ચરિત્ર-કથા : ‘તું છે કલગી શાકની વેલ’ : જ્યોતિબહેન થાનકી
(લક્ષ્મીદીદીના જીવન પ્રસંગો) (ગતાંકથી ચાલુ) તે દિવસે શ્રીરામકૃષ્ણની તબિયત ખૂબજ અસ્વસ્થ હતી. તેઓ પથારીમાં ઓશીકાને અઢેલીને બેઠા હતા. સર્વત્ર શાંતિ[...]
મૅનૅજમૅન્ટ : મૅનેજમૅન્ટ અને ઉપનિષદો : સ્વામી જિતાત્માનંદ
અમદાવાદ મૅનૅજમૅન્ટ એસોસિએશનના ઉપક્રમે અંગ્રેજીમાં આપેલ આ વ્યાખ્યાનનો સારસંક્ષેપ શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રીએ કર્યો છે. -સં. આજથી સો વરસ પહેલાં[...]
સંસ્મરણ : શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્યો : સ્વામી રંગનાથાનંદ
રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજે ૧૯૯૫ની નવેમ્બરની ૧૮મી ને રવિવારે બેલુર મઠમાં સાધુઓ સમક્ષ આપેલા પ્રવચનનું[...]
પ્રાસંગિક : સેવા-ધર્મ : સ્વામી ભૂતેશાનંદ
(રામકૃષ્ણ મિશન શતાબ્દી પ્રસંગે) રામકૃષ્ણ મિશન શતાબ્દીની ઉજવણીના ભાગરૂપે યોજાયેલ અખિલ ભારતીય ભક્ત-સમ્મેલનમાં ઉપસ્થિત લગભગ બાર હજાર પ્રતિનિધિઓને રામકૃષ્ણ મઠ[...]
સંપાદકીય : અમૃતની શોધમાં : સ્વામી નિખિલેશ્વરાનંદ
તાજેતરમાં આ સદીનો અંતિમ મહાકુંભમેળો હરિદ્વારમાં યોજાઈ ગયો, જેમાં એક કરોડથી વધુ લોકો દેશ-વિદેશથી આવ્યા હતા. ઉત્તર પ્રદેશ સરકારે આ[...]
વિવેકવાણી : ભારતનો કલ્યાણપથ : સ્વામી વિવેકાનંદ
મારો દાવો છે કે હિંદુ સમાજને સુધારવા માટે ધર્મના વિનાશની આવશ્યકતા છે જ નહિ, અને સમાજની આવી સ્થિતિનું કારણ ધર્મ[...]
દિવ્યવાણી
अविनयमपनय विष्णो दमय मनः शमय विषयमृगतृष्णाम् । भूतदयां विस्तारय तारय संसारसागरतः ॥ सत्यपि भेदापगमे नाथ तवाहं न मामकीनस्त्वम् । सामुद्रो[...]
પ્રતિભાવો : સંકલન
‘સંપાદકીય’માં આ વખતે આપે નવો ચીલો ચાતર્યો છે. વાંચી ખૂબ આનંદ થયો. તો ભૂતેશાનંદજી મહારાજના લેખનો શાસ્ત્રીજીનો અનુવાદ પણ સુંદર[...]
બાળ-વિભાગ : દેવર્ષિ નારદ અને માયા : સંકલન
દેવર્ષિ નારદ નામના પ્રભુના ભક્ત, શાસ્ત્રોના જાણકાર મહાન ઋષિ હતા. વાંચતાં વાંચતાં ‘માયા’ એ શબ્દ આવ્યો; એનો અર્થ સમજાતો નહોતો.[...]
પુસ્તક સમીક્ષા : સંકલન
સંધિસૂત્રોનું સુખબોધક સંકલન સંહિતાયામ્ - (A book on paniniya Rules of Sandhi) લેખક અને પ્રકાશક : શ્રીમતી શાન્તિ દીધે; ‘દિલખુશ’,[...]
કાવ્ય : એંધાણી : શૈલેષ ટેવાણી
ઇશ્વર તારી એક મેં નોંધી સાવ સહેલી એંધાણી, આ હવા જે ગાતી રહેતી ઝરમર ઝરમર જાણી જાણી. નામ લખું તો[...]
કાવ્ય : ગીત : રમેશ પારેખ
ઝાડ પોતાના પાંદડાને પૂછે : તને આંસુ આવે તો કોણ લૂછે? પાન ઝીણકોક ખોંખારો ખાતું સોયઝાટકી ટટાર થઇ જાતું કહે[...]
સંસ્થા-પરિચય : વેસ્ટર્ન વૉશિંગ્ટનની વેદાન્ત સોસાયટી : સંકલન
આ કેન્દ્રના સ્થાપક સ્વામી વિવિદિશાનંદજી ૧૯૩૮માં સિઆટલમાં ગયા અને ત્યાં વ્યાખ્યાન, પરિચર્ચા, માર્ગદર્શન વર્ગોનું સંચાલન કરતા. એક નાના પણ ભાવભક્તિવાળા[...]
આનંદ-બ્રહ્મ : સંકલન
‘તૈત્તિરીયોપનિષદ’માં ભૃગુવૃલ્લીમાં કહ્યું છે - आनन्दो ब्रह्मेति व्यजानात् ‘આનંદ જ બ્રહ્મ છે.’ - એવું (ભૃગુએ પોતાના પિતા વરુણના ઉપદેશ પર[...]
સાંપ્રત- સમાજ : આવશ્યકતા છે દેશભક્તિની : કિરણ બેદી
મૅગસૅસે ઍવૉર્ડ પ્રાપ્ત કરનાર ભારતનાં પ્રથમ મહિલા આઈ.પી.ઍસ. ઑફિસર ડૉ. કિરણ બેદીએ ૧૧મી જાન્યુઆરી ૧૯૯૮ના રોજ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં મોટી[...]
સાધના : જીવન – એક યાત્રા : સ્વામી સત્યરૂપાનંદ
(ગતાંકથી ચાલુ) આપણી યાત્રાની દિશા અવળી ક્યારે થઈ જાય છે? આ ભૂલ આપણે ક્યારે કરીએ છીએ? મનુષ્ય - શરીર એટલા[...]
ચરિત્ર-કથા : “તું છે કલગી શાકની વેલ” : જ્યોતિબહેન થાનકી
(લક્ષ્મીદીદીના જીવન પ્રસંગો) (ગતાંકથી ચાલુ) જ્યારે શ્રીરામકૃષ્ણના ઓરડામાં સંકીર્તન ચાલતું ત્યારે તેઓ નોબતખાનાનો દરવાજો ખુલ્લો રખાવતા અને કહેતા કે ભક્તિ[...]
પ્રાસંગિક : ભગવાન બુદ્ધના ઉપદેશો : સંકલન
સાધકને પોતા કરતાં ઉત્તમ કે પોતાની સમાન સહચરસાથી ન મળે, તો તેણે દૃઢપણે એકલા જ જીવન વિતાવવું; પરંતુ મૂઢ મનુષ્યોને[...]
અહેવાલ : એક ઐતિહાસિક ભક્ત-સંમેલન : સ્વામી સુનિર્મલાનંદ
રામકૃષ્ણ મિશન શતાબ્દીની ઉજવણીના ભાગરૂપે તા.૭ અને ૮ ફેબ્રુઆરી ’૯૮ના રોજ યોજાયેલા ઐતિહાસિક ભક્ત-સંમેલનનો રસપ્રદ અહેવાલ રામકૃષ્ણ સંઘના સંન્યાસી સ્વામી[...]
પ્રાસંગિક : વૈશ્વિક ચેતનાની સેવામાં સમર્પિત થઇ જઇએ : સ્વામી આત્મસ્થાનંદ
રામકૃષ્ણ મિશન શતાબ્દી સમારોહ પ્રસંગે ૭મી ફેબ્રુઆરી, ૧૯૯૮ના રોજ બેલુર મઠ ખાતે યોજાયેલ અખિલ ભારતીય ભક્ત સંમેલનમાં ઉદ્ઘાટન સમયે રામકૃષ્ણ[...]
મધુ-સંચય : સંકલન
“પરમ - ૧૦૦૦૦” સુપર કૉમ્પ્યુટર બનાવીને ભારતે અમેરિકા-જાપાનની બરોબરી કરી લીધી ભારતે એશિયાનું સૌથી મોટું સુપર કૉમ્પ્યુટર પરમ - ૧૦૦૦૦નું[...]
પ્રાસંગિક : અભિનવ યુગનું સર્જન : સ્વામી ભૂતેશાનંદ
પ્રાસંગિક રામકૃષ્ણ મિશન શતાબ્દી પ્રસંગે રામકૃષ્ણ મિશનની શતાબ્દીની ઉજવણીના ભાગરૂપે ૭મી ફેબ્રુઆરી, ૧૯૯૮ના દિને બેલુર મઠમાં મળેલ અખિલ ભારતીય ભક્ત-[...]
સંપાદકીય : એક હસ્તી, એક અસ્તિત્વ : સ્વામી નિખિલેશ્વરાનંદ
(ભગવાન બુદ્ધ અને સ્વામી વિવેકાનંદજીની સામ્યતા) આ વર્ષે ૧૧મી મેના દિવસે સર્વત્ર બુદ્ધપૂર્ણિમા ઉજવાશે. સ્વાભાવિક રીતે જ આ પ્રસંગે ભગવાન[...]
વિવેકવાણી : ભારતનું પ્રાણકેન્દ્ર – ધર્મ : સ્વામી વિવેકાનંદ
સારા માટે કહો કે નરસા માટે કહો, આપણી પ્રાણદાયક શક્તિ તો આપણા ધર્મમાં જ કેન્દ્રિત થઇને રહે છે. તમે એમાં[...]
દિવ્યવાણી
मूढ जहीहि धनागमतृष्णां कुरु सद्बुद्धिं मनसि वितृष्णाम् । यल्लभसे निजकर्मोपात्तं वित्तं तेन विनोदय चित्तम् ॥ अर्थमनर्थं भावय नित्यं नास्ति ततः[...]




