બાળ-વિભાગ : પાંચ આંધળાની વાર્તા : સંકલન
એક ગામડામાં એક સરઘસ નીકળ્યું. એ સરઘસ જોવા અને ખાસ કરીને તેમાં નીકળેલા હાથીને જોવા ગામના બધા લોકો નીકળી પડ્યા.[...]
પુસ્તક-સમીક્ષા : ગીતા વિવેચનમાં એક વધુ ઉમેરો : શ્રી હીરાભાઈ ઠક્કર
શ્રીમદ્ ભગવદ્ગીતા ભાવાર્થ (ભાગ ૧-૨-૩) લેખક : શ્રી હીરાભાઈ ઠક્કર, પ્રકાશક : કુસુમ પ્રકાશન વતી હેમંત એન. શાહ, ૧૧ એ,[...]
યુવ-વિભાગ : વૅકેશનનો સદુપયોગ : સંકલન
‘હાશ! પરીક્ષા પતી ગઇ!’ ‘તો હવે શું કરશો?’ ‘હવે તો મજા જ મજા કરવાની.’ મોટા ભાગના વિદ્યાર્થીઓ આવો જ જવાબ[...]
અધ્યાત્મ : શ્રીરામકૃષ્ણ ઉપદેશામૃત : ઉશનસ્
સુપ્રસિદ્ધ કવિ શ્રી ઉશનસે શ્રીરામકૃષ્ણદેવના ઉપદેશોથી પ્રેરણા પ્રાપ્ત કરી પદ્યમાં એક ગ્રંથ લખ્યો છે જે હજુ અપ્રકાશિત છે. આ ગ્રંથની[...]
કાવ્યાસ્વાદ : મુક્તોનું ગીત : દુષ્યંત પંડ્યા
ઘાયલ નાગ છે ફેણ માંડતો, અગનઝાળ ચોમેર ફેલાય, દિલ વીંધાયાં કેસરીની ત્રાડે રણની સારી હવા રેલાય; વીજ ચીરે જવ વાદળ[...]
ચિંતન : પ્રભુનો પ્રેષ્ઠ : ઈન્દિરા બેટીજી
‘જીજી’ના લાડીલા નામે દેશ-વિદેશમાં પ્રખ્યાત એવાં પૂ. પા. ગો. ઇન્દિરા બેટીજી શ્રીમદ્ ભાગવત કથાકાર તરીકે લોકોદર પામ્યાં છે. તેમની લેખન[...]
કાવ્ય : એ મારી પ્રાર્થના નથી : રવીન્દ્રનાથ ટાગોર
‘વિપત્તિમાં મારી રક્ષા કરો, એ મારી પ્રાર્થના નથી, પણ વિપત્તિમાં હું ભય ન પામું, એ મારી પ્રાર્થના છે. દુઃખ ને[...]
ચરિત્ર કથા : સૂરદાસ : રમણલાલ જોષી
હમણાં શ્રી જયકિસનદાસ સાદાનીએ પોતાનું પુસ્તક Rosary of Hymns - Selected Poems of Surdas મારા હાથમાં મૂક્યું. આમેય સૂરદાસની ભક્તિ-કવિતા[...]
સાંપ્રત સમાજ : સમાજ ઘડતર માટે ચારિત્ર્ય ઘડતર અનિવાર્ય : અણ્ણા હજારે
તા. ૮ અને ૯ માર્ચના રોજ ગુજરાત બિરાદરીનું વાર્ષિક સંમેલન અમદાવાદમાં અપંગ માનવ મંડળમાં યોજાયું હતું. ગ્રામરચનાના ક્ષેત્રે અનોખી ભાત[...]
મુલાકાત : સફળતા માટે આધ્યાત્મિકતાની આવશ્યકતા : ડૉ. દીપક ચોપરા
ડૉ. દીપક ચોપરાના પુસ્તકો વિશ્વપ્રસિદ્ધ છે. હવે તેમણે સફળ ટી.વી. સિરિયલો પણ શરૂ કરી છે. થોડા સમય પહેલાં તેમણે ભારતની[...]
વિજ્ઞાન : શૂન્યતા : તત્ત્વજ્ઞાન અને વિજ્ઞાનમાં એનો અર્થ : સ્વામી જિતાત્માનંદ
વૈદિક જ્ઞાના મુકુટમણિ સમા ઉપનિષદનો આરંભ અને અંત આ સુવિખ્યાત પ્રાર્થનાથી થાય છે : ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात्पूर्णमुदच्यते । पूर्णस्य[...]
સાધના : આત્મ-સમર્પણ દ્વારા શાંતિ : સ્વામી વિશુદ્ધાનંદ
શ્રીમત્ સ્વામી વિશુદ્ધાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના આઠમાં અધ્યક્ષ હતા. તેમણે શ્રીમા શારદાદેવી પાસેથી જ મંત્રદીક્ષા મેળવી હતી. ભક્તો[...]
પ્રાસંગિક : સુખ અને દુઃખ : ભગવાન બુદ્ધ
આ સંસારમાં રાગ સમાન અગ્નિ નથી, દ્વેષ સમાન હાનિ નથી, ચાર મહાભૂત વગેરે સ્કંધ સમાન દુઃખ નથી અને શાંતિ સમાન[...]
સંપાદકીય : દિવ્ય યોજના : દિવ્ય પ્રેરણા : સ્વામી નિખિલેશ્વરાનંદ
ઈ.સ.૧૮૮૪ની વાત છે. કલકત્તામાં દક્ષિણેશ્વરના મંદિરમાં શ્રીરામકૃષ્ણદેવ પોતાના ઓરડામાં ભક્તો સાથે વાર્તાલાપ કરી રહ્યા હતા. નરેન્દ્રનાથ (સ્વામી વિવેકાનંદ) પણ હાજર[...]
વિવેકવાણી : ભગવાન બુદ્ધની મહાનતા : સ્વામી વિવેકાનંદ
બુદ્ધ એક જ એવા પયગંબર છે કે જેમણે કહ્યું, ‘ઈશ્વર વિશેના તમારા જુદા જુદા મતો જાણવાની હું દરકાર કરતો નથી.[...]
દિવ્યવાણી
कस्त्वं कोऽहं कुत आयातः का मे जननी को मे तात: । इति परिभावय सर्वमसारं विश्वं त्यक्त्वा स्वप्नविचारम् ॥ गेयं गीता[...]
વાચકોના પ્રતિભાવો : સંકલન
‘શ્રીરામકૃષ્ણ જ્યોત’નો માર્ચ અંક મળ્યો. હૉલિસ્ટિક વિજ્ઞાન અને વેદાંત’ શ્રી કેશવલાલ વી. શાસ્ત્રીનો લેખ અતિ ઊંડા ગહન ચિંતનવાળાથી જ સમજી[...]
સમાચાર દર્શન
રાજકોટમાં ભવ્ય શોભાયાત્રા આયોજિત શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા શ્રીરામકૃષ્ણદેવની ૧૬૨મી જન્મતિથિ પ્રસંગે ૧૦મી માર્ચના રોજ એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન થયું[...]
પુસ્તક સમીક્ષા : વિશ્વ આહાર : ડૉ. પ્રફુલ્લભાઇ વૈદ્ય
વિશ્વ આહાર : આહાર વિષયક માર્ગદર્શન આપતું ઉત્તમ પુસ્તક વિશ્વ આહાર લેખક : ડૉ. પ્રફુલ્લભાઇ વૈદ્ય પ્રકાશક : બાગ પ્રકાશન[...]
બાળ-વિભાગ : કલ્પવૃક્ષની વાર્તા : સંકલન
એક ગામમાં એક વેપારી રહેતો હતો. પોતાના વેપાર-ધંધા માટે ગામેગામ ફરતો, દૂર-સુદૂર ફરી ફરીને સારું એવું ધન કમાયો. તેને ધનસંપત્તિ-મોજશોખ[...]
ગૃહસ્થ ધર્મ અને આધ્યાત્મિક સાધના : સ્વામી અશોકાનંદ
પરિણીત માણસને કૌટુંબિક, સામાજિક, રાષ્ટ્રીય, વ. ફરજ – કર્તવ્યો કરવાનાં છે. તેમાંથી એક પણ કર્તવ્યને તે સહેલાઇથી પડતું મૂકી શકે[...]
દૈનિક જીવનમાં શાંતિ મેળવવા માટે વ્યવહારુ સૂચનો : સ્વામી બુધાનંદ
બ્રહ્મલીન સ્વામી બુધાનંદજી રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી હતા. તેમનાં પુસ્તકો - ‘Mind and Its Control’ (મન: તેનો નિગ્રહ), ‘Will Power[...]
પ્રાર્થના : ચક્રવર્તી રાજગોપાલાચાર્ય
મને અમુક વસ્તુ નહીં પણ બીજી વસ્તુ મળો એવી પ્રાર્થના ઈશ્વરને કદી કરો નહીં. બધું ઈશ્વર પર છોડી દો. બધાં[...]
ભગવાન મહાવીરનો વીરધર્મ : કુમારપાળ દેસાઇ
દરેક મહાપુરુષના જીવનમાં આફત અને આપત્તિનો સમય આવે છે. ભગવાન મહાવીરના જીવનકાળમાં જ સિદ્ધાંતકારના નસીબમાં સર્જાયેલી અનિવાર્ય ગેરસમજણ ઊભી થઇ.[...]
કાવ્ય : હે પ્રભુ : રતુભાઇ દેસાઇ
અન્યનાં પાપ કે પુણ્યમાં મારી છિદ્રાનેવેષી ચાળણીએ ચાળવાની મતિ મને કદી ન સૂઝો! મારાં પાપોને અને પુણ્યોને પારખવાની બુદ્ધિ, શક્તિ,[...]




