સંસ્મરણો : સ્રોત ભણી પાછા : રોઝિના ફાફ
પાછલાં ૩૦ કરતાં વધારે વર્ષોથી ખ્રિસ્તી વેદાંતી લંડનનાં શ્રીમતી ફાફ શ્રીરામકૃષ્ણ નિકટ કેવી રીતે આવ્યાં - બહેતર તો ઠાકુરે તેમને[...]
વાર્તાલાપ : શ્રી શ્રીમાનાં સંસ્મરણો : ક્ષીરોદબાલા રૉય
અહીં જેમનાં સંસ્મરણો આપેલાં છે તેવાં ક્ષીરોદબાલા રૉય પૂજ્ય શ્રી શ્રીમા શારદામાનાં એ મંત્ર દીક્ષિત શિષ્યા હતાં. મૂળ બંગાળી પુસ્તક[...]
ઉપનિષદામૃત : આધુનિક માનવ માટે ઉપનિષદોનો સંદેશ – 3 : સ્વામી રંગનાથાનંદ
સ્વામી વિવેકાનંદ વિશે રવીન્દ્રનાથ ઠાકુરે આમ કહ્યું છે (પ્રવાસી, વૉ. ૨૮, પૃ. ૨૮૬): ‘આધુનિક કાલે ભારતવર્ષ વિવેકાનન્દ ઈ એકટિ મહત્વાણી[...]
સંપાદકીય : ‘જીવન અને મૃત્યુ -એક ખેલ’ : સ્વામી નિખિલેશ્વરાનંદ
જીવનની સહુથી વધુ નિશ્ચિત અને છતાં અકળ એવી જો કોઈ ઘટના હોય તો તે છે મૃત્યુ. વળી નિશ્ચિત હોવા છતાં[...]
વિવેકવાણી : મહામાનવ : ભગવાન બુદ્ધ : સ્વામી વિવેકાનંદ
ભગવાન બુદ્ધ માનવજાતના ભ્રાતૃભાવના ઉપદેશક હતા. ‘આર્યો કે અનાર્યો, જાતિ કે અજાતિ, સંપ્રદાય કે અસંપ્રદાય, બધાંને ઈશ્વર માટે સમાન હક[...]
શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : માનવી : માનવીનું ભાવિ : શ્રીરામકૃષ્ણદેવ
૧. રાતે આકાશમાં તમને અનેક તારાઓ દેખાય છે પણ, સૂરજ ઊગે પછી એ દેખાતા નથી. તો શું તમે એમ કહેશો[...]
દિવ્યવાણી : સ્વામી તપસ્યાનંદ
न विद्यते यस्य गुणेषु सङ्गो न लिप्यते कर्मशुभा - शुभैर्यः । यस्सर्वभोक्ता-खिलकर्मकर्ता जगद्गुरु-र्भाति स रामकृष्णः ।। ८॥ જેને ન આસક્તિ[...]
શ્રીરામકૃષ્ણ જ્યોતની વર્ણાનુક્રમ સૂચિ : સંકલન
(વર્ષ ૧૦ : એપ્રિલ ૧૯૯૮ થી માર્ચ ૧૯૯૯) (પાના નંબરની સાથે કૌંસમાં અંક નંબર દર્શાવેલા છે.) અધ્યાત્મ - (૧) શ્રીરામકૃષ્ણ[...]
સમાચાર દર્શન : શ્રીરામકૃષ્ણ મિશનનાં રાહત સેવાકાર્યો : સંકલન
પશ્ચિમ બંગાળ ૧. માલદા આશ્રમ દ્વારા ઇંગ્લીશ બજાર, કાલીચાક-૨/૩ એ ત્રણેય તાલુકાના ૭૫૪૦ દરદીઓની ચિકિત્સાસેવા કરવામાં આવી હતી. આ ઉપરાંત[...]
પુસ્તક સમીક્ષા : દુષ્યંત પંડ્યા
[પ્રાર્થના પલ્લવી : કર્તા - રતુભાઈ દેસાઈઃ પરિમલ પ્રકાશન, પાર્વતી, હનુમાન રોડ, વિલેપારલે (પૂર્વ) મુંબઈ – ૫૭; મૂલ્ય : રૂ.[...]
અધ્યાત્મ : શ્રીરામકૃષ્ણ – ગાથા : અક્ષયકુમાર સેન
ભક્ત વંદના મૂળ બંગાળીમાં લખાયેલ શ્રીરામકૃષ્ણદેવના ગૃહસ્થ શિષ્ય શ્રી અક્ષયકુમાર સેન રચિત ‘શ્રીરામકૃષ્ણ પુંથિ’નો બ્રહ્મલીન સ્વામી ચૈતન્યાનંદજી મહારાજે કરેલો ગુજરાતી[...]
આવરણ ચિત્ર ભૂમિકા : ગાયત્રી : સ્વામી જિતાત્માનંદ
ॐ भूर्भुव: स्व:। ॐ तत्सवितुर्वरिण्यं भर्गो देवस्य धीमहि। धियो यो न: प्रचोदयात् ‘ઓમ્, અમે તે સવિતાના વરેણ્ય તેજનું ધ્યાન ધરીએ[...]
પ્રશ્નોત્તરી : પ્રાર્થનાની સાર્થકતા : સંકલન
‘ધ કેન્સસ સીટી સ્ટાર, કેન્સસ સીટી, મિસોરી’ નામના દૈનિકપત્ર દ્વારા જુદા જુદા ધર્મ પાળતા, એક ખ્રિસ્તી, એક હિંદુ અને એક[...]
પ્રાસંગિક : પાક મબલખ છે, મજૂરો થોડા છે : સ્વામી સ્મરણાનંદ
શ્રીરામકૃષ્ણ મિશનનું શતાબ્દિ વર્ષ ૧૯૯૭-૯૮માં ઉજવાઈ ગયું. ધ ઇન્સ્ટિટ્યુટ ઓફ કલ્ચરે એ આખા વર્ષ દરમ્યાન આ ઐતિહાસિક પ્રસંગની ઊજવણી પરિસંવાદો,[...]
સાંપ્રત-સમાજ : આપણા રાષ્ટ્રની આજની આવશ્યક્તા : સ્વામી આત્મસ્થાનંદ
શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણ મઠ-મિશનના ઉપાધ્યક્ષ છે. ૭ ફેબ્રુઆરી ૧૯૯૮ના રોજ બેલુર મઠમાં મળેલા અખિલ ભારતીય ભક્ત સંમેલનમાં તેઓશ્રીએ[...]
ઉપનિષદામૃત : આધુનિક માનવ માટે ઉપનિષદોનો સંદેશ – ૨ : સ્વામી રંગનાથાનંદ
શ્રીરામકૃષ્ણ મઠ-મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજના મૂળ અંગ્રેજી ગ્રંથ ‘The Message of the Upanishads’નો શ્રી દુષ્યંત પંડ્યાએ કરેલો ગુજરાતી[...]
સંપાદકીય : રામભજનનો સાચો અર્થ : સ્વામી નિખિલેશ્વરાનંદ
આજે આપણા દેશમાં આપણે ‘રામરાજ્ય’ સ્થાપવાની ચર્ચા કરી રહ્યા છીએ પણ આપણે એ સમજી લેવું પડશે કે જ્યાં સુધી સૌ[...]
વિવેકવાણી : ભારતનો આદર્શ : શ્રીરામ અને શ્રીસીતા : સ્વામી વિવેકાનંદ
ભારતમાં જેમની સૌથી વિશેષ પૂજા થાય છે તે છે રામ અને કૃષ્ણ. વીરતાના યુગોના પ્રાચીન આદર્શ રૂપ, સત્ય અને ચારિત્ર્યની[...]
દિવ્યવાણી
पापाटवी - प्रदहने हुतभुतक्समानं मोहान्धकार-दलने हरिदश्व - कल्पम् । सन्ताप-नाशनविधौ शरदिन्दुतुल्यं ज्योतिश्चकास्ति किमपि क्षुदिरामगेहे ॥३॥ જે પાપનાં વન દહંત હુતાશ[...]
સમાચાર દર્શન
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં રાષ્ટ્રીય યુવદિન નિમિત્તે યોજાએલ યુવા સંમેલન બે હજાર જેટલાં યુવા ભાઈ બહેનોની ઉપસ્થિતિમાં સ્વામી વિવેકાનંદ જન્મદિન-રાષ્ટ્રીય યુવા[...]
પુસ્તક – સમીક્ષા : શ્રીરામકૃષ્ણ ગુંજન : કેશવલાલ વિ. શાસ્ત્રી
શ્રીરામકૃષ્ણ કર્ણામૃતમ્ : આ કર્ણમધુ૨ કાવ્ય સંસ્કૃત જાણનારાઓ પણ માણી શકે, એનું ગુંજન કરી શકે અને મૂળ સંસ્કૃત શ્લોકોના જેટલી[...]
સંકલન : મધુ-સંચય
Ramkrishna: His Life and Sayings રામકૃષ્ણ : તેમનું જીવન અને ઉપદેશો - ડગમાર બર્નૉર્ફ [૨૧મી, જૂન, ૧૯૯૪ના રોજ, ઈન્ડિજન ઈન્ટરનેશનલ[...]
અધ્યાત્મ : શ્રીરામકૃષ્ણ – ગાથા : શ્રી અક્ષયકુમાર સેન
મૂળ બંગાળીમાં લખાયેલ શ્રીરામકૃષ્ણદેવના ગૃહસ્થ શિષ્ય શ્રી અક્ષયકુમાર સેન રચિત ‘શ્રીરામકૃષ્ણ પુંથિ’નો બ્રહ્મલીન સ્વામી ચૈતન્યાનંદજી મહારાજે કરેલો ગુજરાતી અનુવાદ ભાવિકોના[...]
કાવ્યાસ્વાદ : ઘર : ક્રાન્તિકુમાર જોષી
ઘર એક એવું ઘર મળે આ વિશ્વમાં જ્યાં કશા કારણ વિના પણ જઈ શકું, એક એવું આંગણું કે જ્યાં મને[...]
કાવ્ય : વિકસતા બ્રહ્મના કમળના દર્શને : ઉશનસ્
(પૃથ્વી – સોનેટ) હું દૂર સમયે નિહાળી રહું છું નર્યા વિસ્મયે : અનંતદલ બ્રહ્મનું કમળ ઊઘડે છે ધીમે, દલેથી દલ[...]




