દિવ્યવાણી
हे सर्वात्मक हे यग त्त्रयगुरो हे रामकृष्ण प्रभो हे चन्द्रात्मज हे गदाधर विभो हे शारदावल्लभ । शुद्धप्रेमधनस्य योगजलधे-धर्मात्मनो ब्रह्मणो मूढोऽहं[...]
શ્રીરામકૃષ્ણ જ્યોતની વર્ણાનુક્રમ સૂચિ : સંકલન
(વર્ષ ૧૧ : એપ્રિલ ૧૯૯૯ થી માર્ચ ૨૦૦૦) (પાના નંબરની સાથે કૌંસમાં અંક નંબર દર્શાવેલા છે.) અધ્યાત્મ :- (૧) શ્રીરામકૃષ્ણ[...]
સમાચાર દર્શન
શ્રીરામકૃષ્ણ યુવક મંડળ - ભૂજ શ્રીરામકૃષ્ણ યુવક મંડળ - ભૂજ દ્વારા છેલ્લાં ૩૦ વર્ષોથી શ્રીરામકૃષ્ણ વિવેકાનંદ ભાવધારાનું પ્રચાર કાર્ય ચાલે[...]
મધુસંચય : ભારતની ગૌરવગાથા : સંકલન
ભારતની ગઈકાલ અને આજ ઉદ્યોગ : ગઈ સદીનો ભારતનો ઉદ્યોગ એટલે કાપડ ઉદ્યોગ. ૧૯૦૦-૦૧માં ભારતની કાપડની મીલો દ્વારા ૪૨૦.૬ મિલિયન[...]
આનંદ બ્રહ્મ : સંકલન
૬૦ વર્ષના લગ્નજીવન પછી ૮૫ વર્ષની ઉંમરે એક યુગલનું અકસ્માતમાં અવસાન થયું. અને બંને સ્વર્ગના દ્વારે પહોંચી ગયાં. પૌષ્ટિક આહાર[...]
સંસ્થા પરિચય : સાન્ ફ્રાન્સિસ્કોમાં પાશ્ચાત્ય જગતનું પ્રથમ હિન્દુ મંદિર : સંકલન
સાન્ ફ્રાન્સિસ્કો શહેર (યુ.એસ.એ.)ના કામ માટે સ્વામી વિવેકાનંદે સ્વામી ત્રિગુણાતીતને ખાસ ચૂંટ્યા હતા. તે બે ભાઈઓમાંના એક હતા જેમણે સ્વામી[...]
પ્રાસંગિક : શ્રીરામકૃષ્ણદેવ – પયગંબર વિવેકાનંદના ઘડવૈયા : સ્વામી જિતાત્માનંદ
શ્રીરામકૃષ્ણ — પયગંબર વિવેકાનંદના ઘડવૈયા દક્ષિણેશ્વરના કાલીમંદિરના પ્રાંગણમાંના એક ઓરડામાં એ ઘટના બની હતી. વહેતી ભાગીરથી ગંગાને તટે આવેલા એક[...]
ઉપનિષદામૃત : આધુનિક માનવો માટે ઉપનિષદોનો સંદેશ – ૧૨ : સ્વામી રંગનાથાનંદ
આનંદમય વાર્ધક્ય આ બધી બાબતોના ઉપલક્ષમાં, ઈશ ઉપનિષદના બીજા શ્લોકના અર્થનો આપણને વધારે સ્પષ્ટ ખ્યાલ આવે છે: ‘આ જગતમમાં સો[...]
સંપાદકીય : શ્રીરામકૃષ્ણદેવ અને વ્યાકુળતાયોગ : સ્વામી નિખિલેશ્વરાનંદ
“મા, મા તું ક્યાં છો? તું મને દર્શન આપ. તેં રામપ્રસાદને દર્શન આપ્યાં, કમલાકાન્તને દર્શન આપ્યાં તો તું મને કેમ[...]
વિવેકવાણી : શ્રીરામકૃષ્ણદેવનો આધુનિક જગતને સંદેશ : સ્વામી વિવેકાનંદ
શ્રીરામકૃષ્ણનો સંદેશ આધુનિક જગતને આટલો છે: ‘મતવાદો, સંપ્રદાયો, પંથો, દેવળો કે મંદિરોની પરવા ન રાખો. દરેક મનુષ્યની અંદર જે જીવનના[...]
શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : વિષય વાસના અને આધ્યાત્મિક પ્રગતિ : શ્રીરામકૃષ્ણદેવ
૭૫. ઈશ્વરને પામવા ઇચ્છનારે કે ભક્તિ સાધના કરનારે કામકાંચનની જાળથી જાતને બચાવવી જોઈએ. નહીં તો તેઓ કદી પૂર્ણતા પ્રાપ્ત નહીં[...]
દિવ્યવાણી : સ્વામી તપસ્યાનંદ
अद्वैतादयवतारिणी स्वरसतः प्रेमाब्धि संगामिनी भक्तिज्ञानजुषां तृषाप्रशमनी तापत्रयोन्मूलनी । आत्माराम - निषेचिनी भगवती धर्मदु-संपोषिणी काचिद् - ब्रह्मसुधानदी प्रवहति ब्रह्माण्ड- संजीविनी ॥३६॥[...]
પ્રતિભાવો : સંકલન
* ઑક્ટો.-નવે.’૯૯ના વર્ષનો દીપોત્સવી વિશેષાંક ખૂબ ગમ્યો. રસ પૂર્વક આરંભથી અંત સુધી વાંચી ગયો. મા ભારતી અને ફોરમ શીર્ષક કાવ્ય[...]
આનંદ બ્રહ્મ : સંકલન
કિન્ડરગાર્ટનનાં શિક્ષિકા તેના વર્ગનાં બાળકોને ચિત્ર દોરતી વખતે તેમનું નિરીક્ષણ કરતાં હતાં. તેઓ દરેક બાળકના ચિત્રકામને જોવા આમ તેમ લટાર[...]
સમાચાર દર્શન : શ્રીરામકૃષ્ણ મઠ – મિશનનાં રાહતસેવાકાર્યો : સંકલન
ઓરિસ્સા : (૧) કુંજકોઠી બાલીતુથા, બોરલ, પંકપાલ અને કુજંગા તેમજ એરસામા તાલુકા (જગતસિંગપુર જિલ્લો)ના અનુક્રમે ૬૫ ગામ અને ૮ ગામડાંનાં[...]
અધ્યાત્મ : શ્રીરામકૃષ્ણ ગાથા : અક્ષયકુમાર સેન
હરિપદે મગ્નમન, મહા મતિમાન; કર્યું એ માણિક્યરાજે રમણીય સ્થાન. જાણે કે કરશે પ્રભુ લીલા એ ખબર; જાણી રચી બાગ છોડી[...]
સાધના : ધ્યાન માટે સહાયક કેટલીક વિશેષ સૂચનાઓ : સ્વામી યતીશ્વરાનંદ
બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી યતીશ્વરાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ હતા. — સં. ધ્યાનનો વિષય આપણે સૌના અંતરાત્મા-રૂપ તે સર્વવ્યાપક,[...]
સાંપ્રત સમાજ : ગૃહસ્થો અને સેવા : સ્વામી વીરેશ્વરાનંદ
શ્રીમત્ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના દસમા પરમાધ્યક્ષ હતા. ઈ.સ.૧૯૮૦માં રામકૃષ્ણ મઠ અને મિશનના દ્વિતીય મહાસંમેલનના ઉદ્ઘાટન પ્રસંગે[...]
પ્રાસંગિક : સ્વામી વિવેકાનંદ અને ૨૧મી સદીનો હિન્દુધર્મ : ડૉ. ટી.નાયડુ
ડૉ. તિલ્લાવેલ નાયડુ દક્ષિણ આફ્રિકાની ડર્બન-વેસ્ટવિલે યુનિવર્સિટીમાં ધર્મશાસ્ત્રોના વિભાગના વડા તથા સીનીયર લેકચરર છે. તેમના ‘પ્રબુદ્ધ ભારત’ જાન્યુઆરી, ૯૬માં પ્રગટ[...]
રાષ્ટ્રીય એકતા : ભારતની રાષ્ટ્રભાષા : સ્વામી માધવાનંદ
શ્રીરામકૃષ્ણ મિશનના નવમા પરમાધ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી માધવાનંદજી મહારાજનો આ લેખ પ્રથમવાર ‘પ્રબુદ્ધ ભારત’ના મે ૧૯૩૦ના અંકમાં આઝાદી પહેલાં પ્રગટ[...]
ઉપનિષદામૃત : આધુનિક માનવો માટે ઉપનિષદોનો સંદેશ – ૧૧
ઈશ ઉપનિષદ — ૨ આપણે જોયું તે પ્રમાણે, ઈશ ઉપનિષદનો પહેલો શ્લોક ઉપનિષદોના ઋષિઓના મહાન અને ભવ્ય દર્શનનું ફળ આપણને[...]
સંપાદકીય : સ્વામી વિવેકાનંદ અને ટ્રસ્ટીશીપ મૅનૅજમૅન્ટ : સ્વામી નિખિલેશ્વરાનંદ
અમેરિકામાં સ્વામી વિવેકાનંદ એક દિવસ પોતાના અભ્યાસખંડમાં પુસ્તકના વાંચનમાં એકાગ્ર હતા. એમની એકાગ્રતા તો એવી હતી કે કોઈ સામે આવીને[...]
વિવેકવાણી : સાચી ઉપાસના : સ્વામી વિવેકાનંદ
ધર્મ પ્રેમમાં રહ્યો છે, અનુષ્ઠાનોમાં નહીં. હૃદયના વિશુદ્ધ અને નિખાલસ પ્રેમમાં ધર્મ રહ્યો છે. જ્યાં સુધી માણસ શરીર અને મનથી[...]
શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : વિદ્યા માયા અને કામિની-કાંચન માયા : શ્રીરામકૃષ્ણદેવ
૬૨. ઈશ્વરમાં વિદ્યામાયા અને અવિદ્યામાયા બંને રહેલી છે. વિદ્યામાયા માણસને ઈશ્વર ભણી લઈ જાય છે ત્યારે, અવિદ્યામાયા એને ઈશ્વરથી દૂર[...]
દિવ્યવાણી : સ્વામી તપસ્યાનંદ
तमसि भ्रष्टमार्गाणा-मुषसि स्पष्टवर्त्मनाम् । शरणं रामकृष्णस्य चरणं सर्वदेहिनाम् ॥३४॥ અંધારે ભટકતાં ને, ઉષામાં સ્પષ્ટ દેખતાં; જ્ઞાની ને અજ્ઞ એ સૌનો,[...]




