દિવ્યવાણી
धनुर्गृहीत्वौपनिषदं महास्त्र शरं ह्युपासानिशितं सन्धयीत । आयम्य तद्भावगतेन चेतसा लक्ष्य तदेवाक्षरं सोम्य विद्धि ॥ ધનુષૌપનિષદી મહાન, ઉપાસના તીર તારું ચઢાવ;[...]
સમાચાર દર્શન
આંધ્રપ્રદેશમાં વિવેકાનંદ બ્રિજનું મંગલ ઉદ્ઘાટન ૧૨ જાન્યુઆરી-૨૦૦૦ના રોજ આંધ્રપ્રદેશના મુખ્ય મંત્રીશ્રી એન. ચંદ્રબાબુ નાયડુએ વૃદ્ધ ગૌતમી નદી પર બાંધેલા વિવેકાનંદ[...]
સમીક્ષા લેખ : ભારતમાં શક્તિપૂજા : ક્રાંતિકુમાર જોષી
(લેખક : સ્વામી સારદાનંદ : પ્રકાશક : સ્વામી જિતાત્માનંદ, અધ્યક્ષ, શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ. પૃ.૭૨; મૂલ્ય – રૂ.૧૨.) શ્રાવણ મહીનો પૂરો[...]
તત્ત્વજ્ઞાન : પ્રસ્થાનભેદ : મધુસૂદન સરસ્વતી
સર્વશાસ્ત્રોનું તાત્પર્ય પરોક્ષ રીતે કે પ્રત્યેક્ષ રીતે પરમાત્મં જ હોય એટલે અહીં શાસ્ત્રોનો પ્રસ્થાનભેદ આપવાનો ઉદ્દેશ છે. દાખલા તરીકે, ઋગ્વેદ,[...]
ગીતાતત્ત્વ : અધ્યાય પહેલો – પરિચય : સ્વામી સારદાનંદ
‘અશોચ્ચાનન્વશોયસ્ત્વં પ્રજ્ઞાવાદાંશ્ચ ભાષતે । અર્થાત્ ‘જેને માટે શોક ન કરવો જોઈએ, એને માટે તું શોક કરી રહ્યો છે. અને પાછો[...]
પ્રાસંગિક : પર્યુષણ અને સંવત્સરી : પંડિત સુખલાલજી
પર્યુષણ પર્વ : શ્રેષ્ઠ અષ્ટાહ્નિકા લાંબા તહેવારોમાં ખાસ અઠ્ઠાઈઓ આવે છે. તેમાં પણ પર્યુષણની અઠ્ઠાઈ એ સૌથી શ્રેષ્ઠ ગણાય છે;[...]
પ્રાસંગિક : ડો. એસ. રાધાકૃષ્ણન્ : સ્વામી આત્મસ્થાનંદ
ડો. એસ. રાધાકૃષ્ણન્ના જન્મદિન, ૫મી સપ્ટેમ્બરને આપણું રાષ્ટ્ર શિક્ષકદિન રૂપે ઉજવે છે. શિક્ષકદિન નિમિત્તે શ્રીરામકૃષ્ણ મઠ-મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી[...]
કથામૃત : શ્રીરામકૃષ્ણ કથામૃત પ્રસંગ – દ્વિતીય દર્શન : સ્વામી ભૂતેશાનંદજી
(ગતાંકથી ચાલુ) એક વખત સ્વામી સારદાનંદજી મહારાજ પાસે આવીને એક વ્યક્તિએ કહ્યું કે, તે સંસાર ત્યાગ કરવા માગે છે. આ[...]
ઉપનિષદામૃત : આધુનિક માનવ માટે ઉપનિષદોનો સંદેશ – ૧૬ : સ્વામી રંગનાથાનંદ
(ગતાંકથી આગળ) આ જ્ઞાનની સામાજિક અસરની વાત કરતાં, (ન્યુયોર્કમાં, ‘ધ રીઅલ એન્ડ ધ એપેરંટ મેન’ વ્યાખ્યાન, કંપ્લીટ વર્કસ, વો.૨, પૃ.૨૮૬-૮૭[...]
સંપાદકીય : શ્રીરામકૃષ્ણદેવ અને વૈદિકધર્મ – ૫ : સ્વામી સર્વસ્થાનંદ
ગયા અંકમાં આપણે વૈદિકધર્મમાં આવેલી અવનતિનાં કેટલાંક મુખ્ય કારણો ઉપર એક અછડતી નજર નાખી હતી અને સ્વામી વિવેકાનંદના વિધાનથી છે,[...]
વિવેકવાણી : જાણવું એટલે આવરણને દૂર કરવું : સ્વામી વિવેકાનંદ
મનુષ્યમાં પ્રથમથી જ રહેલી પૂર્ણતાનું પ્રગટીકરણ એટલે કેળવણી. મનુષ્યમાં જ્ઞાન મૂળથી જ રહેલું છે; કોઈપણ જ્ઞાન બહારથી આવતું નથી; એ[...]
શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : અહંકારના અનિષ્ટો : શ્રીરામકૃષ્ણદેવ
૧૦૫. ઊંચી જમીન પર કદી વરસાદનું પાણી રહે નહીં. એ નીચી સપાટીએ વહી જાય. એ જ રીતે ઈશ્વરની કૃપા નમ્ર[...]
દિવ્યવાણી
जातवेदसे सुनवाम सोममरातीयतो निदहाति वेदः । स नः पर्षदति दुर्गाणि विश्वा नावेव सिन्धुं दुरितात्यग्निः ||१|| સર્વજ્ઞ અગ્નિને અર્પણ કરવા માટે[...]
સમાચાર દર્શન
શ્રીરામકૃષ્ણ મઠ-મિશનની વિવિધ પ્રવૃત્તિઓ શ્રીરામકૃષ્ણ મિશન, લીંબડી દ્વારા સ્વામી જિતાત્માનંદજી (અધ્યક્ષ, શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ) અને ઓરપાટ મોરબીના વડા શ્રી ઓધવજીભાઈ[...]
જીવનચરિત્ર : સ્વામીજીનાં મિત્ર – જોસેફાઈન મેક્લાઉડ : ડો. ચેતના માંડવિયા
(ગતાંકથી ચાલુ) ક્યારેક ક્યારેક ઉગ્ર સ્વભાવવાળા સ્વામીજી જોને રડાવી પણ દેતા પણ તરત જ તેઓ અત્યંત સ્નેહથી બોલાવી પણ લેતા.[...]
સાયબર સ્પેસ અને વેદાન્ત : વેદાંતની ચળવળ અને ઈલેક્ટ્રોનિકની સીમાઓ : પ્રવ્રાજિકા વ્રજપ્રાણા
(ગતાંકથી ચાલુ) સાન્તા બાર્બરાનાં એક સાધ્વીને એ જોઈ એકવાર ખૂબ આશ્ચર્ય થયેલું કે વેબસાઈટ હતી જેનું શીર્ષક હતું 'Mysticism in[...]
ચારિત્ર્ય વિકાસ : ચારિત્ર્ય-નિર્માણ કેવી રીતે કરવું? : સ્વામી બુધાનંદ
(ગતાંકથી આગળ) સુનિયંત્રિત જીવન - ચારિત્ર્યનું રહસ્ય બેશક, આપણે માનવીય વિચારધારામાંથી પ્રાપ્ત થયેલા મહાનતમ ભાવો કે જે ખુલ્લા અને અસીમ[...]
કાવ્ય : દે વરદાન એટલું : ઉમાશંકર જોષી
સ્વતંત્રતા, દે વરદાન એટલું : ન હીનસંકલ્પ હજો કદી મન; હૈયું કદીયે ન હજો હતાશ; ને ઊર્ધ્વજ્વાલે અમ સર્વ કર્મ[...]
ગીતાતત્ત્વ : અધ્યાય પહેલો – પરિચય : સ્વામી સારદાનંદ
શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ સંન્યાસી શિષ્યોમાંના એક સ્વામી સારદાનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણ મઠ-મિશનના પ્રથમ સેક્રેટરી હતા. ભારતીય શાસ્ત્રોના મહાન આચાર્ય અને દિવ્ય આધ્યાત્મિક[...]
પ્રાસંગિક : ભારતના નવનિર્માણમાં આપણું પ્રદાન : સ્વામી વીરેશ્વરાનંદ
શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનના દસમા પરમાધ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજે શ્રીરામકૃષ્ણ મઠ અને મિશન દ્વારા આયોજિત શ્રીરામકૃષ્ણ મઠ અને[...]
કથામૃત : શ્રીરામકૃષ્ણ કથામૃત પ્રસંગ – દ્વિતીય દર્શન : સ્વામી ભૂતેશાનંદજી
કથામૃત : ૧ : ૨ : ૧ : ૨૮ ફેબ્રુઆરી ૧૮૮૨ પ્રથમ મુલાકાત પછી વિદાય લેતી વખતે માસ્ટર મહાશયને શ્રીઠાકુરે[...]
ઉપનિષદામૃત : આધુનિક માનવ માટે ઉપનિષદોનો સંદેશ – ૧૫ : સ્વામી રંગનાથાનંદ
અનુભૂતિના ગહનતર સ્તર સાથે કામ પાડતું સર્વોત્તમ સાહિત્ય ઉપનિષદો છે. એમનું વસ્તુ છે માનવીની ભીતરી અનંતતા, પ્રકૃતિમાંની અનંતતા અને એ[...]
સંપાદકીય : શ્રીરામકૃષ્ણદેવ અને વૈદિકધર્મ – ૪ : સ્વામી સર્વસ્થાનંદ
આગલા અંકમાં આપણે જોઈ ગયા કે કેવળ ઔપનિષદિક ધર્મ અથવા વેદાંત જ વિશ્વધર્મનો પાયો નાખી શકવા માટે સક્ષમ છે કારણ[...]
વિવેકવાણી : ભારતના નવનિર્માણ માટે આવશ્યક તત્ત્વો : સ્વામી વિવેકાનંદ
સામાજિક કે રાજકીય - સર્વ પ્રકારની વ્યવસ્થાનો પાયો માણસની સાધુતા પર જ રચાય છે. કોઈ પણ દેશ એની ધારાસભા આ[...]
શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : અહંકારના અનિષ્ટો : શ્રીરામકૃષ્ણદેવ
૯૯. આખા જગતને સૂર્ય ગરમી અને પ્રકાશ આપી શકે છે. પણ વાદળાં એનાં કિરણો આડાં આવે ત્યારે એ એમ કરી[...]




