આંતરાષ્ટ્રીય યોગદિવસ : શ્રીરામકૃષ્ણદેવ અને યોગ : સંકલન
(સ્વામી વિવેકાનંદે શ્રીરામકૃષ્ણદેવની પાસે યોગસાધનાનાં બધાં અંગોનું અનુષ્ઠાન કરી યોગની સર્વોચ્ચ સિદ્ધિ—નિર્વિકલ્પ સમાધિ પ્રાપ્ત કરી હતી, તથા અમેરિકામાં સર્વપ્રથમ યોગનો[...]
સ્વામી નિખિલેશ્વરાનંદ સાથે પ્રશ્નોત્તરી : સંકલન
(આદરણીય વાચકો, આપને મૂંઝવતા પ્રશ્નો આપ srkjyot@gmail.com પર ઇ-મેઇલ કરી શકો છો. ઇ-મેઇલનો વિષય My Question રાખવાનો રહેશે. શ્રીરામકૃષ્ણ આશ્રમ,[...]
સ્વામી આનંદ પર સ્વામી વિવેકાનંદનો પ્રભાવ : સ્વામી નિખિલેશ્વરાનંદ
સુરેન્દ્રનગર જિલ્લાના શિયાણી ગામે ૧૮૮૭ના સપ્ટેમ્બર માસમાં શ્રી રામચંદ્ર દવે અને તેમનાં ધર્મપત્ની પાર્વતીબેનને ત્યાં હિંમતલાલનો જન્મ થયો. આ બાળક[...]
બાળ ઉદ્યાન : મહાભારત : સ્વામી રાઘવેશાનંદ
વ્યાસે ગણેશજીનું ધ્યાન ધર્યું અને ગણેશજી તેમના સમક્ષ પ્રગટ થયા. વ્યાસે હાથીના મસ્તકવાળા દેવતાને શ્રદ્ધાપૂર્વક નમસ્કાર કર્યા અને વિનયપૂર્વક બોલ્યા,[...]
દૃષ્ટાંતકથા : માનવની સમજશક્તિ : સ્વામી વિવેકાનંદ
કહેવાતા સર્વે મનુષ્યો હજી ખરેખરા મનુષ્યો નથી. દરેક માણસને આ દુનિયા અંગે તેના પોતાના મન વડે જ નિર્ણય કરવો પડે[...]
વિવેક પ્રસંગ : આઈડા આન્સેલની સાધના : સ્વામી કૃષ્ણસખાનંદ
સ્વામી વિવેકાનંદની પ્રથમ વિદેશયાત્રા દરમિયાન ભવિષ્યની પેઢી માટે એમનાં પ્રવચનો લિપિબદ્ધ કરી રાખવા માટે ડિસેમ્બર, 1895માં ગુડવીનની નિમણૂક કરવામાં આવી[...]
સ્વામી શિવાનંદ : બેલુર મઠની જૂની યાદો : સ્વામી ભાસ્વરાનંદ
(રામકૃષ્ણ સંઘના દ્વિતીય પરમાધ્યક્ષ મહાપુરુષ મહારાજ (સ્વામી શિવાનંદ) શ્રીરામકૃષ્ણદેવના સંન્યાસી શિષ્ય અને સ્વામી વિવેકાનંદના ગુરુભાઈ હતા. ઉદ્બોધન કાર્યાલય દ્વારા પ્રકાશિત[...]
સ્વામી રામકૃષ્ણાનંદ : શરણાગતિ અને કર્મનિષ્ઠા : સ્વામી વિશુદ્ધાનંદ
(રામકૃષ્ણ મિશનના 8મા પરમાધ્યક્ષ સ્વામી વિશુદ્ધાનંદજી કથિત શ્રીરામકૃષ્ણદેવના સંન્યાસી શિષ્ય સ્વામી રામકૃષ્ણાનંદજી (શશી મહારાજ)ની આ સ્મૃતિકથા ઉદ્બોધન કાર્યાલય દ્વારા પ્રકાશિત[...]
માતૃ-સાન્નિધ્યે : જયરામવાટીમાં શ્રીમા શારદાદેવી : સ્વામી ઈશાનાનંદ
(જયરામવાટીની પાસે જ કોઆલપાડા ગ્રામ આવેલ છે. ત્યાંના કેદારબાબુ નામક શિક્ષકે પોતાના વિદ્યાર્થીઓની સાથે મળીને એક આશ્રમની સ્થાપના કરી હતી[...]
માતૃપ્રસંગ : “બેટા, ફરી આવજે” : સ્વામી ગૌરીશ્વરાનંદ
(ઉદ્બોધન કાર્યાલય દ્વારા પ્રકાશિત બંગાળી પુસ્તક ‘માયેર પદપ્રાંતે-૧’નો એક અંશ આપની સમક્ષ પ્રસ્તુત છે. ભાષાંતરકાર છે શ્રી અંજનાબહેન ત્રિવેદી. -સં)[...]
સંપાદકની કલમે : ધર્મક્ષેત્રે હૃદિક્ષેત્રે… : સ્વામી કૃષ્ણસખાનંદ
સ્વામી વિવેકાનંદ મહાભારતના યુદ્ધની સમજણ આપતા કહે છે, “‘આત્માઓના સ્વામી’ શ્રીકૃષ્ણ, ગુડાકેશ ‘નિદ્રાના સ્વામી’ (જેણે નિદ્રા ઉપર વિજય મેળવ્યો છે[...]
મંગલાચરણ
कुर्मस्तारकचर्वणं त्रिभुवनमुत्पाटयामो बलात् । किं भो न विजानास्यस्मान्, रामकृष्णदासा वयम् ॥ क्षीणाः स्म दीनाः सकरुणा जल्पन्ति मूढा जना नास्तिक्यन्त्विदन्तु अहह[...]
ચોર અને સંત : સ્વામી સર્વગતાનંદ
એક માણસ મહારાજ [(સ્વામી કલ્યાણાનંદ), સ્વામીજીના સાધુ શિષ્ય, રામકૃષ્ણ મિશન સેવાશ્રમના સ્થાપક, કનખલ (હરિદ્વાર)] પાસે આવતો અને પૈસા માંગતો. મહારાજ[...]
પર્યાવરણઃ આમ કેમ? : શ્રી હેમંત વાળા
સનાતની તત્ત્વજ્ઞાન પ્રમાણે દરેક કાર્ય પાછળ કારણ હોય છે અને પ્રત્યેક કાર્ય કોઈ સ્વરૂપે કારણમાં પરિણમે છે. જે કંઈ થઈ[...]
પ્રેમમય સ્વામી ભૂતેશાનંદજી મહારાજ : એક સંસ્મરણ…. : સ્વામી આત્મસ્થાનંદ
જ્યારે મારી તે વખતે વિદેશયાત્રા નક્કી થયી હતી ત્યારે મને શંકા હતી. પૂજ્યપાદ મહારાજ વૃદ્ધ થઈ રહ્યા હતા, તેમનું સ્વાસ્થ્ય[...]
સરળતા : દવે અંકિતા : આદિપુર
"Nothing is More Simple than Greatness", Indeed, To Be Simple is to Be Great"..!~Emerson ઈમર્સનનો આ ખૂબ સુંદર અને ઊંડો[...]
રામકૃષ્ણ-વિવેકાનંદ સાહિત્ય—સર્વેક્ષણ : સ્વામી નિખિલેશ્વરાનંદ
૨૪ જાન્યુઆરી, ૧૮૯૪ ના રોજ સ્વામી વિવેકાનંદે શિકાગોથી મદ્રાસ સ્થિત પોતાને લખ્યું હતું, “મારા જીવનની એક માત્ર મહેચ્છા એક એવી[...]
બાળકોના વ્યક્તિત્વ ઘડતરમાં માતા-પિતાનો ફાળોઃ સ્વામી મુક્તિદાનંદ
ઘર-પ્રથમ શાળાઃ બાળકોના વ્યક્તિત્વને ઘડવામાં માતા-પિતા જે ભૂમિકા ભજવે છે, તેની બરોબરી તમામ પુસ્તકો, સેમિનાર અને પ્રવચનો કરી શકતાં નથી.[...]
કેળવણીયુક્ત શિક્ષણ : સામાજીક અનિષ્ટોનું અમોધ ઔષધ : રેખાબા સરવૈયા
(લેખિકા : રેખાબા સરવૈયા લેખિકા પોરબન્દર ખાતે એડિશનલ કલેકટર તરીકે ફરજ બજાવે છે. તેઓ સાહિત્ય સર્જક–ઉદઘોષક, વકતા તથા રામકૃષ્ણ ભાવધારા[...]
સમાચાર દર્શન : ગુજરાતમાં શ્રીરામકૃષ્ણ ભાવધારા : સંકલન
(ભાવપ્રચાર કેન્દ્રની પ્રવૃત્તિનો અહેવાલ અહીં આપવા માટે એક કે બે સારી ક્વોલીટીના ફોટા અને ત્રણ-ચાર લાઈનમાં સુસ્પષ્ટ લખાણ સહિત પ્રત્યેક[...]
ધ્યાન : ધ્યાન વિષયક કેટલીક વાતો – 2 : સ્વામી ભવ્યાનંદ
(રામકૃષ્ણ મઠ, નાગપુર દ્વારા મૂળ હિંદીમાં પ્રકાશિત પુસ્તક ‘ધ્યાન’નો એક અંશ અહીં પ્રસ્તુત છે. અનુવાદક છે સીમાબહેન માંડવિયા. - સં.)[...]
નર્મદા પરિક્રમા : નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો : એક સંન્યાસી
નર્મદા મૈયાનાં દર્શન કરતાં કરતાં પગદંડી પર પરિક્રમામાં આગળ વધતા હતા. સંધ્યા થવા જઈ રહી હતી. રાત્રિ-નિવાસ માટે કોઈ એક[...]
સંસ્મરણ : ‘મા’ની ઇચ્છા અનુસાર જ થશે : સ્વામી અતુલાનંદ
(અદ્વૈત આશ્રમ દ્વારા પ્રકાશિત અને સ્વામી અતુલાનંદ (ગુરુદાસ મહારાજ) દ્વારા લિપિબદ્ધ મૂળ અંગ્રેજી પુસ્તક “With the Swamis in America and[...]
પ્રાસંગિક : ભગવાન બુદ્ધ : સ્વામી વિવેકાનંદ
(5 મે બુદ્ધ જયંતી છે. આ ઉપલક્ષે સ્વામી વિવેકાનંદે લખેલ ‘બૌદ્ધ ધર્મઃ ‘લાઈટ ઓફ એશિયા’નો ધર્મ’ નામક લેખમાંથી કેટલાક અંશ[...]
સાહિત્ય : કનૈયાલાલ મુનશી પર સ્વામી વિવેકાનંદનો પ્રભાવ : સ્વામી નિખિલેશ્વરાનંદ
‘ગુજરાતી સાહિત્યકારો પર સ્વામી વિવેકાનંદનો પ્રભાવ’ આ શૃંખલામાં ગત અંકોમાં આપણે કેટલાક સાહિત્યકારોની વાત કરી. આમાં એક ખૂબ જાણીતા એવા[...]




