આપના મિત્રો સાથે શેર કરો

Article Search2025-07-27T08:31:26+00:00

પુસ્તક-સમીક્ષા : ગીતા વિવેચનમાં એક વધુ ઉમેરો : શ્રી હીરાભાઈ ઠક્કર

May 1, 1997|Categories: Hirabhai Thakkar|Tags: , , |

શ્રીમદ્ ભગવદ્‌ગીતા ભાવાર્થ (ભાગ ૧-૨-૩) લેખક : શ્રી હીરાભાઈ ઠક્કર, પ્રકાશક : કુસુમ પ્રકાશન વતી હેમંત એન. શાહ, ૧૧ એ,[...]

અધ્યાત્મ : શ્રીરામકૃષ્ણ ઉપદેશામૃત : ઉશનસ્

May 1, 1997|Categories: Ushanas|Tags: , , , |

સુપ્રસિદ્ધ કવિ શ્રી ઉશનસે શ્રીરામકૃષ્ણદેવના ઉપદેશોથી પ્રેરણા પ્રાપ્ત કરી પદ્યમાં એક ગ્રંથ લખ્યો છે જે હજુ અપ્રકાશિત છે. આ ગ્રંથની[...]

કાવ્યાસ્વાદ : મુક્તોનું ગીત : દુષ્યંત પંડ્યા

May 1, 1997|Categories: Dushyant Pandya|Tags: , , , |

ઘાયલ નાગ છે ફેણ માંડતો, અગનઝાળ ચોમેર ફેલાય, દિલ વીંધાયાં કેસરીની ત્રાડે રણની સારી હવા રેલાય; વીજ ચીરે જવ વાદળ[...]

ચિંતન : પ્રભુનો પ્રેષ્ઠ : ઈન્દિરા બેટીજી

May 1, 1997|Categories: Indira Betiji|Tags: , , |

‘જીજી’ના લાડીલા નામે દેશ-વિદેશમાં પ્રખ્યાત એવાં પૂ. પા. ગો. ઇન્દિરા બેટીજી શ્રીમદ્ ભાગવત કથાકાર તરીકે લોકોદર પામ્યાં છે. તેમની લેખન[...]

કાવ્ય : એ મારી પ્રાર્થના નથી : રવીન્દ્રનાથ ટાગોર

May 1, 1997|Categories: Ravindranath Tagor|Tags: , , |

‘વિપત્તિમાં મારી રક્ષા કરો, એ મારી પ્રાર્થના નથી, પણ વિપત્તિમાં હું ભય ન પામું, એ મારી પ્રાર્થના છે. દુઃખ ને[...]

સાંપ્રત સમાજ : સમાજ ઘડતર માટે ચારિત્ર્ય ઘડતર અનિવાર્ય : અણ્ણા હજારે

May 1, 1997|Categories: Anna Hajare|Tags: , , , |

તા. ૮ અને ૯ માર્ચના રોજ ગુજરાત બિરાદરીનું વાર્ષિક સંમેલન અમદાવાદમાં અપંગ માનવ મંડળમાં યોજાયું હતું. ગ્રામરચનાના ક્ષેત્રે અનોખી ભાત[...]

મુલાકાત : સફળતા માટે આધ્યાત્મિકતાની આવશ્યકતા : ડૉ. દીપક ચોપરા

May 1, 1997|Categories: Dipak Chopra Dr.|Tags: , , |

ડૉ. દીપક ચોપરાના પુસ્તકો વિશ્વપ્રસિદ્ધ છે. હવે તેમણે સફળ ટી.વી. સિરિયલો પણ શરૂ કરી છે. થોડા સમય પહેલાં તેમણે ભારતની[...]

વિજ્ઞાન : શૂન્યતા : તત્ત્વજ્ઞાન અને વિજ્ઞાનમાં એનો અર્થ : સ્વામી જિતાત્માનંદ

May 1, 1997|Categories: Jitatmananda Swami|Tags: , , |

વૈદિક જ્ઞાના મુકુટમણિ સમા ઉપનિષદનો આરંભ અને અંત આ સુવિખ્યાત પ્રાર્થનાથી થાય છે : ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात्पूर्णमुदच्यते । पूर्णस्य[...]

સાધના : આત્મ-સમર્પણ દ્વારા શાંતિ : સ્વામી વિશુદ્ધાનંદ

May 1, 1997|Categories: Vishuddhananda Swami|Tags: , , |

શ્રીમત્ સ્વામી વિશુદ્ધાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના આઠમાં અધ્યક્ષ હતા. તેમણે શ્રીમા શારદાદેવી પાસેથી જ મંત્રદીક્ષા મેળવી હતી. ભક્તો[...]

સંપાદકીય : દિવ્ય યોજના : દિવ્ય પ્રેરણા : સ્વામી નિખિલેશ્વરાનંદ

May 1, 1997|Categories: Nikhileswarananda Swami|Tags: , , |

ઈ.સ.૧૮૮૪ની વાત છે. કલકત્તામાં દક્ષિણેશ્વરના મંદિરમાં શ્રીરામકૃષ્ણદેવ પોતાના ઓરડામાં ભક્તો સાથે વાર્તાલાપ કરી રહ્યા હતા. નરેન્દ્રનાથ (સ્વામી વિવેકાનંદ) પણ હાજર[...]

વિવેકવાણી : ભગવાન બુદ્ધની મહાનતા : સ્વામી વિવેકાનંદ

May 1, 1997|Categories: Vivekananda Swami|Tags: , , |

બુદ્ધ એક જ એવા પયગંબર છે કે જેમણે કહ્યું, ‘ઈશ્વર વિશેના તમારા જુદા જુદા મતો જાણવાની હું દરકાર કરતો નથી.[...]

દિવ્યવાણી

May 1, 1997|Categories: Sankalan|Tags: , , , |

कस्त्वं कोऽहं कुत आयातः का मे जननी को मे तात: । इति परिभावय सर्वमसारं विश्वं त्यक्त्वा स्वप्नविचारम् ॥ गेयं गीता[...]

વાચકોના પ્રતિભાવો : સંકલન

April 1, 1997|Categories: Sankalan|Tags: , , |

‘શ્રીરામકૃષ્ણ જ્યોત’નો માર્ચ અંક મળ્યો. હૉલિસ્ટિક વિજ્ઞાન અને વેદાંત’ શ્રી કેશવલાલ વી. શાસ્ત્રીનો લેખ અતિ ઊંડા ગહન ચિંતનવાળાથી જ સમજી[...]

સમાચાર દર્શન

April 1, 1997|Categories: Samachar Darshan|Tags: , , |

રાજકોટમાં ભવ્ય શોભાયાત્રા આયોજિત શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા શ્રીરામકૃષ્ણદેવની ૧૬૨મી જન્મતિથિ પ્રસંગે ૧૦મી માર્ચના રોજ એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન થયું[...]

પુસ્તક સમીક્ષા : વિશ્વ આહાર : ડૉ. પ્રફુલ્લભાઇ વૈદ્ય

April 1, 1997|Categories: Prafullbhai Vaidya Dr.|Tags: , , |

વિશ્વ આહાર : આહાર વિષયક માર્ગદર્શન આપતું ઉત્તમ પુસ્તક વિશ્વ આહાર લેખક : ડૉ. પ્રફુલ્લભાઇ વૈદ્ય પ્રકાશક : બાગ પ્રકાશન[...]

બાળ-વિભાગ : કલ્પવૃક્ષની વાર્તા : સંકલન

April 1, 1997|Categories: Sankalan|Tags: , , |

એક ગામમાં એક વેપારી રહેતો હતો. પોતાના વેપાર-ધંધા માટે ગામેગામ ફરતો, દૂર-સુદૂર ફરી ફરીને સારું એવું ધન કમાયો. તેને ધનસંપત્તિ-મોજશોખ[...]

ગૃહસ્થ ધર્મ અને આધ્યાત્મિક સાધના : સ્વામી અશોકાનંદ

April 1, 1997|Categories: Ashokananda Swami|Tags: , |

પરિણીત માણસને કૌટુંબિક, સામાજિક, રાષ્ટ્રીય, વ. ફરજ – કર્તવ્યો કરવાનાં છે. તેમાંથી એક પણ કર્તવ્યને તે સહેલાઇથી પડતું મૂકી શકે[...]

દૈનિક જીવનમાં શાંતિ મેળવવા માટે વ્યવહારુ સૂચનો : સ્વામી બુધાનંદ

April 1, 1997|Categories: Budhananda Swami|Tags: , |

બ્રહ્મલીન સ્વામી બુધાનંદજી રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી હતા. તેમનાં પુસ્તકો - ‘Mind and Its Control’ (મન: તેનો નિગ્રહ), ‘Will Power[...]

ભગવાન મહાવીરનો વીરધર્મ : કુમારપાળ દેસાઇ

April 1, 1997|Categories: Kumarpal Desai|Tags: , |

દરેક મહાપુરુષના જીવનમાં આફત અને આપત્તિનો સમય આવે છે. ભગવાન મહાવીરના જીવનકાળમાં જ સિદ્ધાંતકારના નસીબમાં સર્જાયેલી અનિવાર્ય ગેરસમજણ ઊભી થઇ.[...]

કાવ્ય : હે પ્રભુ : રતુભાઇ દેસાઇ

April 1, 1997|Categories: Ratubhai Desai|Tags: , , |

અન્યનાં પાપ કે પુણ્યમાં મારી છિદ્રાનેવેષી ચાળણીએ ચાળવાની મતિ મને કદી ન સૂઝો! મારાં પાપોને અને પુણ્યોને પારખવાની બુદ્ધિ, શક્તિ,[...]

Title

Go to Top