મુલાકાત : સુપ્રસિદ્ધ મનોવૈજ્ઞાનિક પ્રૉ. સી. જી. યુંગ સાથે એક સાંજ : સ્વામી પવિત્રાનંદ
બ્રહ્મલીન સ્વામી પવિત્રાનંદજી રામકૃષ્ણ મઠ અને મિશનના એક વરિષ્ઠ સંન્યાસી હતા. – સં. તે દિવસે સાંજે હું પ્રૉફેસર યુંગની સાથે[...]
મનોવિજ્ઞાન : અભ્યાસ યોગ : સ્વામી વિરજાનંદ
શ્રીમત્ સ્વામી વિરજાનંદજી મહારાજ (૧૮૭૫-૧૯૫૧) સમસ્ત રામકૃષ્ણ મઠ અને મિશનના છઠ્ઠા પરમાધ્યક્ષ હતા. તેમણે શ્રીમા શારદાદેવી પાસેથી મંત્રદીક્ષા અને સ્વામી[...]
સાંપ્રત-સમાજ : અમેરિકામાં આધ્યાત્મિક દારિદ્રય નિવારણ : પ્રવ્રાજિકા વ્રજપ્રાણા
શાળાઓ, કૉલેજો, હૉસ્પિટલોનું સંચાલન, કુદરતી આફતોને સમયે રાહતનું આયોજન જેવી રામકૃષ્ણ મિશનની ભારતમાંની પ્રવૃત્તિઓ આવશ્યક અને ‘દેખાય તેવી’ છે. પણ[...]
આત્મ-વિકાસ : આગળ ચાલો : સ્વામી આત્મસ્થાનંદ
શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષ છે. - સં. આપણું જીવન હંમેશાં પ્રગતિશીલ રહેવું જોઈએ.[...]
પ્રાસંગિક : શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનની ભૂમિકા અને કાર્યો
રામકૃષ્ણ મિશન શતાબ્દી પ્રસંગે શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ છે. ભારતીય વિદ્યા ભવન દ્વારા પ્રકાશિત તેમનું[...]
સંસ્મરણ : શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્યો : સ્વામી ભૂતેશાનંદ
અમેરિકામાં શારદા કૉન્વૅન્ટ, સાન્તા બાર્બરામાં ૧૯ ઑગસ્ટ ૧૯૮૮ના રોજ, તેમ જ સાન્ડિયાગોમાં ૨૩ ઑગસ્ટ, ૧૯૮૮ના રોજ આપેલ વાર્તાલાપને આધારે. સ્વામી[...]
સમન્વય : બધા ધર્મોની એકતા : શ્રીરામકૃષ્ણ પરમહંસ
૧. જેમ ગૅસનો પ્રકાશ એક ઠેકાણેથી આવીને ગામમાં જુદે જુદે ઠેકાણે જુદા જુદા રૂપમાં મળે છે તેમ જુદા જુદા દેશ[...]
સંપાદકીય : જય છે જ નિશ્ચિત : સ્વામી નિખિલેશ્વરાનંદ
રાજદરબારમાં નૃત્ય ચાલી રહ્યું છે. રાજા સિંહાસન પર બેઠો ‘વાહ વાહ’ કરી રહ્યો છે પણ પુરસ્કાર દેવાનું નામ પણ લેતો[...]
વિવેકવાણી : ભારતનું ઉત્થાન : સ્વામી વિવેકાનંદ
શું ભારત મરી જશે? તો પછી સમગ્ર જગતમાંથી બધી આધ્યાત્મિકતા મરી પરવારશે, બધી નૈતિક પરિપૂર્ણતા લુપ્ત થઈ જશે, ધર્મ માટેની[...]
દિવ્યવાણી
भगवद्गीता किंचिदधीता गंगाजललवकणिका पीता । सकृदपि यस्य मुरारिसमर्चा तस्य यमः किं कुरुते चर्चाम् ।। अंग गलितं पलितं मुण्डं दशनविहीनं जातं[...]
સંકલન : પ્રતિભાવો
‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના દરેક અંક સંપૂર્ણ. . . સંપૂર્ણ હોય છે. કોનાં વખાણ કરવાં. બધા જ કોલમમાં જીવનમાં કંઇકને કંઇક ઉતારવા[...]
સમાચાર દર્શન
પોરબંદરમાં સ્વામી વિવેકાનંદજીની કાંસ્ય પ્રતિમાની પ્રતિષ્ઠા પોરબંદરમાં જે ભોજેશ્વર બંગલામાં સ્વામી વિવેકાનંદજીએ લાગલગાટ ચાર માસથી વધુ નિવાસ કર્યો હતો તે[...]
બાળ-વિભાગ : કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી : સંકલન
એક ગરીબ માણસ હતો. એને ધનની જરૂર હતી. એણે સાંભળ્યું હતું કે ભૂતને જો વશ કર્યું હોય, તો એને ધન[...]
પુસ્તક-સમીક્ષા : પથદર્શક પયગમ્બર – વિવેકાનંદ : ક્રાંતિકુમાર જોશી
પ્રકાશક : સ્વામી જિતાત્માનંદ, અધ્યક્ષ, શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ, મૂલ્ય રૂ. ૬-૦૦. શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ, એટલે અનેકવિધ પ્રવૃત્તિઓનું ધામ. લેખન અને[...]
સંકલન : મધુ-સંચય
ભારતરત્ન અબ્દુલ કલામ વિજ્ઞાનના ક્ષેત્રે ભૌતિકવિજ્ઞાની સર સી.વી. રામન પછી ડૉ. એ. પી. જે. અબ્દુલ કલામને ‘ભારતરત્ન‘ના ઈલ્કાબથી નવાજવામાં આવ્યા[...]
સંકલન : આનંદ-બ્રહ્મ : શ્રીરામકૃષ્ણદેવની વિનોદપ્રિયતા
‘તૈત્તિરીયોપનિષદ’માં ભૃગુવલ્લીમાં કહ્યું છે - आनन्दो ब्रह्मेति व्यजानात् ‘આનંદ જ બ્રહ્મ છે.’ - એવું (ભૃગુએ પોતાના પિતા વરુણના ઉપદેશ પર[...]
અધ્યાત્મ : શ્રીરામકૃષ્ણ ઉપદેશામૃત : ઉશનસ્
સુપ્રસિદ્ધ કવિ શ્રી ઉશનસે શ્રીરામકૃષ્ણદેવના ઉપદેશોમાંથી પ્રેરણા પ્રાપ્ત કરી પદ્યમાં એક ગ્રંથ લખ્યો છે જે હજુ અપ્રકાશિત છે. આ ગ્રંથની[...]
મનોવિજ્ઞાન : એકાગ્રતા અને ધ્યાનનું મનોવિજ્ઞાન : સ્વામી અખિલાનંદ
બ્રહ્મલીન સ્વામી અખિલાનંદજી (૧૯૨૬-૧૯૬૨) રામકૃષ્ણ સંઘના સંન્યાસી હતા. શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય સ્વામી બ્રહ્માનંદજી મહારાજ પાસેથી મંત્ર દીક્ષા થયા પછી તેમને[...]
કાવ્ય : વીરમૂર્તિ વિવવેકાનંદ : મનોહર દેસાઈ
સાગર ત્રિભેટે ભારતી-તીર્થ-તીરે જળની ઝાપટ ઝીલતાં લોઢ લોઢ પડછંદે : અડીખમ એકલ ખડકે વજ્રમૂર્તિ શો ઊભો એક સંન્યાસી યુગયુગ ચિરપ્રવાસી[...]
કાવ્ય-મંજરી : પરમહંસ શ્રીરામકૃષ્ણદેવને વંદના : અજાતશત્રુ
પરમહંસ શ્રીરામકૃષ્ણદેવને વંદના વેરી વિનાનું કોઈ દિલ દેખું તો, મારા હૈયાનું આસન ઢાળું રે. મુજ આંખોનું અમૃત વહાવી, પાય એના[...]
કાવ્ય-મંજરી : હે પ્રભુ! : રતુભાઈ દેસાઈ
કાળે કરી તું મને ભલે અપંગ બનાવે, પરંતુ મારા હૃદયને તો અભંગ જ રાખજે. અપંગ શરીરમાં, અભંગ અખંડ ચિત્ત, એ[...]
સાધના : શાંતિ તત્કાળ તમારી સાથે છે : થીચ નૅત્ હૅન
થીચ નૅત્ હૅન (Thich Nhat Hanh) વિયેતનામી ઝેન ગુરુ, કવિ અને શાંતિ - પ્રચારક છે. તેઓ પચાસ વર્ષો કરતાં વધુ[...]
પ્રાસંગિક : અમૃતકથાશિલ્પી શ્રીરામકૃષ્ણ : સ્વામી લોકેશ્વરાનંદ
શ્રીરામકૃષ્ણદેવની જન્મતિથિ (૨૮-૨-૯૮) પ્રસંગે સ્વામી લોકેશ્વરાનંદજી મહારાજ રામકૃષ્ણ સંઘના વરિષ્ટ સંન્યાસી છે અને રામકૃષ્ણ મિશન ઈન્સ્ટિટ્યૂટ ઑફ કલ્ચર, કલકત્તાના સેક્રેટરી[...]
સંસ્મરણ : શ્રીરામકૃષ્ણના અંતરંગ શિષ્યો : સ્વામી ભૂતેશાનંદ
અમેરિકામાં શારદા કૉન્વેન્ટ, સાન્તા બાર્બરામાં ૧૯ ઑગસ્ટ ૧૯૮૮ના રોજ, તેમ જ સાન્ડીયાગોમાં ૨૩ ઑગસ્ટ, ૧૯૮૮ના રોજ આપેલ વાર્તાલાપને આધારે. સ્વામી[...]
સંપાદકીય : નમો નમો પ્રભુ વાક્ય મનાતીત… : સ્વામી નિખિલેશ્વરાનંદ
૨૨મી ફેબ્રુઆરી ૧૮૯૮. પાવનસલિલા ગંગાને કાંઠે શ્રી નીલાંબર મુખર્જીના બગીચામાં અવસ્થિત મઠમાં શ્રીરામકૃષ્ણદેવની જન્મતિથિ હર્ષોલ્લાસથી ઉજવાઈ રહી હતી. આરતી વખતે[...]




