આપના મિત્રો સાથે શેર કરો

Article Search2025-07-27T08:31:26+00:00

મુલાકાત : સુપ્રસિદ્ધ મનોવૈજ્ઞાનિક પ્રૉ. સી. જી. યુંગ સાથે એક સાંજ : સ્વામી પવિત્રાનંદ

March 1, 1998|Categories: Pavitrananda Swami|Tags: , , |

બ્રહ્મલીન સ્વામી પવિત્રાનંદજી રામકૃષ્ણ મઠ અને મિશનના એક વરિષ્ઠ સંન્યાસી હતા. – સં. તે દિવસે સાંજે હું પ્રૉફેસર યુંગની સાથે[...]

મનોવિજ્ઞાન : અભ્યાસ યોગ : સ્વામી વિરજાનંદ

March 1, 1998|Categories: Virajananda Swami|Tags: , , |

શ્રીમત્ સ્વામી વિરજાનંદજી મહારાજ (૧૮૭૫-૧૯૫૧) સમસ્ત રામકૃષ્ણ મઠ અને મિશનના છઠ્ઠા પરમાધ્યક્ષ હતા. તેમણે શ્રીમા શારદાદેવી પાસેથી મંત્રદીક્ષા અને સ્વામી[...]

સાંપ્રત-સમાજ : અમેરિકામાં આધ્યાત્મિક દારિદ્રય નિવારણ : પ્રવ્રાજિકા વ્રજપ્રાણા

March 1, 1998|Categories: Pravrajika Vrajprana|Tags: , , |

શાળાઓ, કૉલેજો, હૉસ્પિટલોનું સંચાલન, કુદરતી આફતોને સમયે રાહતનું આયોજન જેવી રામકૃષ્ણ મિશનની ભારતમાંની પ્રવૃત્તિઓ આવશ્યક અને ‘દેખાય તેવી’ છે. પણ[...]

આત્મ-વિકાસ : આગળ ચાલો : સ્વામી આત્મસ્થાનંદ

March 1, 1998|Categories: Atmasthananda Swami|Tags: , , |

શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષ છે. - સં. આપણું જીવન હંમેશાં પ્રગતિશીલ રહેવું જોઈએ.[...]

પ્રાસંગિક : શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનની ભૂમિકા અને કાર્યો

March 1, 1998|Categories: Ranganathananda Swami|Tags: , , |

રામકૃષ્ણ મિશન શતાબ્દી પ્રસંગે શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ છે. ભારતીય વિદ્યા ભવન દ્વારા પ્રકાશિત તેમનું[...]

સંસ્મરણ : શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્યો : સ્વામી ભૂતેશાનંદ

March 1, 1998|Categories: Bhuteshananda Swami|Tags: , , , , |

અમેરિકામાં શારદા કૉન્વૅન્ટ, સાન્તા બાર્બરામાં ૧૯ ઑગસ્ટ ૧૯૮૮ના રોજ, તેમ જ સાન્ડિયાગોમાં ૨૩ ઑગસ્ટ, ૧૯૮૮ના રોજ આપેલ વાર્તાલાપને આધારે. સ્વામી[...]

સમન્વય : બધા ધર્મોની એકતા : શ્રીરામકૃષ્ણ પરમહંસ

March 1, 1998|Categories: Ramakrishna Dev|Tags: , , , |

૧. જેમ ગૅસનો પ્રકાશ એક ઠેકાણેથી આવીને ગામમાં જુદે જુદે ઠેકાણે જુદા જુદા રૂપમાં મળે છે તેમ જુદા જુદા દેશ[...]

સંપાદકીય : જય છે જ નિશ્ચિત : સ્વામી નિખિલેશ્વરાનંદ

March 1, 1998|Categories: Nikhileswarananda Swami|Tags: , , , |

રાજદરબારમાં નૃત્ય ચાલી રહ્યું છે. રાજા સિંહાસન પર બેઠો ‘વાહ વાહ’ કરી રહ્યો છે પણ પુરસ્કાર દેવાનું નામ પણ લેતો[...]

વિવેકવાણી : ભારતનું ઉત્થાન : સ્વામી વિવેકાનંદ

March 1, 1998|Categories: Vivekananda Swami|Tags: , , |

શું ભારત મરી જશે? તો પછી સમગ્ર જગતમાંથી બધી આધ્યાત્મિકતા મરી પરવારશે, બધી નૈતિક પરિપૂર્ણતા લુપ્ત થઈ જશે, ધર્મ માટેની[...]

દિવ્યવાણી

March 1, 1998|Categories: Sankalan|Tags: , , , |

भगवद्गीता किंचिदधीता गंगाजललवकणिका पीता । सकृदपि यस्य मुरारिसमर्चा तस्य यमः किं कुरुते चर्चाम् ।। अंग गलितं पलितं मुण्डं दशनविहीनं जातं[...]

સંકલન : પ્રતિભાવો

February 1, 1998|Categories: Sankalan|Tags: , , |

‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના દરેક અંક સંપૂર્ણ. . . સંપૂર્ણ હોય છે. કોનાં વખાણ કરવાં. બધા જ કોલમમાં જીવનમાં કંઇકને કંઇક ઉતારવા[...]

સમાચાર દર્શન

February 1, 1998|Categories: Samachar Darshan|Tags: , , |

પોરબંદરમાં સ્વામી વિવેકાનંદજીની કાંસ્ય પ્રતિમાની પ્રતિષ્ઠા પોરબંદરમાં જે ભોજેશ્વર બંગલામાં સ્વામી વિવેકાનંદજીએ લાગલગાટ ચાર માસથી વધુ નિવાસ કર્યો હતો તે[...]

પુસ્તક-સમીક્ષા : પથદર્શક પયગમ્બર – વિવેકાનંદ : ક્રાંતિકુમાર જોશી

February 1, 1998|Categories: Krantikumar Joshi|Tags: , , |

પ્રકાશક : સ્વામી જિતાત્માનંદ, અધ્યક્ષ, શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ, મૂલ્ય રૂ. ૬-૦૦. શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ, એટલે અનેકવિધ પ્રવૃત્તિઓનું ધામ. લેખન અને[...]

સંકલન : મધુ-સંચય

February 1, 1998|Categories: Sankalan|Tags: , , |

ભારતરત્ન અબ્દુલ કલામ વિજ્ઞાનના ક્ષેત્રે ભૌતિકવિજ્ઞાની સર સી.વી. રામન પછી ડૉ. એ. પી. જે. અબ્દુલ કલામને ‘ભારતરત્ન‘ના ઈલ્કાબથી નવાજવામાં આવ્યા[...]

સંકલન : આનંદ-બ્રહ્મ : શ્રીરામકૃષ્ણદેવની વિનોદપ્રિયતા

February 1, 1998|Categories: Sankalan|Tags: , , , |

‘તૈત્તિરીયોપનિષદ’માં ભૃગુવલ્લીમાં કહ્યું છે - आनन्दो ब्रह्मेति व्यजानात् ‘આનંદ જ બ્રહ્મ છે.’ - એવું (ભૃગુએ પોતાના પિતા વરુણના ઉપદેશ પર[...]

અધ્યાત્મ : શ્રીરામકૃષ્ણ ઉપદેશામૃત : ઉશનસ્

February 1, 1998|Categories: Ushanas|Tags: , , , |

સુપ્રસિદ્ધ કવિ શ્રી ઉશનસે શ્રીરામકૃષ્ણદેવના ઉપદેશોમાંથી પ્રેરણા પ્રાપ્ત કરી પદ્યમાં એક ગ્રંથ લખ્યો છે જે હજુ અપ્રકાશિત છે. આ ગ્રંથની[...]

મનોવિજ્ઞાન : એકાગ્રતા અને ધ્યાનનું મનોવિજ્ઞાન : સ્વામી અખિલાનંદ

February 1, 1998|Categories: Akhilananda Swami|Tags: , , , |

બ્રહ્મલીન સ્વામી અખિલાનંદજી (૧૯૨૬-૧૯૬૨) રામકૃષ્ણ સંઘના સંન્યાસી હતા. શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય સ્વામી બ્રહ્માનંદજી મહારાજ પાસેથી મંત્ર દીક્ષા થયા પછી તેમને[...]

કાવ્ય : વીરમૂર્તિ વિવવેકાનંદ : મનોહર દેસાઈ

February 1, 1998|Categories: Manohar Desai|Tags: , , |

સાગર ત્રિભેટે ભારતી-તીર્થ-તીરે જળની ઝાપટ ઝીલતાં લોઢ લોઢ પડછંદે : અડીખમ એકલ ખડકે વજ્રમૂર્તિ શો ઊભો એક સંન્યાસી યુગયુગ ચિરપ્રવાસી[...]

કાવ્ય-મંજરી : પરમહંસ શ્રીરામકૃષ્ણદેવને વંદના : અજાતશત્રુ

February 1, 1998|Categories: Dhairyachandra Buddh|Tags: , , |

પરમહંસ શ્રીરામકૃષ્ણદેવને વંદના વેરી વિનાનું કોઈ દિલ દેખું તો, મારા હૈયાનું આસન ઢાળું રે. મુજ આંખોનું અમૃત વહાવી, પાય એના[...]

પ્રાસંગિક : અમૃતકથાશિલ્પી શ્રીરામકૃષ્ણ : સ્વામી લોકેશ્વરાનંદ

February 1, 1998|Categories: Lokeshwarananda Swami|Tags: , , , |

શ્રીરામકૃષ્ણદેવની જન્મતિથિ (૨૮-૨-૯૮) પ્રસંગે સ્વામી લોકેશ્વરાનંદજી મહારાજ રામકૃષ્ણ સંઘના વરિષ્ટ સંન્યાસી છે અને રામકૃષ્ણ મિશન ઈન્સ્ટિટ્યૂટ ઑફ કલ્ચર, કલકત્તાના સેક્રેટરી[...]

સંસ્મરણ : શ્રીરામકૃષ્ણના અંતરંગ શિષ્યો : સ્વામી ભૂતેશાનંદ

February 1, 1998|Categories: Bhuteshananda Swami|Tags: , , , , |

અમેરિકામાં શારદા કૉન્વેન્ટ, સાન્તા બાર્બરામાં ૧૯ ઑગસ્ટ ૧૯૮૮ના રોજ, તેમ જ સાન્ડીયાગોમાં ૨૩ ઑગસ્ટ, ૧૯૮૮ના રોજ આપેલ વાર્તાલાપને આધારે. સ્વામી[...]

સંપાદકીય : નમો નમો પ્રભુ વાક્ય મનાતીત… : સ્વામી નિખિલેશ્વરાનંદ

February 1, 1998|Categories: Nikhileswarananda Swami|Tags: , , , |

૨૨મી ફેબ્રુઆરી ૧૮૯૮. પાવનસલિલા ગંગાને કાંઠે શ્રી નીલાંબર મુખર્જીના બગીચામાં અવસ્થિત મઠમાં શ્રીરામકૃષ્ણદેવની જન્મતિથિ હર્ષોલ્લાસથી ઉજવાઈ રહી હતી. આરતી વખતે[...]

Title

Go to Top