આપના મિત્રો સાથે શેર કરો

Article Search2025-07-27T08:31:26+00:00

દિપોત્સવી : અદ્વૈત વેદાંતમાં વ્યાવહારિક સત્તાનું મહત્ત્વ : જશવંત કાનાબાર

November 1, 2000|Categories: Jasvant Kanabar|Tags: , , |

સારાંયે વિશ્વને અને સમગ્ર માનવજાતને ભારતે આપેલ કોઈ સર્વોત્કૃષ્ટ અને અણમોલ ભેટ હોય તો તે અદ્વૈત વેદાંતના તત્ત્વજ્ઞાનની છે. આ[...]

દિપોત્સવી : અદ્વૈત વેદાંતમાં વિધિવિધાનનું સ્થાન : સ્વામી યોગાત્માનંદ

November 1, 2000|Categories: Yogatmananda Swami|Tags: , , |

સ્વામી યોગાત્માનંદજી શ્રીરામકૃષ્ણ આશ્રમ, શિલોંગમાં અધ્યક્ષ હતા. તેઓ યુ.એસ,એના પ્રૉવિડન્સના ‘વેદાંત સોસાયટી કેન્દ્રનાં અધ્યક્ષ તરીકે નીમાયા છે. - સં અદ્વૈત[...]

દિપોત્સવી : વ્યવહારુ વેદાંત : પશ્ચિમની દૃષ્ટિએ : સ્વામી પ્રપન્નાનંદ

November 1, 2000|Categories: Prapannananda Swami|Tags: , , |

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં વર્ષો સુધી રહેલા સ્વામી પ્રપન્નાનંદ વેદાંત સૉસાયટી ઑફ સૅક્રામૅન્ટોના અધ્યક્ષ છે. - સં. સ્વામી વિવેકાનંદે ૧૮૯૬ના નવેમ્બરમાં[...]

દિપોત્સવી : પૂર્વ -પશ્ચિમની આવશ્યક્તાઓની પૂર્તિ માટેનો એક નિર્દેશ : પ્રવ્રાજિકા ગાયત્રીપ્રાણા

November 1, 2000|Categories: Pravrajika Gayatriprana|Tags: , , |

પ્રવાજિકા ગાયત્રીપ્રાણા વેદાંત સોસાયટી ઑફ નૉર્ધન કૅલિફૉર્નિયા સાન્‌-ફ્રાંસિસ્કોમાં સાધ્વી છે. તેઓ શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદની ભાવધારાના પ્રકાશે વેદાંત પર ઘણું અભ્યાસ-સંશોધન કાર્ય કરી[...]

દિપોત્સવી : અદ્વૈતજ્ઞાન, શ્રીમા શારદાદેવીના શરણમાં : જ્યોતિબહેન થાનકી

November 1, 2000|Categories: Jyotiben Thanki|Tags: , , |

‘તમે લોકો મોટીબહેનને મા, જગદંબા, જગન્માતા કેટલુંય કહો છો, પણ હું તો એમનો સહોદર ભાઈ છું. મને તો તેમનામાં એવું[...]

દિપોત્સવી : શ્રીરામકૃષ્ણ પરમહંસ અને વ્યવહારુ વેદાંત : દુષ્યંત પંડ્યા

November 1, 2000|Categories: Dushyant Pandya|Tags: , , |

વેદાંતને વ્યવહારમાંથી આપણે તગડી મૂક્યું તે ભારતના પતનનું મુખ્ય કારણ છે. મધ્ય એશિયા સુધી અને યવદ્વીપ (જાવા), બાલી, સુમાત્રા, કલિમંથન[...]

દિપોત્સવી : વ્યાવહારિક વેદાંત : સ્વામી રામતીર્થ

November 1, 2000|Categories: Ramatirth Swami|Tags: , , |

સ્વામી રામતીર્થ તીર્થરામ રૂપે સ્વામી વિવેકાનંદને મળેલા અને એમણે લાહોરમાં આપેલા સુપ્રસિદ્ધ વેદાંત પરના પ્રવચનથી પ્રેરાઈને ગણિતના આ મહાન અધ્યાપકે[...]

દિપોત્સવી : સફળતા અને શાંતિની પ્રાપ્તિ માટે યુવા વર્ગને વેદાંતનો સંદેશ : સ્વામી નિખિલેશ્વરાનંદ

November 1, 2000|Categories: Nikhileswarananda Swami|Tags: , , |

તા. ૩ અને ૪ ફેબ્રુઆરી ‘૯૮ના રોજ રામકૃષ્ણ મિશનની શતાબ્દી ઉજવણીના ભાગરૂપે બેલૂર મઠમાં એક અખિલ ભારતીય યુવા-સંમેલન યોજાયું હતું,[...]

દિપોત્સવી : વ્યવહારુ વેદાન્તનાં ચાર દૃષ્ટાંતો : મનુભાઈ પંચોળી

November 1, 2000|Categories: Manubhai Pancholi|Tags: , , |

એલેક્ઝાંડરે હિન્દુસ્તાનનાં વનોમાં રહેતાં ઋષિઓ વિષે ઘણું સાંભળ્યું હતું. નાનપણમાં પ્રખર વિદ્યાનિધિ એરિસ્ટોટલે તેને ભણાવ્યો હતો. આથી તેને આવા કોઈક[...]

દિપોત્સવી : વેદાંતદર્શનનો વ્યવહારપક્ષ : કેશવલાલ વિ. શાસ્ત્રી

November 1, 2000|Categories: Keshavlal V Shastri|Tags: , , |

સદાનંદે પોતાના ‘વેદાંતસાર’ નામના ગ્રંથમાં વેદાંતનું સ્વરૂપ બતાવતાં લખ્યું છે : ‘વેદાંતો નામ ઉપનિષત્પ્રમાણમ્, તદુપકારીણિ શારીરકસૂત્રાદીનિ ચ’ — ‘વેદાંતનું મુખ્ય[...]

દિપોત્સવી : સ્વામી વિવેકાનંદે વેદાંત દ્વારા રાષ્ટ્રને પુનઃ આપેલું આત્મગૌરવ : કાકાસાહેબ કાલેલકર

November 1, 2000|Categories: Kaka Saheb Kalelkar|Tags: , , |

ગોવાના શ્રી રવીન્દ્ર કેલેકર સાથે શ્રી કાકાસાહેબની થયેલી પ્રશ્નોત્તરીના કેટલાક અંશો અહીં પ્રસ્તુત છે.- સં. પ્રશ્ન : શું રામકૃષ્ણ પરમહંસદેવનું[...]

દિપોત્સવી : આર્થિક જીવન અને આધ્યાત્મિક્તા : વિમલા ઠકાર

November 1, 2000|Categories: Vimala Thakar|Tags: , , |

ઉદ્યોગ અને મૅનેજમેન્ટ સાથે સંકળાયેલી વ્યક્તિઓની એક શિબિર જીવનચિંતક શ્રી વિમલાતાઈ ઠકારની નિશ્રામાં તા. ૭ થી ૧૧ ડિસેમ્બર ‘૯૪ના રોજ[...]

દિપોત્સવી : વ્યવહાર અને પરમાર્થ : આનંદશંકર બા. ધ્રુવ

November 1, 2000|Categories: Anandshankar B. Dhruv|Tags: , , |

અમે ધર્મ,અર્થ અને કામ એ ત્રિવર્ગ પુરુષાર્થમાં ધર્મનું સ્થાન કર્યાં છે એ બતાવ્યું.અન્ય બે પુરુષાર્થ કરતાં ધર્મની વિશિષ્ટતા એ છે[...]

દિપોત્સવી : આધુનિક સંસ્કૃતિ અને વેદાંત : રાજમ્ અય્યર

November 1, 2000|Categories: Rajam Ayyar|Tags: , , |

શ્રી રાજમ્ અય્યર સ્વામી વિવેકાનંદે મદ્રાસથી શરૂ કરેલ પ્રથમ અંગ્રેજી પત્રિકા ‘બ્રહ્મવાદિન’ના પ્રથમ તંત્રી હતા . આજથી સોથી પણ વધારે[...]

પ્રશ્નોત્તરી : વેદાંત અને વિજ્ઞાન : સ્વામી જિતાત્માનંદ

November 1, 2000|Categories: Jitatmananda Swami|Tags: , , , |

(સ્વામી જિતાત્માનંદની પ્રૉ. જ્હોન એ. વ્હીલ૨ સાથે મુલાકાત) જ્હોન એ. વ્હીલર વિશ્વના ભૌતિકશાસ્ત્રીઓમાંના એક છે. ગયા જુલાઈ (ઈ.સ. ૧૯૯૯) મહિનામાં[...]

દિપોત્સવી : જૈનધર્મના મૌલિક સિદ્ધાંતો અને વ્યાવહારિક વેદાંત : સ્વામી બ્રહ્મેશાનંદ

November 1, 2000|Categories: Brahmeshananda Swami|Tags: , , |

સ્વામી બ્રહ્મેશાનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણ મઠ, મદ્રાસ દ્વારા બહાર પડતી અંગ્રેજી પત્રિકા ‘વેદાંત કેસરી’ના તંત્રી તરીકે પોતાની સેવાઓ આપે છે. તેઓ[...]

દિપોત્સવી : શ્રીરામકૃષ્ણદેવનો માનવતાવાદ : સ્વામી આત્મસ્થાનંદ

November 1, 2000|Categories: Atmasthananda Swami|Tags: , , |

શ્રીરામકૃષ્ણ મઠ-મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજના મૂળ બંગાળી પુસ્તક ‘એક નૂતન માનૂષ’ના એક લેખનો શ્રી કુસુમબહેન પરમારે કરેલો ગુજરાતી[...]

દિપોત્સવી : વેદાંતમાં પૂર્ણતાનો પથ : સ્વામી રામકૃષ્ણાનંદ

November 1, 2000|Categories: Ramakrishnananda Swami|Tags: , , , |

શ્રીમદ્ સ્વામી રામકૃષ્ણાનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્ શિષ્ય હતા. એમના પુસ્તક “The Message of Eternal Wisdom ‘માંથી ‘Path to Perfection’ નામના[...]

દિપોત્સવી : સ્વામી વિવેકાનંદ અને વેદાંત : સ્વામી ભૂતેશાનંદ

November 1, 2000|Categories: Bhuteshananda Swami|Tags: , , |

શ્રીરામકૃષ્ણ મિશનના ૧૨મા પરમાધ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજના ‘આધ્યાત્મિક જીવનનો મર્મ’ નામના પુસ્તકમાંથી આ લેખ વાચકોના લાભાર્થે અહીં પ્રસ્તુત[...]

દિપોત્સવી : વેદાન્ત અને માનવજાતિનું ભાવિ : સ્વામી રંગનાથાનંદ

November 1, 2000|Categories: Ranganathananda Swami|Tags: , , |

રામકૃષ્ણ મઠ-મિશનના પરમાધ્યક્ષ શ્રીમદ્ સ્વામી રંગનાથાનદજી મહારાજના મૂળ અંગ્રેજી પુસ્તક ‘Vedanta and The Future of Mankind’ના મહત્ત્વના અંશોનો પ્રૉ. ચંદુભાઈ[...]

સંપાદકીય : વેદાંતની વ્યાવહારિકતા : સ્વામી સર્વસ્થાનંદ

November 1, 2000|Categories: Sarvasthananda Swami|Tags: , , |

શિકાગો વિશ્વધર્મ પરિષદમાં ઐતિહાસિક સફળતા મેળવ્યા પછી સ્વામી વિવેકાનંદે લગભગ બે વર્ષાં સુધી અમેરિકાની ચારેય દિશાઓમાં અવિરત વિસ્તૃત પ્રવાસ કરીને[...]

વિવેકવાણી : વિશ્વની એકતા અને આત્મશ્રદ્ધા એ જ ધર્મસંદેશ : સ્વામી વિવેકાનંદ

November 1, 2000|Categories: Vivekananda Swami|Tags: , , |

તમારા પોતા પર પ્રેમનો અર્થ છે સહુ પ્રત્યે પ્રેમ, પશુઓ પ્રત્યે પ્રેમ, દરેક વસ્તુ પ્રત્યે પ્રેમ; કારણ કે તમે સૌ[...]

શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : નિષ્કામ કર્મ અને સેવા એ જ પૂજા : શ્રીરામકૃષ્ણદેવ

November 1, 2000|Categories: Ramakrishna Dev|Tags: , , |

૮૨૪. એક દહાડો શ્રીરામકૃષ્ણ શ્રીગૌરાંગના સંપ્રદાયને નીચેના શબ્દોમાં સમજાવી રહ્યા હતાઃ ‘ઈશ્વરના નામમાં આનંદ, સૌ જીવો માટે જીવંત સહાનુભૂતિ અને,[...]

Title

Go to Top