પ્રાસંગિક : કાલ કરે સો આજ કર : થૉમસ કૅમ્પિસ
૧૪મી સદીના સંત થૉમસ કેમ્પિસ દ્વારા લિખિત પુસ્તક ‘ધ ઈમિટેશન ઓફ ક્રાઈસ્ટ’ સાધકો માટે અત્યંત પ્રેરણાદાયી છે. સ્વામી વિવેકાનંદજી પરિવ્રાજક[...]
યાત્રા-સંસ્મરણ : આધુનિક પુણ્યતીર્થોની યાત્રા : વાલ્મીકભાઇ દેસાઈ
શ્રી વાલ્મીકભાઇ દેસાઈ ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના પ્રારંભથી જ તેની સાથે સંકળાયેલા છે અને પોતાની નિઃસ્વાર્થ સેવા આ સામયિક માટે નિરંતર આપી[...]
પ્રાસંગિક : રામકૃષ્ણ મિશન શતાબ્દી પ્રસંગે – રામકૃષ્ણ મિશનનો મંત્ર – ‘આત્મનો મોક્ષાર્થમ્ જગદ્ધિતાય ચ’ : સ્વામી વીરેશ્વરાનંદ
બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને મિશનના દશમા પરમાધ્યક્ષ હતા. તેમણે શ્રીમા શારદાદેવી પાસેથી મંત્રદીક્ષા મેળવી હતી.[...]
પ્રાસંગિક : શ્રીમા શારદાદેવીની જન્મતિથિ પ્રસંગે શ્રીમા શારદાદેવીની અભયવાણી : સંકલન
* ડરશો નહિ; માનવજીવન દુઃખથી ભરેલું છે, અને ભગવાનનું નામ લઇને માનવીએ ધીરજથી બધું સહેવાનું છે. કોઈ પણ, અરે માનવદેહમાં[...]
સંપાદકીય : ‘બાપુ, હું તો તમારી દીકરી છું.’ : સ્વામી નિખિલેશ્વરાનંદ
(૧) તેલોભેલોનું એ ભયંકર મેદાન! દિવસે પણ ટોળાં સિવાય એકલા કોઈ એ અતિ નિર્જન મેદાન વટાવવાનું સાહસ નહોતું કરતું. એ[...]
વિવેકવાણી : મરદ બનો
શીખવાનો પહેલો પાઠ આ છે; બહારની કોઈ બાબતને નહિ ભાંડવાનો, બીજા કોઈ માણસ ઉપર દોષનો ટોપલો નહિ ઓઢાડવાનો નિશ્ચય કરો.[...]
દિવ્યવાણી
कृपां कुरु महादेवि सुतेषु प्रणतेषु च । चरणाश्रयदानेन कृपामयि नमोऽस्तु ते ॥ लज्जापटावृते नित्यं शारदे ज्ञानदायिके । पापेभ्यो नः सदा[...]
પ્રતિભાવો : સંકલન
ચાલુ સાલમાં એપ્રિલ માસથી અહીં ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ વંચાય છે વાચકોના પ્રતિભાવો જાણવા માટે ફોનથી અને થોડા રૂબરૂ મળ્યા છે. તેઓને[...]
સમાચાર દર્શન
સ્વામી વિવેકાનંદ ભારત પ્રત્યાગમન અને શ્રીરામકૃષ્ણ મિશન શતાબ્દી મહોત્સવની વિવિધ કેન્દ્રોમાં થયેલી ઉજવણી * ઉત્તર પ્રદેશ : અદ્વૈત આશ્રમ, માયાવતીમાં[...]
બાળ વિભાગ : બે યોગી અને નારદ : સંકલન
એક દિવસ દેવર્ષિ યોગી નારદ એક જંગલમાંથી પસાર થતા હતા, ત્યારે તેમણે એક ઊધઈનો મોટો રાફડો જોયો. આ રાફડાના મથાળે[...]
પુસ્તક સમીક્ષા : રામરસ : ક્રાંતિકુમાર જોશી
(ભક્તિરસના ૧૦૮ મણકાની માળા) મનુભાઈ ત્રિવેદી ‘સરોદ’, પ્રકાશક : આબુરાજ અન્નક્ષેત્ર, પાટડી, કિંમત : દસ રૂપિયા મનુભાઈ ત્રિવેદી ‘સરોદ’ લિખિત[...]
મધુ-સંચય : સંકલન
સંકલન‘मक्षिका वृणमिच्छन्ति मधु भुंक्ते च षट्पद:’ (સાધારણ માખી સડેલા ઘાવ પર બેસે છે પણ મધમાખી માત્ર મધ જ ગ્રહણ કરે[...]
આનંદ-બ્રહ્મ : સ્વામી વિવેકાનંદની વિનોદપ્રિયતા : સંકલન
‘તૈત્તિરીયોપનિષદ’માં ભૃગુવૃલ્લીમાં કહ્યું છે - आनन्दो ब्रह्मेति व्यजानात् ‘આનંદ જ બ્રહ્મ છે.’ - એવું (ભૃગુએ પોતાના પિતા વરુણના ઉપદેશ પર[...]
યાત્રા – સંસ્મરણ : વિદેશયાત્રા દરમિયાન થયેલા શ્રીરામકૃષ્ણ મઠ-મિશનના અનુભવો : દુષ્યંત પંડ્યા
(૧) ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના પ્રારંભથી જ તેની સાથે ગાઢ રીતે સંકળાયેલા અને એ માટે અવિરત પોતાની નિઃસ્વાર્થ સેવા આપતા શ્રી દુષ્યંતભાઈ[...]
શ્રીરામકૃષ્ણ સેવાશ્રમની મુલાકાત : કાકા કાલેલકર
યાત્રા કરવાથી પુણ્ય મળે છે, પણ તે ગમે તે સ્થિતિમાં નહીં, પગે ચાલીને જાય તેને સોએ સો ટકા પુણ્ય મળે.[...]
શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદ : વિનોબા ભાવે
વેદાંત સાથે ભક્તિનો સમન્વય એ શાંકર વિચાર માટે કાંઈ નવી ચીજ ન કહેવાય. શંકરાચાર્યે પોતે જ પંચાયતન - પૂજાની સ્થાપના[...]
મુલાકાત : શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદ વિષે રોમાં રોલાં : દિલીપકુમાર રૉય
બંગાળના સુપ્રસિદ્ધ ભજનિક-ગાયક અને સાહિત્યકાર શ્રી દિલીપકુમાર રૉય શ્રી અરવિંદના શિષ્ય હતા અને શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ વિચારધારાથી એટલા પ્રભાવિત થયા હતા કે[...]
ગીત : દુનિયાનાં લોક એનાં છૈયાં : ભાનુપ્રસાદ પંડ્યા
કાળઝાળ ડાકુ એક નીકળ્યો છે ધૂંઆફૂંઆ વગડા ને ગામ બધાં કંપે! નાસભાગ કરતાં સૌ માનવ ને વંન પશુ ફડફડતાં પંખીઓ[...]
અર્વાચીન રાષ્ટ્રીય ચળવળના આધ્યાત્મિક પિતા : સ્વામી વિવેકાનંદ : સુભાષચંદ્ર બોઝ
નેતાજી સુભાષચંદ્ર બોઝ શ્રીરામકૃષ્ણદેવ અને સ્વામી વિવેકાનંદજીના આદર્શોથી એટલા પ્રભાવિત થયા હતા કે રામકૃષ્ણ મિશનમાં સંન્યાસીરૂપે જોડાવા માગતા હતા. પણ[...]
શ્રીરામકૃષ્ણ મિશનની અનન્ય સેવા કાવડ પરંપરા : મનસુખલાલ મહેતા
‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના પ્રારંભથી જ તેની સાથે સંકળાયેલ અને તેના માટે પોતાની અવિરત નિઃસ્વાર્થ સેવા આપનાર શ્રી મનસુખભાઇ મહેતા વિરાણી વિવિધલક્ષી[...]
રામકૃષ્ણ મિશનની ચિકિત્સા સેવાઓ : સ્વામી બ્રહ્મેશાનંદ
સ્વામી બ્રહ્મેશાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ, ચેન્નાઇથી પ્રકાશિત થતી અંગ્રેજી માસિક પત્રિકા ‘વેદાંત કેસરી’ના સંપાદક છે. - સં. સેવાશ્રમ આંદોલનનો ઉદ્ભવ[...]
રામકૃષ્ણ મિશનની શૈક્ષણિક પ્રવૃત્તિઓ : સંકલન
શિક્ષણ શાસ્ત્રીઓએ શિક્ષણની ફિલસૂફી અને શિક્ષણનો સંબંધ નીચે મુજબ બતાવ્યો છે : ‘Education is the dynamic side of philosophy.’ ‘કેળવણી[...]
રામકૃષ્ણ મઠ-મિશનની સાંસ્કૃતિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓ : કેશવલાલ વિ. શાસ્ત્રી
‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના પ્રારંભથી જ તેની સાથે સંકળાયેલા શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી આ સામયિક માટે નિરંતર પોતાની નિઃસ્વાર્થ સેવા આપી રહ્યા[...]
કાવ્ય : મને પૂરી શ્રદ્ધા : ઉશનસ્
(શિખરણી - સૉનેટ) હવે હું કાંઇ યે મુજ તરફથી પ્રાર્થીશ નહીં હું મારી મળે તો તવ અભિમુખે આવી પ્રણમી; હું[...]
કાવ્યાસ્વાદ : મૃત્યુનો મહોત્સવ : ક્રાંતિકુમાર જોશી
‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના દીપોત્સવી અંકમાં ગુજરાતી સાહિત્યના મર્મી કવિ શ્રી મકરંદ દવે નું કાવ્ય ‘સૌન્દર્યનું ગાણું’ રજૂ કરતાં ધન્યતા અનુભવું છું.[...]




