, સુરેન્દ્રનગરના આચાર્ય છે. ડૉ. રાધાકૃષ્ણન્ના જન્મદિનને આપણે શિક્ષકદિન તરીકે ઊજવીએ છીએ. તેઓ શિક્ષકમાંથી રાષ્ટ્રપતિ થયા[...]
શિક્ષક : ખલિલ જિબ્રાન
પછી એક શિક્ષકે કહ્યું, ‘અમને શિક્ષણની વાત કરો ને’. અને તેણે કહ્યું : કોઈ માનવી તમને કશું નવું દર્શન કરાવી[...]
શિક્ષક અને માનવ સંબંધો : ડૉ. મનુભાઇ ત્રિવેદી
* નિવૃત્ત અધ્યક્ષ, શિક્ષણશાસ્ત્રભવન, ભાવનગર યુનિવર્સિટી અને ભૂતપૂર્વ પ્રિન્સિપાલ, પી.ડી. માલવિયા ગ્રેજ્યુએટ ટીચર્સ કૉલેજ, રાજકોટ બાળકનું ઘડતર અને શિક્ષકનું ઉત્તરદાયિત્વ[...]
શિક્ષકનું અંતઃ સત્ત્વ : કેશવલાલ વિ. શાસ્ત્રી
‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના પ્રારંભથી જ તેની સાથે સંકળાયેલા શ્રી કેશવલાલ શાસ્ત્રી આચિંતીય લેખમાં ‘શિક્ષક હોવું’ અને શિક્ષક ‘બનવું’ એ બન્ને વચ્ચેનું[...]
સતત પ્રાર્થના કરતા રહો : એઈલીન કેડી
સતત સતત પ્રાર્થના કરતાં રહો. તમારું જીવન પ્રેમ અને આભારની અવિરત પ્રાર્થના બનવા દો. જીવન બહુ જ શુભ છે, પણ[...]
શ્રેષ્ઠત્વનો સાધક શિક્ષક : ક્રાંતિકુમાર જોશી
પી.ડી. માલવિયા બી.ઍડ. કૉલેજના ભૂતપૂર્વ પ્રિન્સિપાલ શ્રી ક્રાન્તિકુમાર જોષી અહીં શિક્ષક ભાઇ-બહેનોને શ્રેષ્ઠત્વની સાધના કરવા માટે આહ્વાન આપે છે. –[...]
શિક્ષક અને શિક્ષણ વ્યવહાર : પ્રૉ. આર.એસ.ત્રિવેદી
ગુજરાત ઉચ્ચતર માધ્યમિક બૉર્ડના ભૂતપૂર્વ ચૅરમૅન પ્રા. આર.એસ. ત્રિવેદી આ સંક્ષિપ્ત લેખમાં શિક્ષક ભાઇ-બહેનો કેવી રીતે વર્ગવ્યવહારના નવા સ્વરૂપને અપનાવીને[...]
કાવ્ય : પ્હેલી પગલી પાડ્યાનું હવે પૂછે છે કોણ? : જ્યોતિબહેન ગાંધી
દરિયો ડહોળીને અમે મોતીડાં આણ્યાં, પણ, બંધાતી છીપલીને પૂછે છે કોણ? આભલે ઊડીને લાખ તારલિયા વીણ્યા, કેમ ફફડાવી પાંખો તે[...]
‘પ્રયત્ન કરીશ’ : ફાધર વાલેસ
પરિસંવાદો પૂરા થયા પછી કેટલાય શિક્ષક ભાઈ-બહેનો કહે છે – ‘અમે ઉત્તમ શિક્ષક બનવાનો પ્રયત્ન કરીશું.’ કેટલાય લોકો કહે છે,[...]
મલ્ટિમીડિયા યુગમાં સ્વામી વિવેકાનંદજીની યોગ ટૅકનોલોજી : પ્રવ્રાજિકા બ્રહ્મપ્રાણા
આ લેખ ખૂબ જ સંશોધનકાર્ય અને કાળજીભર્યા વિચારોની સહાયતાથી બહુવિધ માધ્યમ અથવા મલ્ટિમીડિયાની માનવજીવન અને સંસ્કૃતિ ઉપર પડતી અસરોના કરેલા[...]
કાવ્ય : ભગવતી નિવેદિતાની આશિમુદ્રા : ભાનુપ્રસાદ પંડ્યા
આ રહી એ આશિમુદ્રાની હથેળી પાંચેય આંગળીએ અમૃત ઝરે એને ટેરવે ટેરવે અમૃત ઝરે મંદ મંદ સંગ બળે... એ અજવાળે[...]
કાવ્ય : ભગિની નિવેદિતા : હે આંગ્લ નારી! : હીરાબહેન પાઠક
તપ અનર્ગળ ને તું આર્ય! ના રાજસી ભભકની ભૂરકીથી ભ્રાન્ત દૂરે વિદેશ કંઈ યોજનાથી અગ્રગણ્ય આ પુણ્યભૂમિથી પ્રભાવિત, આવવું થૈ[...]
‘તેઓ શિક્ષણ આપવા નહીં પણ જગાડવા માગતાં હતાં’ : જ્યોતિબહેન થાનકી
(ભગિની નિવેદિતાની શિક્ષણપદ્ધતિ) સ્વામી વિવેકાનંદ પાસેથી પ્રેરણા પ્રાપ્ત કરી ભારતમાતાને કાજે - નારી શિક્ષણને કાજે – પોતાનું સર્વસ્વ નિવેદિત કરી[...]




