શ્રીરામકૃષ્ણ અને વિવેકાનંદનું મૂલ્ય-સાતત્ય : રિચાર્ડ. બી. એરિક્સન
અહીં આપેલા લેખમાં, ન્યુ જર્સીના મિ. એરિક્સન નિખાલસપણે અને ભાવપૂર્વક શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદના ઉપદેશમાંથી પોતાને પ્રાપ્ત થયેલા ઊંડા અંગત[...]
કાવ્ય : સેવામંત્ર : ભાનુપ્રસાદ પંડ્યા
‘આકાશ વાયુ, જળ, આભઅગ્નિ, એ પંચભૂતથકી દેહ અહીં રચાયો. આ સૃષ્ટિના સકલ તત્ત્વથી જે નભે છે, તે માત્ર સ્વાર્થ-સુખ કાજ[...]
સેવા વ્યક્તિની : ભક્તિ સમાજની : વિનોબા ભાવે
વીસ વરસથી મેં સાર્વજનિક કામ જ કર્યું છે. વિદ્યાર્થી અવસ્થામાં હતો ત્યારે પણ મારી પ્રવૃત્તિ સાર્વજનિક સેવાની જ હતી. એમ[...]
યુવાનો અને સેવા : મહાત્મા ગાંધી
તમે સૌ જાણતા હશો કે હિંદુસ્તાનના યુવકો સાથે મારો – લગભગ ખાનગી કહી શકાય એવો - સંબંધ છે. મારા જાહેર[...]
કાવ્ય : ભજો તેને : સ્વામી વિવેકાનંદ
વસે છે જે તારી ભીતર વળી તે બ્હાર પણ છે, કરે ક્રિયાઓ જે સકલ કરથી ને ચરણથી - ચલે જેની[...]
સ્વામી વિવેકાનંદનો સેવાધર્મ અને ભારતમાં તબીબી સેવા : સ્વામી ભૂતેશાનંદ
૨૩મી ઑગસ્ટ, ૧૯૮૮ને દિને, રામકૃષ્ણ મઠ અને મિશનના તે સમયના ઉપાધ્યક્ષ અને પછીથી રામકૃષ્ણ મઠ અને મિશનના બારમા પરમાધ્યક્ષ શ્રીમત્[...]
કર્મયોગ અને સેવાયોગ : સ્વામી ગંભીરાનંદ
સ્વામી ગંભીરાનંદજી મહારાજ રામકૃષ્ઠ મઠ અને મિશનના અગિયારમા પરમાધ્યક્ષ હતા. – સં. શ્રીરામકૃષ્ણના સેવાના આદર્શને સમજવા માટે આપણે ‘સેવા’, અર્થાત્[...]
કાવ્ય : જીવન અંજલિ થાજો : કરસનદાસ માણેક
જીવન અંજલિ થાજો, મારું જીવન અંજલિ થાજો! ભૂખ્યાં કાજે ભોજન બનજો, તપસ્યાનું જળ થાજો; દીન દુખિયાંનાં આંસુ લો’તાં અંતર કદી[...]
કાવ્ય : શાશ્વત જીવન : સંત ફ્રાન્સિસ
હે પરમાત્મા, મને તારી શાંતિનું વાહન બનાવ. જ્યાં ધિક્કાર છે ત્યાં હું પ્રેમ વાવું જ્યાં ઘાવ થયો છે ત્યાં ક્ષમા[...]
માનવરૂપી ઈશ્વરની સેવા : સ્વામી વીરેશ્વરાનંદ
૧ જાન્યુઆરી ૧૯૭૯ના રોજ શ્રીરામકૃષ્ણ મિશન સેવા પ્રતિષ્ઠાન કલકત્તાના ‘ઈન્ટેસિવ કેય્ર યુનિટ’ના ઉદ્ઘાટન પ્રસંગે રામકૃષ્ણ મઠ અને મિશનના દશમા પરમાધ્યક્ષ[...]
રામકૃષ્ણ મિશનનો સેવાનો આદર્શ અને શાસ્ત્રો : સ્વામી યતીશ્વરાનંદ
પ્રસ્તુત લેખ સને ૧૯૨૬માં બેલુર મઠમાં યોજેલ રામકૃષ્ણ મઠના પ્રથમ સમ્મેલન વખતે વાંચવામાં આવ્યો હતો. તેમજ એના વિસ્તૃત અહેવાલમાં પ્રકટ[...]
સ્વામી વિવેકાનંદના સેવાના સિદ્ધાંતનું ઉગમસ્થાન : સ્વામી અશોકાનંદ
‘સેવાનું ઉગમસ્થાન’ એ આપણી ચર્ચાનો વિષય નથી પરંતુ ‘સેવાના સિદ્ધાંતનું ઉગમસ્થાન’ એ વિશેની આપણી ચર્ચા છે. બંને બાબત તદ્દન ભિન્ન[...]
શ્રીરામકૃષ્ણદેવ અને સેવાધર્મ : સ્વામી શિવાનંદ
સ્વામી શિવાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના બીજા પરમાધ્યક્ષ હતા. – સં. ઈ.સ.૧૮૮૦ અથવા ૧૮૮૧માં શ્રીરામકૃષ્ણનું નામ સાંભળવા મળતાં હું[...]
કાવ્ય : તારે સથવારે : ઉશનસ્
(ગીતિ) ઘરની બ્હાર મૂક્યો પગ મેં તેં કર પકડી લીધો મારો, અવ મારે શી ખોજ પંથની, તારો જ્યાં સથવારો? અવ[...]
ટ્રસ્ટીશીપ મૅનેજમૅન્ટ વિશેના મારા અનુભવો : કાંતિસેન શ્રોફ
ગાંધીજીએ ટ્રસ્ટીશીપ મૅનેજમૅન્ટની વાત કરી હતી. તેના મૂળમાં ઋષિઓની અનુભૂતિઓ રહેલ છે. ‘ઈશાવાસ્યમ્ ઈદમ્ સર્વમ્’ જેવા વિચારોનું પ્રવર્તમાન પરિસ્થિતિમાં આચરણ[...]
કાવ્યાસ્વાદ : કાલી માતા : દુષ્યંત પંડ્યા
કાકાસાહેબ કાલેલકર પણ જે કાવ્યને સમજવું દુષ્કર માનતા હતા તે ઉગ્રભવ્ય કાવ્યનો આસ્વાદ શ્રીદુષ્યંતભાઈ પંડ્યા પોતાની લાક્ષણિક શૈલીમાં રજૂ કરે[...]
શ્રીરામકૃષ્ણદેવના દર્શનની વિશિષ્ટતા : કેશવલાલ વિ. શાસ્ત્રી
સામાન્ય રીતે દર્શન’ના પ્રતિપાદ્ય ઘટકોમાં આ ચાર વિષયો આવે છે : (૧) પરમ સત્ (૨) વિશ્વ (૩) જીવ (૪) એમનો[...]
‘પોકાર આવ્યો’ : જ્યોતિબહેન થાનકી
(ભગિની નિવેદિતાની સેવાસાધના) સુપ્રસિદ્ધ લેખિકા શ્રી જ્યોતિબહેન થાનકીએ આ ‘સેવા વિશેષાંક’ માટે વિશેષરૂપે લખેલ લેખ વાચકોના લાભાર્થે પ્રસ્તુત કરતાં અમે[...]
મારા સેવાયજ્ઞમાં સ્વામી વિવેકાનંદનું પ્રદાન : અણ્ણા હજારે
પ્રખ્યાત સમાજસેવક શ્રી અણ્ણાસાહેબ હઝારેએ પોતાની અનન્ય સેવા દ્વારા સ્વામી વિવેકાનંદ સેવા પુરસ્કાર, વૃક્ષમિત્ર પુરસ્કાર, પદ્મભૂષણ વગેરે અનેક પુરસ્કારો મેળવ્યા[...]
‘વિચારો વૈશ્વિક દૈષ્ટિએ અને કાર્ય કરો સ્થાનિક દૃષ્ટિએ’ : વિમલા ઠકાર
બધી શક્તિઓનો મૂળ સ્રોત પરમાત્માની, પ્રભુની સત્તા છે. આપણા એ પરમાત્મા કોણ છે? ક્યાં છે? ક્યા મંદિર - મસ્જિદમાં છે?[...]
ભાવિ પેઢીઓ પ્રત્યેનું કર્તવ્ય : યશવંત શુક્લ
ધરતી ઉપર આજે ૫ અબજ ૩૦ કરોડની વસ્તી થઈ ગઈ છે. આવતાં ૬૦ વર્ષમાં આ વસ્તી બેવડાશે એટલે કે લગભગ[...]
સ્વામી વિવેકાનંદનો સેવાનો આદર્શ : સ્વામી આત્મસ્થાનંદ
શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષ છે. – સં. ‘ભવિષ્યના, મારા વહાલા સુધારકો, દેશભક્તો, તમને[...]
શ્રીમદ્ ભાગવતનો કેન્દ્રવર્તી વિષય : સ્વામી રંગનાથાનંદ
શ્રીરામકૃષ્ણ મિશનના ઈન્સ્ટિટ્યુટ ઑફ કલ્ચર, કલકત્તામાં એપ્રિલ ૧૯૯૭ ના રોજ આપેલ વાર્તાલાપના કેસેટમાં કરેલ રેકોર્ડીંગ ઉપરથી તૈયાર કરવામાં આવેલ આ[...]
સંપાદકીય : આધુનિક માનવ અને સેવાયોગ : સ્વામી નિખિલેશ્વરાનંદ
જો કુછ હૈ સો તૂ હી હૈ શ્રીરામકૃષ્ણદેવ કલકત્તામાં કાશીપુરના બગીચામાં કૅન્સરની સારવાર લઈ રહ્યા હતા. નરેન્દ્રનાથ, જેઓ પછીથી સ્વામી[...]
વિવેકવાણી : સેવા એ જ ઉપાસના : સ્વામી વિવેકાનંદ
ફરી એક વાર હું તમને કહું કે તમારે પવિત્ર રહેવું જોઈએ અને જે કોઈ તમારી પાસે આવે તેને યથાશક્તિ મદદ[...]




