આપના મિત્રો સાથે શેર કરો

Article Search2025-07-27T08:31:26+00:00

બાળ ઉદ્યાન : મહાભારત : સ્વામી રાઘવેશાનંદ

May 1, 2023|Categories: Raghaveshananda Swami|Tags: , , , |

કથાની શરૂઆત સૌ પ્રથમ નારાયણ અને મનુષ્યોમાં શ્રેષ્ઠ નરને પ્રણામ કરવા જોઈએ. ત્યારબાદ વિદ્યાની દેવી સરસ્વતીને પ્રણામ કર્યા પછી આ[...]

વિવેકપ્રસંગ : પુરુષત્વનો મહિમા : ભગિની નિવેદિતા

May 1, 2023|Categories: Bhagini Nivedita|Tags: , , , |

(અદ્વૈત આશ્રમ દ્વારા બે ભાગમાં પ્રકાશિત ‘Letters of Sister Nivedita’ પુસ્તકમાંથી ભગિની નિવેદિતા પોતાના પત્રોમાં સ્વામી વિવેકાનંદનો જ્યાં જ્યાં ઉલ્લેખ[...]

પ્રચંડ કર્મ મધ્યે ગભીર પ્રશાંતિ : સ્વામી વિજ્ઞાનાનંદ : સ્વામી નિત્યાત્માનંદ

May 1, 2023|Categories: Nityatmananda Swami|Tags: , , |

(સ્વામી વિજ્ઞાનાનંદ શ્રીરામકૃષ્ણદેવના સંન્યાસી શિષ્ય અને સ્વામી વિવેકાનંદના ગુરુભાઈ હતા. તેઓ રામકૃષ્ણ મઠના ચતુર્થ પરમાધ્યક્ષ હતા. બેલુર મઠમાં સાધુઓ વિજ્ઞાનાનંદજીને[...]

સ્વામી તુરીયાનંદની સ્મૃતિકથા : હિંદુ ઉત્ક્રાંતિવાદ : સંકલન

May 1, 2023|Categories: Sankalan|Tags: , , , |

(રામકૃષ્ણ મિશન સેવાશ્રમ, કાશીમાં નિવાસ દરમિયાન શ્રીરામકૃષ્ણદેવના સંન્યાસી શિષ્ય સ્વામી તુરીયાનંદ (હરિ મહારાજ)ના વાર્તાલાપની નોંધ એમના શિષ્યોએ રાખી હતી. ઉદ્‌બોધન[...]

માતૃસાન્નિધ્યે : સોનાથી મઢેલા હાથીના દાંત : સ્વામી ઈશાનાનંદ

May 1, 2023|Categories: Ishanananda Swami|Tags: , , , , |

(જયરામવાટીની પાસે જ કોઆલપાડા ગ્રામ આવેલ છે. ત્યાંના કેદારબાબુ નામક શિક્ષકે પોતાના વિદ્યાર્થીઓની સાથે મળીને એક આશ્રમની સ્થાપના કરી હતી[...]

માતૃપ્રસંગ : શ્રીમાનાં દયા અને કરુણા : સ્વામી ચેતનાનંદ

May 1, 2023|Categories: Chetanananda Swami|Tags: , , , , |

(વેદાંત સોસાયટી ઓફ સેન્ટ લૂઈ દ્વારા પ્રકાશિત અને સ્વામી ચેતનાનંદ દ્વારા લિપિબદ્ધ મૂળ અંગ્રેજી પુસ્તક “Sri Sarada Devi and Her[...]

રામકૃષ્ણપ્રસંગ : ગુંડા મન્મથનું હૃદય પરિવર્તન : સ્વામી અખંડાનંદ

May 1, 2023|Categories: Akhandananda Swami|Tags: , , , , |

(સ્વામી અખંડાનંદે લખેલ બંગાળી પુસ્તક ‘સ્મૃતિકથા’માંથી આ લેખ સંકલિત કરવામાં આવ્યો છે. ભાષાંતરકાર છે સ્વામી કૃષ્ણસખાનંદ. -સં) ઠાકુર એક વાર[...]

સંપાદકની કલમે : ‘હું’ નહીં પણ ‘તું’ : સ્વામી કૃષ્ણસખાનંદ

May 1, 2023|Categories: Krishnasakhananda Swami|Tags: , , |

1 મે, 1897ના રોજ સ્વામી વિવેકાનંદે ‘આત્મનો મોક્ષાર્થં, જગત્‌ હિતાય ચ’રૂપી બેવડા આદર્શના પાયા ઉપર ‘રામકૃષ્ણ મિશન’ની સ્થાપના કરી હતી.[...]

મંગલાચરણ

May 1, 2023|Categories: Vivekananda Swami|Tags: , , , |

तेजस्तरन्ति तरसा त्वयि तृप्ततृष्णाः रागे कृते ॠतपथे त्वयि रामकृष्णे। मर्त्यामृतं तव पदं मरणोर्मिनाशं तस्मात्त्वमेव शरणं मम दीनबन्धो॥ ३॥ હે રામકૃષ્ણ![...]

સોશિયલ મીડિયા : સુવિચારોનું વાંચન અને અમલ : દવે અંકિતા : આદિપુર

April 19, 2023|Categories: VLB|Tags: |

સોશિયલ મીડીયા પર સવારથી રાત સુધી આપણે કેટલાં બધા સુવિચારો, સારા વીડિયો જોતા અને સાંભળતા રહેતા હોઈએ છીએ.. જેમ કે,[...]

સમાચાર દર્શન : ગુજરાતમાં શ્રીરામકૃષ્ણ ભાવધારા : સંકલન

April 1, 2023|Categories: Sankalan|Tags: , , , |

(ભાવપ્રચાર કેન્દ્રની પ્રવૃત્તિનો અહેવાલ અહીં આપવા માટે એક કે બે સારી ક્વોલીટીના ફોટા અને ત્રણ-ચાર લાઈનમાં સુસ્પષ્ટ લખાણ સહિત પ્રત્યેક[...]

ધ્યાન : ધ્યાન વિષયક કેટલીક વાતો : સ્વામી ભવ્યાનંદ

April 1, 2023|Categories: Bhavyananda Swami|Tags: , , , , |

(રામકૃષ્ણ મઠ, નાગપુર દ્વારા મૂળ હિંદીમાં પ્રકાશિત પુસ્તક ‘ધ્યાન’નો એક અંશ અહીં પ્રસ્તુત છે. અનુવાદક છે સીમાબહેન માંડવિયા. - સં.)[...]

નર્મદા પરિક્રમા : નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો : એક સંન્યાસી

April 1, 2023|Categories: Mantreshananda Swami|Tags: , , , |

૩૦- ૦૯- ૨૦૧૫ને બુધવારના રોજ પ્રભાતે ‘નર્મદે હર…’ ના નાદ સાથે સંન્યાસી અને ત્યાગીજી પરિક્રમામાં આગળ વધ્યા. દક્ષિણ તટ, જમણા[...]

હિંદુ ધર્મ : મંગલાચરણનું માહાત્મ્ય – 2 : સ્વામી ગુણેશાનંદ

April 1, 2023|Categories: Guneshananda Swami|Tags: , , |

(પ્રખ્યાત ભાગવત-કથાકાર સ્વામી ગુણેશાનંદ રામકૃષ્ણ વેદાંત સેન્ટર, લ્યુસાકા (ઝાંબિયા)ના સચિવ છે. - સં.) મંગલાચરણનું માહાત્મ્ય પદ્મ-પુરાણમાં શ્રીમદ્‌ ભાગવતનું માહાત્મ્ય કહ્યું[...]

પ્રાસંગિક : હનુમાનજીનો આદર્શ— સેવા અને ઇન્દ્રિયનિગ્રહ : શ્રી હર્ષદભાઈ પટેલ

April 1, 2023|Categories: Harshadbhai Patel|Tags: , , , |

(6 એપ્રિલના રોજ હનુમાન જયંતી છે. એ ઉપલક્ષે આ લેખ આપની સમક્ષ પ્રસ્તુત છે. - સં.) સ્વામી વિવેકાનંદના શિષ્ય શરદચંદ્ર[...]

સાહિત્ય : કાકાસાહેબ કાલેલકર પર સ્વામી વિવેકાનંદનો પ્રભાવ : સ્વામી નિખિલેશ્વરાનંદ

April 1, 2023|Categories: Nikhileswarananda Swami|Tags: , , , |

પરિવ્રાજક સ્વામી વિવેકાનંદે લગભગ આઠ મહિના અને તેમના અન્ય ગુરુભાઈઓએ ઘણા લાંબા સમય સુધી ગુજરાતમાં પરિભ્રમણ કર્યું હતું, એટલે કે[...]

બાળ ઉદ્યાન : શ્રીશંકરાચાર્ય : સ્વામી રાઘવેશાનંદ

April 1, 2023|Categories: Raghaveshananda Swami|Tags: , , , , |

મહાપ્રયાણ કાશ્મીરથી આચાર્ય બદરિકાશ્રમ તરફ ચાલ્યા. ઉત્તરાખંડનાં વિભિન્ન સ્થાનોના જિજ્ઞાસુઓ આચાર્યનાં દર્શન મેળવવા માટે બદરિકાશ્રમમાં એકત્રિત થયા. આચાર્યે બધાને ધર્મનો[...]

વિવેકપ્રસંગ : માટીમાં ધરબાયેલાં બીજ : સ્વામી કૃષ્ણસખાનંદ

April 1, 2023|Categories: Krishnasakhananda Swami|Tags: , , , , |

ધર્મચક્ર-પ્રવર્તન સ્વામી વિવેકાનંદે કાશીપુરમાં નિર્વિકલ્પ સમાધિ પ્રાપ્ત કરી હતી. ત્યાર બાદ શ્રીરામકૃષ્ણે એમને કહ્યું હતું, ‘કેમ, માએ તો આજે તને[...]

વિવેકપ્રસંગ : ચરિત્રનિર્માણ : ભગિની નિવેદિતા

April 1, 2023|Categories: Bhagini Nivedita|Tags: , , , |

(અદ્વૈત આશ્રમ દ્વારા બે ભાગમાં પ્રકાશિત ‘Letters of Sister Nivedita’ પુસ્તકમાંથી ભગિની નિવેદિતા પોતાના પત્રોમાં સ્વામી વિવેકાનંદનો જ્યાં જ્યાં ઉલ્લેખ[...]

શિવાનંદ વાણી : જપ કેવી રીતે કરવો? : સ્વામી અપૂર્વાનંદ

April 1, 2023|Categories: Apurvananda Swami|Tags: , , , , |

(શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્‌ સંન્યાસી શિષ્ય તથા રામકૃષ્ણ સંઘના દ્વિતીય અધ્યક્ષ સ્વામી શિવાનંદજી મહારાજ ગહન આધ્યાત્મિક અનુભૂતિનું પાન કરીને ધર્મરાજ્યના સર્વોચ્ચ શિખરે[...]

માતૃ-સાન્નિધ્યે : ત્યાગરૂપિણી મા શારદા : સ્વામી ઈશાનાનંદ

April 1, 2023|Categories: Ishanananda Swami|Tags: , , , |

(જયરામવાટીની પાસે જ કોઆલપાડા ગ્રામ આવેલ છે. ત્યાંની એક શાળાના કેદારબાબુ નામક શિક્ષકે પોતાના વિદ્યાર્થીઓની સાથે મળીને એક આશ્રમની સ્થાપના[...]

માતૃપ્રસંગ : શ્રીમાનાં વિનમ્રતા અને સહાનુભૂતિ : સ્વામી ચેતનાનંદ

April 1, 2023|Categories: Chetanananda Swami|Tags: , , , |

(વેદાંત સોસાયટી ઓફ સેન્ટ લૂઈ દ્વારા પ્રકાશિત અને સ્વામી ચેતનાનંદ દ્વારા લિપિબદ્ધ મૂળ અંગ્રેજી પુસ્તક “Sri Sarada Devi and Her[...]

સંપાદકની કલમે : તિથિ, વાર, નક્ષત્રની સાર-અસારતા : સ્વામી કૃષ્ણસખાનંદ

April 1, 2023|Categories: Krishnasakhananda Swami|Tags: , , |

શ્રીરામકૃષ્ણના ભક્તોમાં બધાનું એક વિશિષ્ટ કાર્ય હતું. પ્રત્યેક ભક્તનું, ભલે એ સંન્યાસી હોય કે ગૃહસ્થ, એક અદ્વિતીય પાસું હતું, એક[...]

મંગલાચરણ

April 1, 2023|Categories: Vivekananda Swami|Tags: , , , |

ॐ ह्रीं ॠतं त्वमचलो गुणजिद्गुणेड्यो नक्तं दिवं सकरुणं तव पादपद्मम्। मोहङ्कषं बहुकृतं न भजे यतोऽहं तस्मात्त्वमेव शरणं मम दीनबन्धो॥ १॥[...]

પુસ્તક-પરિચય : સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્યો : શ્રી બકુલેશ શ. ધોળકિયા

March 28, 2023|Categories: Bakuleshbhai Dholakiya|Tags: |

(પુસ્તક-પરિચયના લેખક: શ્રી બકુલેશ શ. ધોળકિયા હાલમાં રામકૃષ્ણ મઠ-મિશન સલાહકૃત, ગુજરાત રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવપ્રચાર પરિષદના કન્વીનર છે.) પુસ્તક :  સ્વામી વિવેકાનંદના[...]

Title

Go to Top