કાવ્ય : સૌન્દર્યનું ગાણું : મકરંદ દવે
સૌન્દર્યનું ગાણું મુખે મારે હજો જ્યારે પડે ઘા આકરા જ્યારે વિરૂપ બને સહુ ને વેદનાની ઝાળમાં સળગી રહે વન સામટાં[...]
સફળતાના સાત આધ્યાત્મિક નિયમો : ડૉ. દીપક ચૉપરા
અમેરિકામાં નિવાસ કરતા ડૉ. દીપક ચોપરાનું પુસ્તક ‘The Seven Spiritual Laws of Success’ બહોળી પ્રસિદ્ધિ પામ્યું છે. ડૉ. દીપક ચૉપરાએ[...]
સંઘજનની મા શારદા : જ્યોતિબહેન થાનકી
સુપ્રસિદ્ધ લેખિકા શ્રી જ્યોતિબહેન થાનકી ઍમ.એ. (અર્થશાસ્ત્ર) અને ઍમ. એ. (સંસ્કૃત) બેવડી અનુસ્નાતક ડિગ્રી ધરાવે છે અને ગુરુકુળ મહિલા આર્ટ્સ[...]
શ્રી અરવિંદ અને રામકૃષ્ણ મિશન : ભૂપેન્દ્ર ત્રિવેદી
ગુજરાતી સામયિક ‘સહજ સત્સંગ’ના તંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ ત્રિવેદી અહીં દર્શાવે છે કે સ્વામી વિવેકાનંદ અને શ્રી અરવિંદ બન્નેના પ્રેરણા સ્રોત[...]
નવી સભ્યતા માટેનાં સ્વપ્ન-શિશુઓ : સ્વામી જિતાત્માનંદ
(રામકૃષ્ણ મિશનની શિક્ષણની વિભાવના) આજે શિક્ષણ ક્યાં જઈ રહ્યું છે? વિશ્વમાં પ્રવર્તતી શિક્ષણ વ્યવસ્થા તરફ એક સ્વાભાવિક નજર દોડાવીશું તો[...]
મૅનેજમૅન્ટના ક્ષેત્રે શ્રેષ્ઠત્વ : ઍન.ઍચ. અથ્રેય
દેશવિદેશમાં ખ્યાતિ પામેલ મૅનેજમૅન્ટ કન્સલટન્ટ પ્રૉ. ઍન. ઍચ. અથ્રેય ઍમ.ઍમ.સી. સ્કૂલ ઑફ મૅનેજમૅન્ટ, મુંબઈના સંસ્થાપક અને ડાયરૅક્ટર છે. તા. ૨૫મી[...]
આધુનિક ભારતના વિશિષ્ટ સર્જક : સ્વામી વિવેકાનંદ : યશવન્ત શુક્લ
શ્રીરામકૃષ્ણ પરમહંસને પાછળથી તેમના શિષ્ય થનારા અને સ્વામી વિવેકાનંદ તરીકે પંકાનારા નરેન્દ્રનાથે પૂછ્યું હતું : ‘આપે ઈશ્વરને જોયો છે?’ જરા[...]
‘ભગવાન મળે તે ભાગ્યવાન’ : સુરેશ દલાલ
સુપ્રસિદ્ધ સાહિત્યકાર શ્રી સુરેશ દલાલે ‘શ્રીરામકૃષ્ણ પરમહંસ’ નામની નાની પુસ્તિકામાં શ્રીરામકૃષ્ણદેવની વિશિષ્ટતા પોતાની આગવી શૈલીમાં રજૂ કરી છે. તેના અંશો[...]
અસીમ દેશના અતિથિ : સ્વામી આત્મસ્થાનંદ
શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ છે. - સં. પરમહંસ શ્રીરામકૃષ્ણદેવનાં દિવ્યજીવન, સાધના અને સિદ્ધિનો વિચાર કરીએ[...]
જયરામવાટીથી બેલુર મઠ – એક યાત્રા : ભોળાભાઈ પટેલ
સુવિખ્યાત સાહિત્યકાર ડૉ. ભોળાભાઇ પટેલે અત્યંત વ્યસ્તતાની વચ્ચે સમય ફાળવી રામકૃષ્ણ મિશન શતાબ્દી પ્રસંગે પોતાનાં યાત્રા સંસ્મરણો લખી મોકલ્યાં તે[...]
સ્વામી વિવેકાનંદની ગાંધીયુગને દેણગી : મનુભાઈ પંચોળી ‘દર્શક’
ઈ.સ. ૧૮૯૭ના ફેબ્રુઆરીમાં સ્વામી વિવેકાનંદ વિદેશથી કલકત્તા આવ્યા ને ઈ.સ.૧૯૦૨ના જુલાઈ માસમાં મહાસમાધિ લીધી. ફક્ત સવાપાંચ વર્ષ. આટલા ટૂંકા ગાળામાં[...]
વિશ્વને શ્રીરામકૃષ્ણ મિશનનું પ્રદાન : વિમલા ઠકાર
સુપ્રસિદ્ધ વિદુષી શ્રી ‘વિમલાતાઇ’ આ સંક્ષિપ્ત પણ અત્યંત મહત્ત્વપૂર્ણ લેખમાં રામકૃષ્ણ મિશનના વિશ્વને પ્રદાન વિશે પોતાનાં બહુમૂલ્ય વિચારો રજૂ કરે[...]
વિશ્વમાં રામકૃષ્ણ મિશનનું સ્થાન : ડૉ. કે. આર. નારાયણન્
તા. ૧મે, ૧૯૯૭ના રોજ નઝરુલ મંચ, કલકત્તા ખાતે યોજાયેલ રામકૃષ્ણ મિશનના શતાબ્દી સમારોહ પ્રસંગે ભારતના રાષ્ટ્રપતિ (તત્કાલીન ઉપરાષ્ટ્રપતિ) ડૉ. કે.આર.નારાયણને[...]
રામકૃષ્ણ મિશન – માર્ગદર્શક સ્તંભ : સ્વામી ભૂતેશાનન્દ
શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ છે. તેમણે શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય સ્વામી સારદાનંદજી મહારાજ પાસેથી મંત્રદીક્ષા મેળવી[...]
વિદેશમાં આવેલાં શ્રીરામકૃષ્ણ મઠ-મિશનનાં કેન્દ્રોની એક ઝલક : સંકલન
શ્રીરામકૃષ્ણદેવ - સ્વામી વિવેકાનંદ ભાવધારાના પ્રચાર પ્રસાર...સર્વધર્મ સમભાવ, સર્વસંવાદી વાતાવરણ અને માનવની ભીતર રહેલી દિવ્યતાને બહાર લાવીને તેમની આધ્યાત્મિક ઉન્નતિ[...]
સંપાદકીય : નમ્ર ઝાકળના બિન્દુ જેવું : સ્વામી નિખિલેશ્વરાનંદ
શ્રીરામકૃષ્ણદેવ કલકત્તામાં દક્ષિણેશ્વરના મંદિરમાં પંચવટી તળે ભક્તો સાથે વાતચીત કરી રહ્યા હતા. એટલામાં બ્રહ્મ સમાજના નેતા શ્રી કેશવચંદ્ર સેન આવી[...]
વિવેકવાણી : મારો ઈશ્વર : સ્વામી વિવેકાનંદ
માત્ર એક જ વિચાર મારા મગજમાં વ્યાપી રહ્યો હતો, કે ભારતના લોકોનું જીવન ઊંચે લાવવા માટે યોજનારૂપી યંત્ર ચાલુ કરી[...]
દિવ્યવાણી
દિવ્યવાણી आचण्डालाप्रतिहतरयो यस्य प्रेमप्रवाह: लोकातीतोऽप्यहह न जहौ लोककल्याणमार्गम्। त्रैलोक्येऽप्यप्रतिममहिमा जानकी प्राणबन्धो भक्त्या ज्ञानं वृतवरवपुः सीतया यो हि रामः ॥ स्तब्धीकृत्य[...]
પ્રતિભાવો : સંકલન
સમાચાર-દર્શન વિભાગમાંથી નવાં નવાં ગામોના સમાચાર જાણવા મળે છે. આ વિભાગ માટે જગ્યા થોડી વધારે આપવી જોઈએ. - રમેશ એચ.[...]
સમાચાર દર્શન
રામકૃષ્ણ મિશન, પોરબંદર દ્વારા નેત્રયજ્ઞનું આયોજન રામકૃષ્ણ મિશન, વિવેકાનંદ મૅમોરિયલ, પોરબંદર દ્વારા ૧૭મી જુલાઇના રોજ એક નેત્રયજ્ઞનું આયોજન થયું હતું,[...]
બાળ-વિભાગ : શુકદેવજીનો સંયમ : સંકલન
આપણા દેશમાં વ્યાસ નામના એક મહર્ષિ થઈ ગયા. વ્યાસ મુનિએ પોતાના પુત્ર શુકદેવને જ્ઞાનનો બોધ કર્યો. એમને સત્ય જ્ઞાન આપીને[...]
પુસ્તક સમીક્ષા : મહાસિદ્ધિ : ક્રાંતિકુમાર જોષી
કૉસ્મો - અર્ટોરા કેન્દ્ર પ્રેરિત - શ્રેષ્ઠ જીવન - ઘડતરની સંસ્કારલક્ષી માસિક ગ્રંથમાળા મુખ્ય સર્જક : શ્રી અશોક નારાયણ, ચીફ[...]
યુવ-વિભાગ : યુવાનની ‘કાલ’ અને ‘આજ’ : ફાધર વાલેસ
યુવાન માણસના હૃદયમાં કેટલીય વાર સંકલ્પ ઊઠે છે, પ્રેરણા જાગે છે, આદર્શની જ્યોત પ્રગટે છે. મન પવિત્ર રાખવા, હૃદયની સાફસૂફી[...]
પ્રેરક -પ્રસંગ : દુષ્ટ દેવો ભવ : સંકલન
સંત રાબિયા પવિત્ર ધર્મગ્રંથો વાંચે છે અને ભાવિકો પાસે પણ વંચાવે છે. આવા એક ગ્રંથનું વાચન કરતાં કરતાં એમની આંખે[...]
આનંદ-બ્રહ્મ : સંકલન
‘તૈત્તિરીયોપનિષદ’માં ભૃગુવલ્લીમાં કહ્યું છે - आनन्दो ब्रह्मेति व्यजानात् ‘આનંદ જ બ્રહ્મ છે.’ - એવું (ભૃગુએ પોતાના પિતા વરુણનો ઉપદેશ પર[...]




