આપના મિત્રો સાથે શેર કરો

Article Search2025-07-27T08:31:26+00:00

દિવ્યવાણી

November 1, 2000|Categories: Sankalan|Tags: , , , |

धनुर्गृहीत्वौपनिषदं महास्त्र शरं ह्युपासानिशितं सन्धयीत । आयम्य तद्भावगतेन चेतसा लक्ष्य तदेवाक्षरं सोम्य विद्धि ॥ ધનુષૌપનિષદી મહાન, ઉપાસના તીર તારું ચઢાવ;[...]

સમાચાર દર્શન

September 1, 2000|Categories: Sankalan|Tags: , , |

આંધ્રપ્રદેશમાં વિવેકાનંદ બ્રિજનું મંગલ ઉદ્‌ઘાટન ૧૨ જાન્યુઆરી-૨૦૦૦ના રોજ આંધ્રપ્રદેશના મુખ્ય મંત્રીશ્રી એન. ચંદ્રબાબુ નાયડુએ વૃદ્ધ ગૌતમી નદી પર બાંધેલા વિવેકાનંદ[...]

સમીક્ષા લેખ : ભારતમાં શક્તિપૂજા : ક્રાંતિકુમાર જોષી

September 1, 2000|Categories: Krantikumar Joshi|Tags: , , |

(લેખક : સ્વામી સારદાનંદ : પ્રકાશક : સ્વામી જિતાત્માનંદ, અધ્યક્ષ, શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ. પૃ.૭૨; મૂલ્ય – રૂ.૧૨.) શ્રાવણ મહીનો પૂરો[...]

તત્ત્વજ્ઞાન : પ્રસ્થાનભેદ : મધુસૂદન સરસ્વતી

September 1, 2000|Categories: Madhusudan Sarasvati|Tags: , , |

સર્વશાસ્ત્રોનું તાત્પર્ય પરોક્ષ રીતે કે પ્રત્યેક્ષ રીતે પરમાત્મં જ હોય એટલે અહીં શાસ્ત્રોનો પ્રસ્થાનભેદ આપવાનો ઉદ્દેશ છે. દાખલા તરીકે, ઋગ્વેદ,[...]

ગીતાતત્ત્વ : અધ્યાય પહેલો – પરિચય : સ્વામી સારદાનંદ

September 1, 2000|Categories: Saradananda Swami|Tags: , , , |

‘અશોચ્ચાનન્વશોયસ્ત્વં પ્રજ્ઞાવાદાંશ્ચ ભાષતે ।  અર્થાત્ ‘જેને માટે શોક ન કરવો જોઈએ, એને માટે તું શોક કરી રહ્યો છે. અને પાછો[...]

પ્રાસંગિક : પર્યુષણ અને સંવત્સરી : પંડિત સુખલાલજી

September 1, 2000|Categories: Pandit Sukhalalji|Tags: , , |

પર્યુષણ પર્વ : શ્રેષ્ઠ અષ્ટાહ્‌નિકા લાંબા તહેવારોમાં ખાસ અઠ્ઠાઈઓ આવે છે. તેમાં પણ પર્યુષણની અઠ્ઠાઈ એ સૌથી શ્રેષ્ઠ ગણાય છે;[...]

પ્રાસંગિક : ડો. એસ. રાધાકૃષ્ણન્ : સ્વામી આત્મસ્થાનંદ

September 1, 2000|Categories: Atmasthananda Swami|Tags: , , |

ડો. એસ. રાધાકૃષ્ણન્‌ના જન્મદિન, ૫મી સપ્ટેમ્બરને આપણું રાષ્ટ્ર શિક્ષકદિન રૂપે ઉજવે છે. શિક્ષકદિન નિમિત્તે શ્રીરામકૃષ્ણ મઠ-મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી[...]

કથામૃત : શ્રીરામકૃષ્ણ કથામૃત પ્રસંગ – દ્વિતીય દર્શન : સ્વામી ભૂતેશાનંદજી

September 1, 2000|Categories: Bhuteshananda Swami|Tags: , , |

(ગતાંકથી ચાલુ) એક વખત સ્વામી સારદાનંદજી મહારાજ પાસે આવીને એક વ્યક્તિએ કહ્યું કે, તે સંસાર ત્યાગ કરવા માગે છે. આ[...]

ઉપનિષદામૃત : આધુનિક માનવ માટે ઉપનિષદોનો સંદેશ – ૧૬ : સ્વામી રંગનાથાનંદ

September 1, 2000|Categories: Ranganathananda Swami|Tags: , , |

(ગતાંકથી આગળ) આ જ્ઞાનની સામાજિક અસરની વાત કરતાં, (ન્યુયોર્કમાં, ‘ધ રીઅલ એન્ડ ધ એપેરંટ મેન’ વ્યાખ્યાન, કંપ્લીટ વર્કસ, વો.૨, પૃ.૨૮૬-૮૭[...]

સંપાદકીય : શ્રીરામકૃષ્ણદેવ અને વૈદિકધર્મ – ૫ : સ્વામી સર્વસ્થાનંદ

September 1, 2000|Categories: Sarvasthananda Swami|Tags: , , , |

ગયા અંકમાં આપણે વૈદિકધર્મમાં આવેલી અવનતિનાં કેટલાંક મુખ્ય કારણો ઉપર એક અછડતી નજર નાખી હતી અને સ્વામી વિવેકાનંદના વિધાનથી છે,[...]

વિવેકવાણી : જાણવું એટલે આવરણને દૂર કરવું : સ્વામી વિવેકાનંદ

September 1, 2000|Categories: Vivekananda Swami|Tags: , , |

મનુષ્યમાં પ્રથમથી જ રહેલી પૂર્ણતાનું પ્રગટીકરણ એટલે કેળવણી. મનુષ્યમાં જ્ઞાન મૂળથી જ રહેલું છે; કોઈપણ જ્ઞાન બહારથી આવતું નથી; એ[...]

શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : અહંકારના અનિષ્ટો : શ્રીરામકૃષ્ણદેવ

September 1, 2000|Categories: Ramakrishna Dev|Tags: , , |

૧૦૫. ઊંચી જમીન પર કદી વરસાદનું પાણી રહે નહીં. એ નીચી સપાટીએ વહી જાય. એ જ રીતે ઈશ્વરની કૃપા નમ્ર[...]

દિવ્યવાણી

September 1, 2000|Categories: Sankalan|Tags: , , , |

जातवेदसे सुनवाम सोममरातीयतो निदहाति वेदः । स नः पर्षदति दुर्गाणि विश्वा नावेव सिन्धुं दुरितात्यग्निः ||१|| સર્વજ્ઞ અગ્નિને અર્પણ કરવા માટે[...]

સમાચાર દર્શન

August 1, 2000|Categories: Sankalan|Tags: , , |

શ્રીરામકૃષ્ણ મઠ-મિશનની વિવિધ પ્રવૃત્તિઓ શ્રીરામકૃષ્ણ મિશન, લીંબડી દ્વારા સ્વામી જિતાત્માનંદજી (અધ્યક્ષ, શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ) અને ઓરપાટ મોરબીના વડા શ્રી ઓધવજીભાઈ[...]

જીવનચરિત્ર : સ્વામીજીનાં મિત્ર – જોસેફાઈન મેક્લાઉડ : ડો. ચેતના માંડવિયા

August 1, 2000|Categories: Chetana Mandaviya|Tags: , , |

(ગતાંકથી ચાલુ) ક્યારેક ક્યારેક ઉગ્ર સ્વભાવવાળા સ્વામીજી જોને રડાવી પણ દેતા પણ તરત જ તેઓ અત્યંત સ્નેહથી બોલાવી પણ લેતા.[...]

સાયબર સ્પેસ અને વેદાન્ત : વેદાંતની ચળવળ અને ઈલેક્ટ્રોનિકની સીમાઓ : પ્રવ્રાજિકા વ્રજપ્રાણા

August 1, 2000|Categories: Pravrajika Vrajprana|Tags: , , |

(ગતાંકથી ચાલુ) સાન્તા બાર્બરાનાં એક સાધ્વીને એ જોઈ એકવાર ખૂબ આશ્ચર્ય થયેલું કે વેબસાઈટ હતી જેનું શીર્ષક હતું 'Mysticism in[...]

ચારિત્ર્ય વિકાસ : ચારિત્ર્ય-નિર્માણ કેવી રીતે કરવું? : સ્વામી બુધાનંદ

August 1, 2000|Categories: Budhananda Swami|Tags: , , |

(ગતાંકથી આગળ) સુનિયંત્રિત જીવન - ચારિત્ર્યનું રહસ્ય બેશક, આપણે માનવીય વિચારધારામાંથી પ્રાપ્ત થયેલા મહાનતમ ભાવો કે જે ખુલ્લા અને અસીમ[...]

ગીતાતત્ત્વ : અધ્યાય પહેલો – પરિચય : સ્વામી સારદાનંદ

August 1, 2000|Categories: Saradananda Swami|Tags: , , , |

 શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ સંન્યાસી શિષ્યોમાંના એક સ્વામી સારદાનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણ મઠ-મિશનના પ્રથમ સેક્રેટરી હતા. ભારતીય શાસ્ત્રોના મહાન આચાર્ય અને દિવ્ય આધ્યાત્મિક[...]

પ્રાસંગિક : ભારતના નવનિર્માણમાં આપણું પ્રદાન : સ્વામી વીરેશ્વરાનંદ

August 1, 2000|Categories: Vireshwarananda Swami|Tags: , , |

શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનના દસમા પરમાધ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજે શ્રીરામકૃષ્ણ મઠ અને મિશન દ્વારા આયોજિત શ્રીરામકૃષ્ણ મઠ અને[...]

કથામૃત : શ્રીરામકૃષ્ણ કથામૃત પ્રસંગ – દ્વિતીય દર્શન : સ્વામી ભૂતેશાનંદજી

August 1, 2000|Categories: Bhuteshananda Swami|Tags: , , |

કથામૃત : ૧ : ૨ : ૧ : ૨૮ ફેબ્રુઆરી ૧૮૮૨ પ્રથમ મુલાકાત પછી વિદાય લેતી વખતે માસ્ટર મહાશયને શ્રીઠાકુરે[...]

ઉપનિષદામૃત : આધુનિક માનવ માટે ઉપનિષદોનો સંદેશ – ૧૫ : સ્વામી રંગનાથાનંદ

August 1, 2000|Categories: Ranganathananda Swami|Tags: , , |

અનુભૂતિના ગહનતર સ્તર સાથે કામ પાડતું સર્વોત્તમ સાહિત્ય ઉપનિષદો છે. એમનું વસ્તુ છે માનવીની ભીતરી અનંતતા, પ્રકૃતિમાંની અનંતતા અને એ[...]

સંપાદકીય : શ્રીરામકૃષ્ણદેવ અને વૈદિકધર્મ – ૪ : સ્વામી સર્વસ્થાનંદ

August 1, 2000|Categories: Sarvasthananda Swami|Tags: , , , |

આગલા અંકમાં આપણે જોઈ ગયા કે કેવળ ઔપનિષદિક ધર્મ અથવા વેદાંત જ વિશ્વધર્મનો પાયો નાખી શકવા માટે સક્ષમ છે કારણ[...]

વિવેકવાણી : ભારતના નવનિર્માણ માટે આવશ્યક તત્ત્વો : સ્વામી વિવેકાનંદ

August 1, 2000|Categories: Vivekananda Swami|Tags: , , |

સામાજિક કે રાજકીય - સર્વ પ્રકારની વ્યવસ્થાનો પાયો માણસની સાધુતા પર જ રચાય છે. કોઈ પણ દેશ એની ધારાસભા આ[...]

શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : અહંકારના અનિષ્ટો : શ્રીરામકૃષ્ણદેવ

August 1, 2000|Categories: Ramakrishna Dev|Tags: , , |

૯૯. આખા જગતને સૂર્ય ગરમી અને પ્રકાશ આપી શકે છે. પણ વાદળાં એનાં કિરણો આડાં આવે ત્યારે એ એમ કરી[...]

Title

Go to Top