આપના મિત્રો સાથે શેર કરો

Article Search2025-07-27T08:31:26+00:00

પુસ્તક – સમીક્ષા : મૃત્યુનું માહાત્મ્ય : હીરાભાઈ ઠક્કર

August 1, 1996|Categories: Hirabhai Thakkar|Tags: , , |

મૃત્યુનું માહાત્મ્ય લેખક : હીરાભાઈ ઠક્કર, અમદાવાદ પ્રકાશક : કુસુમ પ્રકાશન, પાલડી, અમદાવાદ - - મૂલ્ય રૂ. ૧૫-૦૦ ‘કર્મનો સિદ્ધાંત’[...]

સ્વર્ણ ચકલીને પાંજરામાં પૂરી શકાય નહીં : જ્યોતિબહેન થાનકી

August 1, 1996|Categories: Jyotiben Thanki|Tags: , , , |

(ગૌરીમાના જીવન પ્રસંગો) (ગતાંકથી આગળ) પ્રેરણાસ્રોત-૨૫ ગૌરીમાની ખ્યાતિ સમગ્ર પૂર્વ ભારતમાં વ્યાપી ગઈ હતી. તેમને બંગાળમાંથી જ નહીં પરંતુ આસામ,[...]

મલ્ટિમીડિયા યુગમાં સ્વામી વિવેકાનંદજીની યોગ ટૅકનૉલૉજી : પ્રવ્રાજિકા બ્રહ્મપ્રાણા

August 1, 1996|Categories: Pravrajika Brahmprana|Tags: , , |

આ લેખ ખૂબ જ સંશોધનકાર્ય અને કાળજીભર્યા વિચારોની સહાયતાથી બહુવિધ માધ્યમ અથવા મલ્ટિમીડિયાની માનવજીવન અને સંસ્કૃતિ ઉપર પડતી અસરોના કરેલા[...]

સ્વામી વિવેકાનંદ અને બ્રહ્મસૂત્રો : કેશવલાલ વિ. શાસ્ત્રી

August 1, 1996|Categories: Keshavlal V Shastri|Tags: , , |

(ગતાંકથી આગળ) સ્વામી વિવેકાનંદ બ્રહ્મસૂત્રો વિશે જ્યારે બોલ્યા હતા ત્યારે ભારતમાં કે વિદેશોમાં બ્રહ્મસૂત્રોનો બહુ પ્રચાર ન હતો. બંગાળની જ[...]

ધર્મ, આસ્થા અને તબીબી વિજ્ઞાન : સ્વામી બ્રહ્મેશાનંદ

August 1, 1996|Categories: Brahmeshananda Swami|Tags: , , |

તાજેતરમાં ડૉ. દીપક ચોપરાના સુપ્રસિદ્ધ પુસ્તકો - કવાન્ટમુહિલીંગ (Quantum Healing), એઇજલેસ બૉડી, ટાઇમલૅસ માઇન્ડ (Ageless body timeless mind) વગેરે પ્રકાશિત[...]

મંત્રદીક્ષાનું મહત્ત્વ : સ્વામી ભૂતેશાનંદ

August 1, 1996|Categories: Bhuteshananda Swami|Tags: , , |

(શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ છે.) દીક્ષા’ શબ્દનો અર્થ, ‘પ્રારંભ કરવાનું વ્રત લેવું’ એવો થાય છે.[...]

કાવ્યાસ્વાદ : લાગી પ્રેમકટારી : મકરંદ દવે

August 1, 1996|Categories: Makrand Dave|Tags: , , , |

સો સાલે નિસદિન રે મોહે લાગી પ્રેમકટારી. એસી લાગી સતગુરુ શબદકી, ખૂંચી કલેજા માંઈ, નિસદિન પીડા હોત હે, ઘર આંગણ[...]

કાવ્ય : ‘વંદેમાતરમ્’ બોલી લેવાનું મન થઈ જાય છે…! : ડૉ. યશવંત ત્રિવેદી

August 1, 1996|Categories: Yashvant Trivedi DR.|Tags: , , |

મા ભારતીનાં આંસુનાં ટીપાંઓએ સહસ્ર માઈલોની સફર કરવાની હજી બાકી હતી જલિયાનવાલા બાગની લોહીલથબથ કરુણાંતિકા હજી ભજવવાની બાકી હતી હજી[...]

સંપાદકીય : એકાગ્રતા- પ્રાપ્તિના ઉપાયો : સ્વામી નિખિલેશ્વરાનંદ

August 1, 1996|Categories: Nikhileswarananda Swami|Tags: , , |

વૈશ્વિકીકરણના આ યુગમાં સ્પર્ધામાં ટકી રહેવા માટે હવે ઔદ્યોગિક ક્ષેત્રે ઉત્પાદકતા (Productivity) વધારવી અનિવાર્ય બની ગઈ છે, ઉત્પાદનની ગુણવત્તા પર[...]

વિવેકવાણી : સ્વદેશ-મંત્ર : સ્વામી વિવેકાનંદ

August 1, 1996|Categories: Vivekananda Swami|Tags: , , |

ઓ ભારતવાસી! તું ભૂલતો નહિ કે સ્ત્રીત્વનો તારો આદર્શ સીતા, સાવિત્રી અને દમયંતી છે; તું ભૂલતો નહિ કે તારો ઉપાસ્ય[...]

દિવ્યવાણી

August 1, 1996|Categories: Sankalan|Tags: , , , |

असितगिरिसमं स्यात्कज्जलं सिन्धुपात्रे सुरतरुवरशाखा लेखनी पत्रमुर्वी । लिखति यदि गृहीत्वा शारदा सर्वकालं तदपि तव गुणानामीश पारं न याति ॥ હે ઈશ! મહાસાગરરૂપ[...]

શ્રીરામકૃષ્ણ જ્યોત’ વિશેના પ્રતિભાવો : સંકલન

July 1, 1996|Categories: Sankalan|Tags: , , |

‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ નિયમિત મળે છે. ગામડામાં વાંચવા મોકલીએ છીએ. બહુ સુવાચ્ય સંસ્કારપ્રદ સામગ્રી હોય છે. આપને ધન્યવાદ. - કુન્દનિકાબહેન કાપડિયા,[...]

પુસ્તક સમીક્ષા : સત્પ્રસંગ : સ્વામી વિશુદ્ધાનંદ

July 1, 1996|Categories: Vishuddhananda Swami|Tags: , , |

સત્પ્રસંગ - એક સુંદર ઉપનિષદ લે. સ્વામી વિશુદ્ધાનંદ, પ્રકા. શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ, દ્વિતીય આવૃત્તિ (૧૯૯૧), મૂલ્ય રૂ. ૩૦ શ્રી. ‘મ.’[...]

બાળ વિભાગ : સાચો ભક્ત : સંકલન

July 1, 1996|Categories: Sankalan|Tags: , , |

શ્રીરામકૃષ્ણદેવની બાળવાર્તા ભગવાનના પરમ ભક્ત નારદજી વીણા વગાડતા અને હરિગુણ ગાતા ત્રણેય લોકમાં ફર્યા કરે છે. સૌ કોઈ નારદજીને આદરભાવથી[...]

યુવ-વિભાગ : આનું નામ ખુમારી! : રોહિત શાહ

July 1, 1996|Categories: Rohit Shah|Tags: , , |

આજના યુવા-વર્ગની એક મોટી સમસ્યા છે – બેરોજગારી. અનામત પ્રથાએ યુવા ભાઈ-બહેનોની આ વ્યથામાં ઉમેરો કર્યો છે, ત્યાં સુધી કે[...]

મલ્ટિમીડિયા યુગમાં સ્વામી વિવેકાનંદજીની યોગ ટૅકનૉલૉજી : પ્રવ્રાજિકા બ્રહ્મપ્રાણા

July 1, 1996|Categories: Pravrajika Brahmprana|Tags: , , |

આ લેખ ખૂબ જ સંશોધનકાર્ય અને કાળજીભર્યા વિચારોની સહાયતાથી બહુવિધ માધ્યમ અથવા મલ્ટિમીડિયાની માનવજીવન અને સંસ્કૃતિ ઉપર પડતી અસરોના કરેલા[...]

મારી કૈલાસ માનસરોવરની યાત્રા : કુ. પૂર્વી સાગલાની

July 1, 1996|Categories: Poorvi Saglani|Tags: , , |

કૈલાસ પર્વત દરિયાની સપાટીથી ૨૨,૦૨૮ ફૂટ ઊંચે અવસ્થિત છે અને તેનો ઘેરાવો ૫૪ કિલોમીટરનો છે. માનસરોવર દરિયાની સપાટીથી ૧૪,૯૫૦ ફૂટ[...]

સ્વર્ણ ચકલીને પાંજરામાં પૂરી શકાય નહીં : જ્યોતિબહેન થાનકી

July 1, 1996|Categories: Jyotiben Thanki|Tags: , , , |

(માર્ચ ’૯૬થી આગળ) (૨૪) એક અનોખું વ્યક્તિત્વ ‘મા, હું તમારે શરણે છું. મારું કોઈ નથી. આ પુત્ર ઘણો નાનો છે,[...]

સ્વામી વિવેકાનંદ અને બ્રહ્મસૂત્રો : કેશવલાલ વિ. શાસ્ત્રી

July 1, 1996|Categories: Keshavlal V Shastri|Tags: , , |

વેદાન્તદર્શનનાં ત્રણ પ્રસ્થાનો માંહેનાં પ્રથમ પ્રસ્થાન - ઉપનિષદો (શ્રુતિપ્રસ્થાન) સંબંધી સ્વામી વિવેકાનંદના વિચારોની ચર્ચા આપણે અગાઉ કરી ચૂક્યા છીએ. હવે[...]

યુવા વર્ગ અને માનવતાનું ભાવિ : સ્વામી રંગનાથાનંદ

July 1, 1996|Categories: Ranganathananda Swami|Tags: , , , |

સ્વામી રંગનાથાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ છે. તેમણે તા. ૨૩-૩-૧૯૮૨ને દિવસે, નવી દિલ્હીના રામકૃષ્ણ મિશનમાં આપેલ વ્યાખ્યાનની ટેપ[...]

આધ્યાત્મિક જીવનમાં સફળતા માટે ગુરુની આવશ્યકતા : સ્વામી અશોકાનંદ

July 1, 1996|Categories: Ashokananda Swami|Tags: , , |

ગુરુપૂર્ણિમા પ્રસંગે બ્રહ્મલીન સ્વામી અશોકાનંદજી રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી હતા. પશ્ચિમના દેશોમાં વેદાંતના પ્રચાર-પ્રસારના કાર્યમાં તેમણે અગત્યની ભૂમિકા ભજવી છે.-[...]

કાવ્યાસ્વાદ : મંગલ મંદિર ખોલો : કાકાસાહેબ કાલેલકર

July 1, 1996|Categories: Kaka Saheb Kalelkar|Tags: , , , |

મંગલ મંદિર ખોલો (રાગ : ભૈરવી - તીન તાલ) મંગલ મંદિર ખોલો દયામય! મંગલ મંદિર ખોલો. ધ્રુ. જીવન-વન અતિ વેગે[...]

શ્રીમા શારદાદેવીની અભયવાણી

July 1, 1996|Categories: Sri Maa Shardadevi|Tags: , , , |

ચુપચાપ ઇશ્વરનું નામ લેવું, શ્રીરામકૃષ્ણના નામનો જાપ કરવો એ જીવનની સમસ્યાઓનો ઉકેલ લાવવાનો સહેલામાં સહેલો અને ઉતમોત્તમ રસ્તો છે. શ્રીરામકૃષ્ણમાં[...]

શાંતિપ્રાપ્તિનો માર્ગ – શરણાગતિ : સ્વામી વિશુદ્ધાનંદ

July 1, 1996|Categories: Vishuddhananda Swami|Tags: , , |

શ્રીમત્ સ્વામી વિશુદ્ધાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના આઠમા અધ્યક્ષ હતા. તેમણે શ્રીમા શારદાદેવી પાસેથી મંત્ર દીક્ષા મેળવી હતી. ભક્તો[...]

Title

Go to Top