આપના મિત્રો સાથે શેર કરો

Article Search2025-07-27T08:31:26+00:00

સાધના : શ્રીમા શારદાદેવીના ઉપદેશો : સંકલન

September 1, 1997|Categories: Sankalan|Tags: , , , , |

ભગવાનનાં પાદપદ્મમાં મન સ્થિર રાખવું અને તેમના ચિંતનમાં ડૂબી જવું, એનું નામ સાધના. એકાંત જગ્યામાં સાધના કરવાની ખાસ જરૂર છે.[...]

અધ્યાત્મ : શ્રીરામકૃષ્ણ ઉપદેશામૃત : ઉશનસ્

September 1, 1997|Categories: Ushanas|Tags: , , , |

સુપ્રસિદ્ધ કવિ શ્રી ઉશનસે શ્રીરામકૃષ્ણદેવના ઉપદેશોથી પ્રેરણા પ્રાપ્ત કરી પદ્યમાં એક ગ્રંથ લખ્યો છે જે હજુ અપ્રકાશિત છે. આ ગ્રંથની[...]

નારી – વિભાગ : ભારતીય નારીની મહાનતા : સ્વામી વિવેકાનંદ

September 1, 1997|Categories: Vivekananda Swami|Tags: , , , |

૧૭ ડિસેમ્બર ૧૮૯૪ના રોજ કૅમ્બ્રિજ, ર્મેર્સેચુસેટ્સ (યુ.એસ.એ.)માં સ્વામીજીએ આપેલ ભાષણનું ભાષાંતર અહીં પ્રકાશિત કરીએ છીએ. ઍમ.ઍલ.બર્કના ‘સ્વામી વિવેકાનંદ ઈન અમેરિકા[...]

ચિંતન : પ્રેમ : રમણલાલ જોશી

September 1, 1997|Categories: Ramanlal Soni|Tags: , , |

‘પ્રેમ’ વિશે કવિઓ અને સાહિત્યસર્જકો લખતાં થાકતા નથી. કોઈએ કહેલું કે વિશ્વભરના સાહિત્યમાં મુખ્યત્વે બે જ વિષયો ઉપર લખાય છે[...]

ચરિત્ર-કથા : વિજ્ઞાન અને અધ્યાત્મનું અદ્‌ભુત રસાયન-મૅરી ક્યૂરી : દર્શના ધોળકિયા

September 1, 1997|Categories: Darshna Dholakiya|Tags: , , |

‘સઘળી વિખ્યાત વ્યક્તિઓમાં કીર્તિએ જેમને કલુષિત ન કરી હોય એવી વ્યક્તિ મૅરી ક્યુરી એક જ છે.’ આ સદીના મહાન વૈજ્ઞાનિક[...]

સ્વાસ્થ્ય : સર્વગ્રાહી ચિકિત્સા : ડૉ. જ્યોતિ કોઠારી અને ડૉ. મનુ કોઠારી

September 1, 1997|Categories: Jyoti Kothari Dr., Manu Kothari Dr.|Tags: , , |

સર્વગ્રાહી ચિકિત્સા (રુડયાર્ડ કિપ્લિંગનો અભિગમ) ડૉ. જ્યોતિ કોઠારી, (એમ.ડી., ડી.જી.ઓ) સાન્તાક્રુઝ, મુંબઈના સંજીવની નર્સિંગહોમનાં સ્ત્રીરોગનાં કન્સલ્ટિંગ ડૉક્ટર છે. ડૉ. મનુ[...]

સાંપ્રત-સમાજ : જડતા અને દૃઢતા : ઈન્દિરા બેટીજી

September 1, 1997|Categories: Indira Betiji|Tags: , , |

જીજીના લાડીલા નામે દેશ-વિદેશમાં પ્રખ્યાત એવા પૂ.પા. ગો. ઇન્દિરા બેટીજી શ્રીમદ્‌ ભાગવત કથાકાર તરીકે લોકાદર પામ્યાં છે. તેમની લેખન શૈલી[...]

સંસ્મરણ : શ્રીરામકૃષ્ણની પહેલવહેલી આરસપ્રતિમા : સ્વામી નિર્વાણાનંદ

September 1, 1997|Categories: Nirvanananda Swami|Tags: , , , |

સ્વામી નિર્વાણાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠના પ્રથમ ઉપાધ્યક્ષ હતા. આદરભાવને કારણે લોકો તેમને સૂર્ય મહારાજ કહેતા હતા. બંગાળી પત્રિકા ‘ઉદ્‌બોધન’ ૬૭મું[...]

પ્રાસંગિક : મિચ્છા મિ દુક્કડમ્ : કુમારપાળ દેસાઈ

September 1, 1997|Categories: Kumarpal Desai|Tags: , , |

પર્યુષણ પ્રસંગે મિચ્છા મિ દુક્કડમ્ પર્યુષણ એટલે મનનું પ્રદૂષણ દૂર કરનાર પર્વ. મનની અંદર ચાલતાં રાગ, દ્વેષ, કામ અને કષાયના[...]

સંપાદકીય : સ્વામીજીનું કવન-ગાંધીજીનું જીવન : સ્વામી નિખિલેશ્વરાનંદ

September 1, 1997|Categories: Nikhileswarananda Swami|Tags: , , , |

(ગતાંકથી ચાલુ) અંત્યજો પ્રત્યે કરુણા સ્વામી વિવેકાનંદ અને મહાત્મા ગાંધી બંનેનું હૃદય અંત્યજો પ્રત્યેની કરુણાથી ભરપૂર હતું. આ કરુણાથી દ્રવિત[...]

વિવેકવાણી : સ્વદેશ-મંત્ર : સ્વામી વિવેકાનંદ

September 1, 1997|Categories: Vivekananda Swami|Tags: , , |

ઓ ભારતવાસી! તું ભૂલતો નહીં કે સ્ત્રીત્વનો તારો આદર્શ સીતા, સાવિત્રી અને દમયંતી છે; તું ભૂલતો નહીં કે તારો ઉપાસ્ય-દેવ[...]

દિવ્યવાણી

September 1, 1997|Categories: Sankalan|Tags: , , , |

स्तोष्ये भक्त्या विष्णुमनादिं जगदादिं यस्मिन्नेतत्संसृतिचक्रं भ्रमतीत्थम् । यस्मिन् दृष्टे नश्यति तत्संसृतिचक्रं तं संसारध्वान्तविनाशं हरिमीडे॥ આદિ૨હિત અને જગતના આદિ શ્રીવિષ્ણુભગવાનની હું[...]

નારી – વિભાગ : ભારતીય નારીની મહાનતા : સ્વામી વિવેકાનંદ

August 1, 1997|Categories: Vivekananda Swami|Tags: , , , |

૧૭ ડિસેમ્બર ૧૮૯૪ના રોજ કૅમ્બ્રિજ, ર્મેર્સેચુસેટ્સ (યુ.એસ.એ.)માં સ્વામીજીએ આપેલ ભાષણનું ભાષાંતર અહીં પ્રકાશિત કરીએ છીએ. ઍમ.ઍલ.બર્કના ‘સ્વામી વિવેકાનંદ ઈન અમેરિકા[...]

પ્રતિભાવો : સંકલન

August 1, 1997|Categories: Sankalan|Tags: , , |

આપનું માસિક ધર્મ પ્રવર્તક અને જીવનોપયોગી છે. આવું સુંદર માસિક પ્રગટ કરી રહ્યા છો તે સમાજ ઉપર મોટો ઉપકાર છે.[...]

સમાચાર દર્શન

August 1, 1997|Categories: Samachar Darshan|Tags: , , |

રામકૃષ્ણ મિશનની શતાબ્દી અને સ્વામી વિવેકાનંદના ભારત પ્રત્યાગમનની શતાબ્દી ઉજવણી રામકૃષ્ણ મઠ અને મિશનના દેશ-વિદેશનાં વિભિન્ન શાખા કેન્દ્રો દ્વારા ઉપરોક્ત[...]

પુસ્તક સમીક્ષા : પૌરાણિક કાળગણનાનુસાર વંશાનુક્રમ : કેશવલાલ વિ. શાસ્ત્રી

August 1, 1997|Categories: Keshavlal V Shastri|Tags: , , |

પૌરાણિક કાળગણનાનુસાર વંશાનુક્રમ : લેખક (મૂળ) ડોલરરાય માંકડ, ગુજરાતી અનુવાદ : તરલિકા આચાર્ય, પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી, પૃ. ૩૫૬,[...]

બાળ-વિભાગ : સતી સાવિત્રીની કથા : સંકલન

August 1, 1997|Categories: Sankalan|Tags: , , |

અશ્વપતિ નામનો એક રાજા હતો. તેને સાવિત્રી નામની એક સમજુ અને સુંદર પુત્રી હતી. જ્યારે સાવિત્રી ઉંમરલાયક થઈ, ત્યારે તેના[...]

યુવ – વિભાગ : સ્વામી વિવેકાનંદનું ભારત પ્રત્યાગમન : શ્રી આનંદ

August 1, 1997|Categories: Sri Anand|Tags: , , , |

ક્વિઝ ૧. સ્વામી વિવેકાનંદે ક્યારે અને કોને ભારત પાછા આવવા વાત કહી હતી? ૧૮૯૬ની સાલમાં, નવેમ્બર મહિનામાં, લંડનમાં, મિસિસ સેવિયરને[...]

આનંદ – બ્રહ્મ : સંકલન

August 1, 1997|Categories: Sankalan|Tags: , , |

‘તૈત્તિરીયોપનિષદ’માં ભૃગુવલ્લીમાં કહ્યું છે - आनन्दो ब्रह्मेति व्यजानात् ‘આનંદ જ બ્રહ્મ છે.’ - એવું (ભૃગુએ પોતાના પિતા વરુણનો ઉપદેશ પર[...]

મધુ-સંચય : સંકલન

August 1, 1997|Categories: Sankalan|Tags: , , |

‘मक्षिका वृणमिच्छन्ति मधु भूक्तें च षट्पदः’ (સાધારણ માખી સડેલા ઘાવ પર બેસે છે પણ મધમાખી માત્ર મધ જ ગ્રહણ કરે[...]

ચરિત્ર-કથા : ‘તમે ભાગ્યશાળી છો’ : જ્યોતિબહેન થાનકી

August 1, 1997|Categories: Jyotiben Thanki|Tags: , , |

તમે ભાગ્યશાળી છો’ (ગોલાપમાના જીવન પ્રસંગો) (ગતાંકથી આગળ) ઠાકુરને ગળામાં દર્દ થતું હતું. તેથી મા તેમને યુક્તિથી વધારે દૂધ પીવડાવતાં.[...]

અધ્યાત્મ : શ્રીરામકૃષ્ણ ઉપદેશામૃત : ઉશનસ્

August 1, 1997|Categories: Ushanas|Tags: , , , |

સુપ્રસિદ્ધ કવિ શ્રી ઉશનસે શ્રીરામકૃષ્ણદેવના ઉપદેશોથી પ્રેરણા પ્રાપ્ત કરી પદ્યમાં એક ગ્રંથ લખ્યો છે જે હજુ અપ્રકાશિત છે. આ ગ્રંથની[...]

કાવ્યાસ્વાદ : જનગણમન-અધિનાયક જય હે : કાકા કાલેલકર

August 1, 1997|Categories: Kaka Saheb Kalelkar|Tags: , , , |

પ્રાસંગિક : ૧૫મી ઑગસ્ટ, સ્વાધીનતા દિન પ્રસંગે : જનગણમન-અધિનાયક જય હે (રાગ-કૌરસ - તાલ ધુમાળી) જનગણમન-અધિનાયક જય હે ભારત-ભાગ્યવિધા તા![...]

Title

Go to Top