વિવેકવાણી : ભારતનું ભાવિ : સ્વામી વિવેકાનંદ
તેમના (શ્રીરામકૃષ્ણ)ના જન્મ સાથે જ સત્ય યુગનો (સુવર્ણ યુગનો) પ્રારંભ થયો છે. ત્યારથી બધા પ્રકારના ભેદભાવનો અંત આવ્યો છે. છેક[...]
દિવ્યવાણી
अन्नपूर्णे सदापूर्णे शंकरप्राणवल्लभे । ज्ञानवैराग्यसिद्धयर्थं भिक्षां देहि च पार्वति ॥ माता मे पार्वती देवी पिता देवो महेश्वरः । बांधवा: शिवभक्ताश्च[...]
પ્રતિભાવો : સંકલન
દીપોત્સવી અંકમાં પ્રગટ થયેલ સુરેશ દલાલની કૃતિ ‘ભગવાન મળે તે ભાગ્યવાન’, યશવન્ત શુકલ લિખિત ‘આધુનિક ભારતના વિશિષ્ટ સર્જક : સ્વામી[...]
સમાચાર દર્શન
રામકૃષ્ણ મિશન શતાબ્દીની ઉજવણી ઈટા નગર અરુણાચલ પ્રદેશમાં રામકૃષ્ણ મિશનના ઈટાનગર કેન્દ્ર દ્વારા ૨૩થી ૨૬ ઑક્ટોબર સુધી રામકૃષ્ણ મિશન શતાબ્દીની[...]
બાળ-વિભાગ : રાજ્યના હજૂરિયાઓ : સંકલન
એક રાજા હતો. તેની પાસે અનેક હજૂરિયાઓ હતા. આ બધા હજૂરિયાઓ એમ કહેતા કે, પોતાના રાજા માટે જીવન અર્પણ કરવા[...]
તીર્થ-પરિચય : બેલુર મઠનું શ્રીરામકૃષ્ણ મંદિર : સ્વામી નિત્યજ્ઞાનાનંદ
મંદિર ઈશ્વરનું નિવાસસ્થાન અને ભક્તોનું પૂજાસ્થાન છે. જો કે ઈશ્વર સર્વવ્યાપી છે અને તેની પૂજા દરેક જગ્યાએ કરી શકાય છે.[...]
યુવ-વિભાગ : યુવાનો અને વ્યસન : એ. કે. લાલાણી
(ડૉ. પ્રકાશકુમાર ટી. પાંભરની મુલાકાત) શ્રી એ. કે. લાલાણી વકીલ હોવા ઉપરાંત પત્રકાર પણ છે. તેમના પુસ્તક ‘હલ્લો ડૉક્ટર’માં તેઓ[...]
આનંદ-બ્રહ્મ : સ્વામી વિવેકાનંદજીની વિનોદપ્રિયતા : સંકલન
‘તૈત્તિરીયોપનિષદ’માં ભૃગુવલ્લીમાં કહ્યું છે - आनन्दो ब्रह्मेति व्यजानात् ‘આનંદ જ બ્રહ્મ છે.’ - એવું (ભૃગુએ પોતાના પિતા વરુણના ઉપદેશ પર[...]
ચરિત્ર-કથા : ભાસ્કરાચાર્યની આશ્ચર્યજનક પ્રતિભા : ઍલન આર. ફ્રીડમૅન
સામાન્ય માન્યતા એવી છે કે, ગુરુત્વાકર્ષણના સિદ્ધાંતની શોધ ૧૭મી શતાબ્દીમાં ન્યૂટને કરી હતી. પણ ન્યૂટને શોધ કરી તેનાં પ૦૦ વર્ષો[...]
મનોવિજ્ઞાન : એકાગ્રતા અને ધ્યાનનું મનોવિજ્ઞાન : સ્વામી અખિલાનંદ
બ્રહ્મલીન સ્વામી અખિલાનંદજી (૧૯૨૬-૧૯૬૨) રામકૃષ્ણ સંઘના સંન્યાસી હતા. શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય સ્વામી બ્રહ્માનંદજી મહારાજ પાસેથી મંત્ર દીક્ષા થયા પછી તેમને[...]
પ્રાસંગિક : ભારતીય સંસ્કૃતિના મહાન પ્રણેતા સ્વામી વિવેકાનંદ
સ્વામી વિવેકાનંદજીના જન્મદિન (૧૨ જાન્યુઆરી) પ્રસંગે કલકત્તામાં એક સ્થાને ચાળીસના દાયકાના આરંભના ભાગમાં અપાયેલા વ્યાખ્યાનના અહેવાલોને આધારે ‘પ્રબુદ્ધ ભારત’ના એક[...]
કાવ્ય : પ્રાર્થના : ડૉ. યશવંત ત્રિવેદી
આજના જન્મદિને હું સર્વ પ્રકાશથી, સર્વ સત્યથી, સર્વ સૌંદર્યથી તને જોઉં છું! પરોઢની ઝાકળભીની પુષ્પપાંદડીઓથી અને સમુદ્રની ભીની લહેરોથી તને[...]
પ્રાસંગિક : વન્દે માતરમ્ : કાકા કાલેલકર
ગણતંત્ર દિવસના ઉપલક્ષમાં (રાષ્ટ્રગીત - રાગ : કાફી, દીપચંદી) સુજલાં સુફલાં મલયજશીતલાં શસ્યશ્યામલાં માતરમ્ શુભ્રજ્યોત્સ્ના પુલકિતયામિનીં ફુલ્લકુસુમિતદ્રુમદલશોભિનીમ્ સુહાસિનીં સુમધુરભાષિણીં સુખદાં[...]
કાવ્ય : અગોચર અનાગત સરીખું : શૈલેશ ટેવાણી
કહું કેમ તુજને હું કોના સરીખું, નથી કૈં કદી પણ તુજસમ સરીખું. ઝટાઝૂંડ જેવું સરલતામાં તેવું, તારું પ્રગટવું પમરવા સરીખું.[...]
પ્રાસંગિક : રામકૃષ્ણ મિશન : વ્યાપ અને કાર્યનીતિ : સ્વામી બ્રહ્માનંદ
રામકૃષ્ણ મિશન શતાબ્દી પ્રસંગે શ્રીરામકૃષ્ણદેવના શિષ્ય શ્રીમત્ સ્વામી બ્રહ્માનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના પ્રથમ પરમાધ્યક્ષ હતા. તેમની જન્મતિથિ આ[...]
સંપાદકીય : સ્વાધીન ભારત, જય હો! : સ્વામી નિખિલેશ્વરાનંદ
આજથી એકસો વર્ષ પહેલાં સ્વામી વિવેકાનંદજી જ્યારે વિદેશથી પાછા ફર્યા ત્યારે દક્ષિણ ભારતમાં કેટલાક યુવકોએ તેમને પ્રશ્ન પૂછ્યો, ‘સ્વામીજી, તમે[...]
વિવેકવાણી : જાગો, હે ભારત!
દીર્ઘતમ રાત્રિ હવે વિદાય લેતી હોય એમ લાગે છે, કપરામાં કપરી પીડા આખરે દૂર થતી લાગે છે, જે શબ જેવું[...]
દિવ્યવાણી
तं देशिकेन्द्रं परमं पवित्रम् विश्वस्य पालं मधुरं यतीन्द्रम् । हिताय नृणां नरमूर्तिमन्तम् विवेक-आनंदमहं नमामि।। પરમ ગુરુ, પરમ પવિત્ર, સમસ્ત વિશ્વના[...]
પ્રતિભાવો :સંકલન
‘શ્રીરામકૃષ્ણ જ્યોત’નો રામકૃષ્ણ મિશન શતાબ્દી વિશેષાંક મનુભાઇ પંચોળી ‘દર્શક, સ્વામી જિતાત્માનંદ, જ્યોતિહેન થાનકી, ભાનુપ્રસાદ પંડ્યા, દિલીપકુમાર રૉય, દુષ્યંત પંડ્યા વગેરેની[...]
સમાચાર દર્શન
રશિયામાં રામકૃષ્ણ મિશન શતાબ્દીની ઉજવણી રામકૃષ્ણ મિશન શતાબ્દી ઉજવણીના ભાગરૂપે રામકૃષ્ણ મઠ અને મિશનના મૉસ્કો કેન્દ્ર દ્વારા ૧લી મેના રોજ[...]
બાળ – વિભાગ : ત્રણ વરદાન : સંકલન
હરુ નામનો એક ઠીંગણો અને ચીબા નાકવાળો કદરૂપો છોકરો હતો. કઢંગા પોશાકવાળા આ ગરીબ છોકરાની સારસંભાળ એની વિધવા માતા રાખતી.[...]
પુસ્તક-સમીક્ષા : શતાબ્દીની પ્રસાદી : દુષ્યંત પંડ્યા
The Complete Works of Swami Vivekananda Vol. IX, First Edition, Published by Advaita Ashram, 5, Dehi Entally Road, Calcutta 700[...]
કાવ્ય : એવી શક્તિ મને મળો : રવીન્દ્રનાથ ટાગોર
દરરોજ સવારે જ્યારે અંધકારનાં દ્વાર ઊઘડી જાય, ત્યારે અમે તને-મિત્રને-સામે ઊભેલો જોઈએ. સુખનો દિવસ હોય કે દુઃખનો દિવસ હોય કે[...]
યુવ-વિભાગ : ક્વીઝ – રામકૃષ્ણ મિશન : સ્વામી વિમલાત્માનંદ
૧. શ્રીરામકૃષ્ણ નિર્દેશ અનુસાર વ્રત પૂરું કરતાં સંઘ સ્થાપીને કામ કરવાનો વિચાર ક્યારે સ્વામી વિવેકાનંદ પાસેથી ખુલ્લી રીતે જાણવા મળેલો?[...]
આનંદ – બ્રહ્મ : સંકલન
‘તૈત્તિરીયોપનિષદ’માં ભૃગુવલ્લીમાં કહ્યું છે - आनन्दो ब्रह्मेति व्यजानात् ‘આનંદ જ બ્રહ્મ છે.’ - એવું (ભૃગુએ પોતાના પિતા વરુણના ઉપદેશ પર[...]




