વ્યક્તિત્વ-વિકાસ : મનની એકાગ્રતા અને સમસ્યાઓનો ઉકેલ : સ્વામી જગદાત્માનંદ
બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી યતીશ્વરાનંદજી મહારાજના શિષ્ય સ્વામી જગદાત્માનંદજી સિંગાપોર આશ્રમના અધ્યક્ષ છે. મૂળ કન્નડ ભાષામાં બે ભાગમાં પ્રસિદ્ધ થયેલા ગ્રંથ[...]
જીવન-ચરિત્ર : એ છે જગદંબાની સખી – ૨ : જ્યોતિબહેન થાનકી
રાણીએ પોતાની સંપત્તિનો વહીવટ ને ઉપયોગ એવી કુશળતાપૂર્વક કર્યો કે રાજચંદ્રના મિત્રો આશ્ચર્યચકિત થઈ ગયા. પરંતુ રાણી પોતે આ વિશાળ[...]
વાર્તાલાપ : શ્રી શ્રીમાનાં સંસ્મરણો : ક્ષીરોદબાલા રૉય
મૂળ બંગાળી પુસ્તક ‘શ્રી શ્રીમાયેર કથા’ના અંગ્રેજી અનુવાદ ‘The Gospel of Holy Mother’નો કેટલોક ભાગ ‘શ્રી શ્રીમાતૃચરણે’એ નામે ગુજરાતીમાં પ્રકાશિત[...]
ઉપનિષદામૃત : આધુનિક માનવ માટે ઉપનિષદોનો સંદેશ – ૫ : સ્વામી રંગનાથાનંદ
(ગતાંકથી આગળ) ‘આ જ્ઞાન સ્વામી વિવેકાનંદને જ્ઞાન અને ભક્તિથી વિમુખ નહીં પણ તેમને વ્યક્ત કરતા કર્મના બોધ આપનાર મહાન ગુરુ[...]
સંપાદકીય : ‘ભજન કરો રે મનવા, દિન-રાત’ : સ્વામી નિખિલેશ્વરાનંદ
સ્વામી વિવેકાનંદ જ્યારે શ્રીરામકૃષ્ણદેવને મળવા દક્ષિણેશ્વર આવતા ત્યારે ઘણી વાર તેઓ તેમની પાસે ભજન ગવડાવતા. નરેન્દ્રનાથના મધુર કંઠે ગવાતાં ભજનોથી[...]
વિવેકવાણી : અડગ શ્રદ્ધા અને આદર્શ નિષ્ઠા : સ્વામી વિવેકાનંદ
જે સમાજમાં નૈતિક ઉત્સાહ લગભગ બધો જ મરી પરવાર્યો છે, જે સમાજમાં પોતાના ભાવિ વિકાસની બાબતો પ્રત્યે કેવળ જડતા પ્રવર્તે[...]
શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : માનવીનું સાચું સ્વરૂપ : શ્રીરામકૃષ્ણદેવ
૧૬. એકડાની પાછળ મીંડાં લગાડીને એનું મૂલ્ય ચાહે તેટલું વધારી શકાય છે; પણ એ એકડો ઉડાડી નાખો તો, એ મીંડાંઓની[...]
દિવ્યવાણી : સ્વામી તપસ્યાનંદ
महेशभावस्तव हृद्य एव मनुष्य भावस्तु ततोऽपि हृद्यः । आद्ये गभीरे हृदयं विषक्तं सौम्ये द्वितीये तु मनः प्रलीनम् ॥१४॥ મને ગમે[...]
સંકલન : સમાચાર દર્શન
મહાત્મા ગાંધીની ૧૨૫મી જન્મજયંતીના ઉપલક્ષ્યમાં ૧૯૯૫ના વર્ષથી ગાંધીજીના આદર્શો સાથે વિશ્વના કોઈ પણ દેશમાં શાંતિ, અહિંસાને માર્ગે ચાલીને નિઃસ્વાર્થભાવે સમાજના[...]
અધ્યાત્મ : શ્રીરામકૃષ્ણ ગાથા : અક્ષયકુમાર સેન
શ્રીરામકૃષ્ણ - પુરાણ (ગતાંકથી આગળ) ગર્ભાવસ્થા કેરી કથા સુંદર ભારતી; આઈ દેખે ઘણાં દેવદેવીની મૂરતિ. ત્રણ ચાર માસ તણો થયો[...]
સ્વાસ્થ્ય : સાગર તરફ જુઓ : સ્વામી ત્યાગાનંદ
સ્વામી ત્યાગાનંદજી રામકૃષ્ણ મઠ, મદ્રાસ દ્વારા પ્રકાશિત થતી અંગ્રેજી માસિક પત્રિકા ‘વેદાંતકેસરી’ના સંપાદક હતા. હવે તેઓ વેદાંત સોસાયટી, બોસ્ટનમાં સહાયક[...]
યુવ-વિભાગ : નવેસરથી ચારિત્ર્ય-ઘડતર તરફ : સ્ટેફન કોવી
લેખકના ‘ધ સેવન હેબિટ્સ ઓફ હાઈલી ઈફેક્ટિવ પીપલ’નામના પુસ્તકનો મૌલિક અનુવાદ શ્રી સંજીવ શાહે ‘મહાન હૃદયનો સારેગમપનિ’ નામે કર્યો છે,[...]
જીવન ચરિત્ર : એ છે જગદંબાની સખી : જ્યોતિબહેન થાનકી
‘અરે, રાજચંદ્ર જુઓ તો ખરા, સામે ઘાટ પર કેવી લાવણ્યમયી કન્યા આવી રહી છે. જાણે કોઈ દેવકન્યા ગંગામાં સ્નાન કરવા[...]
પ્રાસંગિક : યુગપ્રવર્તક શંકરાચાર્ય : સ્વામી જિતાત્માનંદ
ઉત્તુંગ હિમાલયની તપોભૂમિમાં ગંગા પ્રગટે છે અને પોતાનાં પવિત્ર વારિ ભારતનાં સૂકાં મેદાનોમાં આણી એમને ઋતુએ ઋતુએ પુનર્જન્મ આપે છે.[...]
વાર્તાલાપ : શ્રી શ્રીમાનાં સંસ્મરણો : ક્ષીરોદબાલા રૉય
અહીં જેમનાં સંસ્મરણો આપેલાં છે તેવાં ક્ષીરોદબાલા રૉય પૂજ્ય શ્રી શ્રીમા શારદામાનાં મંત્ર દીક્ષિત શિષ્યા હતાં. મૂળ બંગાળી પુસ્તક ‘શ્રી[...]
ઉપનિષદામૃત : આધુનિક માનવ માટે ઉપનિષદોનો સંદેશ – ૪ : સ્વામી રંગનાથાનંદ
ખ્રિસ્તી રહસ્યવાદના અને ઈરાનના ઈસ્લામ પહેલાંના કાળની આધ્યાત્મિક પરંપરાઓના સંપર્કથી ઈસ્લામના સૂફી આંદોલનનો ઉદ્ભવ થયો. એણે ઈસ્લામના શ્રુતિ તત્ત્વ પર[...]
સંપાદકીય : ‘નામ જપન ક્યોં છોડ દીયા?’ : સ્વામી નિખિલેશ્વરાનંદ
‘ખાલસ’નું એક સુંદર ભજન છે – નામ જપન ક્યોં છોડ દિયા? નામ જપન ક્યોં છોડ દિયા? ક્રોધ ન છોડા, જૂઠ[...]
વિવેકવાણી : પ્રેમ – પુરુષાર્થ – સ્વાતંત્ર્ય : સ્વામી વિવેકાનંદ
પ્રેમ, અંતરની સચ્ચાઈ અને ધીરજ સિવાય બીજું કાંઈ જરૂરનું નથી. વિકાસ, એટલે કે વિસ્તાર અથવા પ્રેમ, એ સિવાય જીવનમાં બીજું[...]
શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : માનવી : માનવીનું ભાવિ : શ્રીરામકૃષ્ણદેવ
૯. અનાજના મોટા કોઠારોમાં, દરવાજા પાસે જ ઉંદર પકડવાનાં ઉંદરિયાં રાખવામાં આવે છે. તેમાં મમરા મૂકવામાં આવે છે એટલે એની[...]
દિવ્યવાણી : સ્વામી તપસ્યાનંદ
एकत्र वीर्यमितरत्र यशः परत्र ज्ञानं विरक्ति - रपरत्र कुतश्चन श्रीः । ऐश्वर्यमन्यत्र इमे न मिथो मिलन्ति कुत्रापि चेह तु भगा[...]
પ્રતિભાવો : સંકલન
મને એ જણાવતાં ખૂબ જ આનંદ અને ગર્વ થાય છે કે હું ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ જેવા માસિકનો ગ્રાહક બન્યો. આપના તરફથી[...]
સમાચાર દર્શન :સંકલન
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા નંદાણામાં નવનિર્મિત વિવેકાનંદ નગરનું શ્રીરામકૃષ્ણ સંઘના મુખ્ય સચિવ શ્રીમત્ સ્વામી સ્મરણાનંદજી મહારાજના વરદ્ હસ્તે ઉદ્ઘાટન નવનિર્મિત[...]
અધ્યાત્મ : શ્રીરામકૃષ્ણ ગાથા : શ્રી અક્ષયકુમાર સેન
શ્રીરામકૃષ્ણ - પુરાણ શ્રી પ્રભુની જન્મકથા જય જય રામકૃષ્ણ વાંછાકલ્પતરુ, જય જય ભગવાન જગતના ગુરુ; જય જય રામકૃષ્ણ તણા ભક્તગણ,[...]
તત્ત્વજ્ઞાન : કર્મયોગ : સ્વામી અશોકાનંદ
જે બધા આ સંસારમાં રહે છે તેઓ ભલે પરિણીત હોય કે અપરિણીત હોય પણ જેમણે સંસાર ત્યાગ કર્યો છે તેમાંના[...]
સ્વાસ્થ્ય : સાગર તરફ જુઓ : સ્વામી ત્યાગાનંદ
સ્વામી ત્યાગાનંદજી રામકૃષ્ણ મઠ, મદ્રાસ દ્વારા પ્રકાશિત થતી અંગ્રેજી માસિક પત્રિકા ‘વેદાંતકેસરી’ના સંપાદક હતા. હવે તેઓ વેદાંત સોસાયટી, બોસ્ટનમાં સહાયક[...]




