દિપોત્સવી : અદ્વૈત વેદાંતમાં વ્યાવહારિક સત્તાનું મહત્ત્વ : જશવંત કાનાબાર
સારાંયે વિશ્વને અને સમગ્ર માનવજાતને ભારતે આપેલ કોઈ સર્વોત્કૃષ્ટ અને અણમોલ ભેટ હોય તો તે અદ્વૈત વેદાંતના તત્ત્વજ્ઞાનની છે. આ[...]
દિપોત્સવી : અદ્વૈત વેદાંતમાં વિધિવિધાનનું સ્થાન : સ્વામી યોગાત્માનંદ
સ્વામી યોગાત્માનંદજી શ્રીરામકૃષ્ણ આશ્રમ, શિલોંગમાં અધ્યક્ષ હતા. તેઓ યુ.એસ,એના પ્રૉવિડન્સના ‘વેદાંત સોસાયટી કેન્દ્રનાં અધ્યક્ષ તરીકે નીમાયા છે. - સં અદ્વૈત[...]
દિપોત્સવી : વ્યવહારુ વેદાંત : પશ્ચિમની દૃષ્ટિએ : સ્વામી પ્રપન્નાનંદ
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં વર્ષો સુધી રહેલા સ્વામી પ્રપન્નાનંદ વેદાંત સૉસાયટી ઑફ સૅક્રામૅન્ટોના અધ્યક્ષ છે. - સં. સ્વામી વિવેકાનંદે ૧૮૯૬ના નવેમ્બરમાં[...]
કાવ્ય : તને પરમ કર્ષકને : ઉશનસ્
(શિખરિણી સૉનેટ) મને તું ખેંચી લે કિસન! કરષી લે જ તું મને, ધીમે ધીમે તારા તરફ તવ તે વાંસળી સૂરે,[...]
દિપોત્સવી : પૂર્વ -પશ્ચિમની આવશ્યક્તાઓની પૂર્તિ માટેનો એક નિર્દેશ : પ્રવ્રાજિકા ગાયત્રીપ્રાણા
પ્રવાજિકા ગાયત્રીપ્રાણા વેદાંત સોસાયટી ઑફ નૉર્ધન કૅલિફૉર્નિયા સાન્-ફ્રાંસિસ્કોમાં સાધ્વી છે. તેઓ શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદની ભાવધારાના પ્રકાશે વેદાંત પર ઘણું અભ્યાસ-સંશોધન કાર્ય કરી[...]
દિપોત્સવી : અદ્વૈતજ્ઞાન, શ્રીમા શારદાદેવીના શરણમાં : જ્યોતિબહેન થાનકી
‘તમે લોકો મોટીબહેનને મા, જગદંબા, જગન્માતા કેટલુંય કહો છો, પણ હું તો એમનો સહોદર ભાઈ છું. મને તો તેમનામાં એવું[...]
દિપોત્સવી : શ્રીરામકૃષ્ણ પરમહંસ અને વ્યવહારુ વેદાંત : દુષ્યંત પંડ્યા
વેદાંતને વ્યવહારમાંથી આપણે તગડી મૂક્યું તે ભારતના પતનનું મુખ્ય કારણ છે. મધ્ય એશિયા સુધી અને યવદ્વીપ (જાવા), બાલી, સુમાત્રા, કલિમંથન[...]
દિપોત્સવી : વ્યાવહારિક વેદાંત : સ્વામી રામતીર્થ
સ્વામી રામતીર્થ તીર્થરામ રૂપે સ્વામી વિવેકાનંદને મળેલા અને એમણે લાહોરમાં આપેલા સુપ્રસિદ્ધ વેદાંત પરના પ્રવચનથી પ્રેરાઈને ગણિતના આ મહાન અધ્યાપકે[...]
દિપોત્સવી : સફળતા અને શાંતિની પ્રાપ્તિ માટે યુવા વર્ગને વેદાંતનો સંદેશ : સ્વામી નિખિલેશ્વરાનંદ
તા. ૩ અને ૪ ફેબ્રુઆરી ‘૯૮ના રોજ રામકૃષ્ણ મિશનની શતાબ્દી ઉજવણીના ભાગરૂપે બેલૂર મઠમાં એક અખિલ ભારતીય યુવા-સંમેલન યોજાયું હતું,[...]
દિપોત્સવી : વ્યવહારુ વેદાન્તનાં ચાર દૃષ્ટાંતો : મનુભાઈ પંચોળી
એલેક્ઝાંડરે હિન્દુસ્તાનનાં વનોમાં રહેતાં ઋષિઓ વિષે ઘણું સાંભળ્યું હતું. નાનપણમાં પ્રખર વિદ્યાનિધિ એરિસ્ટોટલે તેને ભણાવ્યો હતો. આથી તેને આવા કોઈક[...]
દિપોત્સવી : વેદાંતદર્શનનો વ્યવહારપક્ષ : કેશવલાલ વિ. શાસ્ત્રી
સદાનંદે પોતાના ‘વેદાંતસાર’ નામના ગ્રંથમાં વેદાંતનું સ્વરૂપ બતાવતાં લખ્યું છે : ‘વેદાંતો નામ ઉપનિષત્પ્રમાણમ્, તદુપકારીણિ શારીરકસૂત્રાદીનિ ચ’ — ‘વેદાંતનું મુખ્ય[...]
દિપોત્સવી : સ્વામી વિવેકાનંદે વેદાંત દ્વારા રાષ્ટ્રને પુનઃ આપેલું આત્મગૌરવ : કાકાસાહેબ કાલેલકર
ગોવાના શ્રી રવીન્દ્ર કેલેકર સાથે શ્રી કાકાસાહેબની થયેલી પ્રશ્નોત્તરીના કેટલાક અંશો અહીં પ્રસ્તુત છે.- સં. પ્રશ્ન : શું રામકૃષ્ણ પરમહંસદેવનું[...]
કાવ્ય : સ્થિતપ્રજ્ઞતા : જયંત ગાંધી
સૉનેટ (છંદ – વસંતતિલકા) સંચિત જે ફલ બધાં, ગત જન્મનાં છે, પ્રારબ્ધ છે જીવનનું, બસ આ બન્યાં છે. વાવ્યું હશે[...]
દિપોત્સવી : આર્થિક જીવન અને આધ્યાત્મિક્તા : વિમલા ઠકાર
ઉદ્યોગ અને મૅનેજમેન્ટ સાથે સંકળાયેલી વ્યક્તિઓની એક શિબિર જીવનચિંતક શ્રી વિમલાતાઈ ઠકારની નિશ્રામાં તા. ૭ થી ૧૧ ડિસેમ્બર ‘૯૪ના રોજ[...]
દિપોત્સવી : વ્યવહાર અને પરમાર્થ : આનંદશંકર બા. ધ્રુવ
અમે ધર્મ,અર્થ અને કામ એ ત્રિવર્ગ પુરુષાર્થમાં ધર્મનું સ્થાન કર્યાં છે એ બતાવ્યું.અન્ય બે પુરુષાર્થ કરતાં ધર્મની વિશિષ્ટતા એ છે[...]
દિપોત્સવી : આધુનિક સંસ્કૃતિ અને વેદાંત : રાજમ્ અય્યર
શ્રી રાજમ્ અય્યર સ્વામી વિવેકાનંદે મદ્રાસથી શરૂ કરેલ પ્રથમ અંગ્રેજી પત્રિકા ‘બ્રહ્મવાદિન’ના પ્રથમ તંત્રી હતા . આજથી સોથી પણ વધારે[...]
પ્રશ્નોત્તરી : વેદાંત અને વિજ્ઞાન : સ્વામી જિતાત્માનંદ
(સ્વામી જિતાત્માનંદની પ્રૉ. જ્હોન એ. વ્હીલ૨ સાથે મુલાકાત) જ્હોન એ. વ્હીલર વિશ્વના ભૌતિકશાસ્ત્રીઓમાંના એક છે. ગયા જુલાઈ (ઈ.સ. ૧૯૯૯) મહિનામાં[...]
દિપોત્સવી : જૈનધર્મના મૌલિક સિદ્ધાંતો અને વ્યાવહારિક વેદાંત : સ્વામી બ્રહ્મેશાનંદ
સ્વામી બ્રહ્મેશાનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણ મઠ, મદ્રાસ દ્વારા બહાર પડતી અંગ્રેજી પત્રિકા ‘વેદાંત કેસરી’ના તંત્રી તરીકે પોતાની સેવાઓ આપે છે. તેઓ[...]
દિપોત્સવી : શ્રીરામકૃષ્ણદેવનો માનવતાવાદ : સ્વામી આત્મસ્થાનંદ
શ્રીરામકૃષ્ણ મઠ-મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજના મૂળ બંગાળી પુસ્તક ‘એક નૂતન માનૂષ’ના એક લેખનો શ્રી કુસુમબહેન પરમારે કરેલો ગુજરાતી[...]
દિપોત્સવી : વેદાંતમાં પૂર્ણતાનો પથ : સ્વામી રામકૃષ્ણાનંદ
શ્રીમદ્ સ્વામી રામકૃષ્ણાનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્ શિષ્ય હતા. એમના પુસ્તક “The Message of Eternal Wisdom ‘માંથી ‘Path to Perfection’ નામના[...]
દિપોત્સવી : સ્વામી વિવેકાનંદ અને વેદાંત : સ્વામી ભૂતેશાનંદ
શ્રીરામકૃષ્ણ મિશનના ૧૨મા પરમાધ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજના ‘આધ્યાત્મિક જીવનનો મર્મ’ નામના પુસ્તકમાંથી આ લેખ વાચકોના લાભાર્થે અહીં પ્રસ્તુત[...]
દિપોત્સવી : વેદાન્ત અને માનવજાતિનું ભાવિ : સ્વામી રંગનાથાનંદ
રામકૃષ્ણ મઠ-મિશનના પરમાધ્યક્ષ શ્રીમદ્ સ્વામી રંગનાથાનદજી મહારાજના મૂળ અંગ્રેજી પુસ્તક ‘Vedanta and The Future of Mankind’ના મહત્ત્વના અંશોનો પ્રૉ. ચંદુભાઈ[...]
સંપાદકીય : વેદાંતની વ્યાવહારિકતા : સ્વામી સર્વસ્થાનંદ
શિકાગો વિશ્વધર્મ પરિષદમાં ઐતિહાસિક સફળતા મેળવ્યા પછી સ્વામી વિવેકાનંદે લગભગ બે વર્ષાં સુધી અમેરિકાની ચારેય દિશાઓમાં અવિરત વિસ્તૃત પ્રવાસ કરીને[...]
વિવેકવાણી : વિશ્વની એકતા અને આત્મશ્રદ્ધા એ જ ધર્મસંદેશ : સ્વામી વિવેકાનંદ
તમારા પોતા પર પ્રેમનો અર્થ છે સહુ પ્રત્યે પ્રેમ, પશુઓ પ્રત્યે પ્રેમ, દરેક વસ્તુ પ્રત્યે પ્રેમ; કારણ કે તમે સૌ[...]
શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : નિષ્કામ કર્મ અને સેવા એ જ પૂજા : શ્રીરામકૃષ્ણદેવ
૮૨૪. એક દહાડો શ્રીરામકૃષ્ણ શ્રીગૌરાંગના સંપ્રદાયને નીચેના શબ્દોમાં સમજાવી રહ્યા હતાઃ ‘ઈશ્વરના નામમાં આનંદ, સૌ જીવો માટે જીવંત સહાનુભૂતિ અને,[...]




