કથામૃત-પ્રસંગ : શ્રીકેશવચંદ્ર સેન સાથે – ૨ (અ) : સ્વામી ભૂતેશાનંદજી
(ગતાંકથી આગળ) (કથામૃત : ૧/૧૩/૪ : ૨૭ ઓક્ટોબર, ૧૮૮૨) શ્રીરામકૃષ્ણ અને કેશવ કેશવ સેન શ્રીઠાકુરને દક્ષિણેશ્વરથી સ્ટીમરમાં ફેરવવા માટે આવ્યા[...]
તત્ત્વજ્ઞાન : વિજ્ઞાન અને આધ્યાત્મિકતા : સ્વામી રંગનાથાનંદ
તા. ૨૨ અને ૨૩મી જાન્યુઆરી ૧૯૮૩ના રોજ મુંબઈના નહેરુ સેન્ટર ખાતે ‘સાયન્ટિફિક ટેમ્પર એન્ડ એથિકલ એન્ડ સ્પિરિચ્યુઅલ વેલ્યુઝ’ વિષય પર[...]
સંપાદકીય : સ્વામી વિવેકાનંદ અને વૈદિકધર્મનું પુનરુત્થાન – ૬ : સ્વામી સર્વસ્થાનંદ
સ્વામી વિવેકાનંદ અને ભારતના ઇતિહાસના પુનર્લેખન આપણે આપણા ઇતિહાસનો અભ્યાસ કરવો શા માટે જરૂરી છે? શું એ આપણા માટે ફળદાયી[...]
વિવેકવાણી : જીવનનું ઉચ્ચતમ તત્ત્વ : સ્વામી વિવેકાનંદ
પ્રત્યેક ક્ષણે આ એક જ વિચાર તેમના મનમાં ઘોળાયા કરતો કે, ‘હે મા! તારું અસ્તિત્વ છે, એ વાત શું સાચી[...]
શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : ગુરુની વિભાવના : શ્રીરામકૃષ્ણદેવ
૬૮૭. કોણ કોનો ગુરુ છે? આખા વિશ્વનો માર્ગદર્શક અને ગુરુ કેવળ ઈશ્વર છે. ૬૮૮.પોતાના ગુરુને માત્ર માનવ માનનાર પોતાનાં પ્રાર્થનાભક્તિથી[...]
દિવ્યવાણી
यस्य देवे परा भक्तिर्यथा देवे तथा गुरौ । तस्यैते कथिता ह्यर्था: प्रकाशन्ते महात्मनः ॥ જેને પરમાત્મામાં પરમ ભક્તિ છે, તથા[...]
સમાચાર દર્શન
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં વાર્ષિકોત્સવની ઉજવણી વાર્ષિક મહોત્સવના ઉપક્રમે તા. ૪ મેના રોજ યોજાયેલ શિક્ષક શિબિરમાં રાજકોટ શહેરની વિવિધ શાળાઓના ૫૦૦[...]
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટનાં રાહતસેવાકાર્યોની એક ઝલક – ૨ : સંકલન
(૪) ૧૯૬૮માં સુરત જિલ્લામાં અતિવૃષ્ટિને કારણે તારાજ થયેલાં ૨૩ ગામડાંમાં પુનર્વસવાટકાર્ય હાથ ધરાયું હતું. દરેક નવનિર્મિત ગામડાને સમાજમંદિર, પાણીપૂરવઠા તથા[...]
આનંદબ્રહ્મ : સંકલન
એક હવાઈ મથકે એક યુવાન મસમોટી બે સુટકેશને પરાણે પરાણે ઉપાડી જતો હતો. ત્યાં એક બીજો અજાણ્યો યુવાન ત્યાં આવી[...]
પત્રો : સ્વામી વિવેકાનંદના પત્રો : સ્વામી વિવેકાનંદ
૧૦. શ્રીમતી જી.ડબલ્યુ. હેલને ડેટ્રોઈટ, ૨૦ ફેબ્રુઆરી, ૧૮૯૪. પ્રિય બા, અહીંનાં મારાં વ્યાખ્યાનો પૂરાં થયાં છે. મને અહીં કેટલાક સન્મિત્રો[...]
વ્યક્તિત્વ વિકાસ : સાધારણ માનવમાંથી સર્વોત્કૃષ્ટ માનવ : સ્વામી જગદાત્માનંદ
રામકૃષ્ણ મિશન, સિંગાપુરના અધ્યક્ષ સ્વામી જગદાત્માનંદજીએ લખેલા મૂળ અંગ્રેજી પુસ્તક ‘Gospel of The Life Sublime : Vol.1’માંથી કેટલાક અંશોનો શ્રીમનસુખભાઈ[...]
પ્રાસંગિક : શ્રીઠાકુરના સ્વામી રામકૃષ્ણાનંદ : સ્વામી ગંભીરાનંદ
સ્વામી રામકૃષ્ણાનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ સંન્યાસી શિષ્ય હતા. સ્વામી ગંભીરાનંદજી મહારાજે લખેલા ‘ભક્તમાલિકા’ ગ્રંથમાંથી સ્વામી રામકૃષ્ણાનંદજીની જન્મતિથિ નિમિત્તે થોડા અંશો[...]
અધ્યાત્મ : શ્રીરામકૃષ્ણ ગાથા : અક્ષયકુમાર સેન
(ગતાંકથી આગળ) શિવનો આવેશ જય જય રામકૃષ્ણ વાંછાકલ્પતરુ, જય જય ભગવાન જગતના ગુરુ; જય જય રામકૃષ્ણતણા ભક્તગણ, યાચું રજ ચોટેલી[...]
જીવન-ચરિત્ર : શ્રીરામકૃષ્ણદેવની અંત્યલીલા – ૨ : સ્વામી પ્રભાનંદ
(૩) આજે સોમવાર છે. ૨૮મી સપ્ટેમ્બર ૧૮૮૫. નિશાળે જતી વખતે માસ્ટર મહાશય શ્રીરામકૃષ્ણની પાસે આવ્યા. લગભગ સાડાનવ વાગ્યાનો સમય હતો.[...]
શાંતિ : મનની શાંતિ – ૨ : સ્વામી રામકૃષ્ણાનંદ
એટલું નિશ્ચિત માનજો કે કોઈ મનુષ્ય ભલેને ગમે તેટલો ખરાબ હોય અને આખી દુનિયાએ ભલે એનો ત્યાગ કર્યો હોય પણ[...]
કથામૃત પ્રસંગ : કેશવચંદ્ર સેનની સાથે – ૧ : સ્વામી ભૂતેશાનંદજી
(કથામૃત : ભાગ-૧ : ખંડ ૫ : પૃ.૯૨-૯૮ : ૨૭ ઓક્ટોબર, ૧૮૮૨) શ્રીઠાકુરને સ્ટીમરની સફર કરાવવા કેશવચંદ્ર સેન આવ્યા છે.[...]
વેદાંત : વેદાંતના વિચાર બોમ્બ : સ્વામી રંગનાથાનંદ
રામકૃષ્ણ મઠ-મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજે ૧૯૯૮ની ૮મી ફેબ્રુઆરીએ બેલુર મઠમાં યોજાયેલ ભક્ત સંમેલનમાં આપેલ સમાપન સમારંભના વાર્તાલાપનો શ્રી[...]
સંપાદકીય : સ્વામી વિવેકાનંદ અને વૈદિક ધર્મનું પુનરુત્થાન – ૫ : સ્વામી સર્વસ્થાનંદ
આર્યોનો નારીત્વનો આદર્શ : સ્વામી વિવેકાનંદ માનતા કે આર્યો અને વૈદિક ધર્મ સાહિત્યમાં નારી સ્વાતંત્ર્યનું અનિવાર્ય સ્થાન હતું. વૈદિકકાળમાં નારીઓ[...]
વિવેકવાણી : માલિકની અદાથી કામ કરો : સ્વામી વિવેકાનંદ
આ સર્વ શિક્ષાનું સારતત્ત્વ એ છે કે તમે સ્વામીની જેમ કાર્ય કરો, ગુલામની જેમ નહીં. દરેક જણ કાંઈક કરે જ[...]
શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : સિદ્ધ પુરુષનો અહંકાર : શ્રીરામકૃષ્ણદેવ
૧૨૯. શું અહં-ભાવ કદી પૂરો નાશ નહીં પામે? સમય થતાં કમળની પાંખડીઓ ખરી પડે છે પણ એમનો ડાઘ રહી જાય[...]
દિવ્યવાણી
न वै प्रार्थ्यं राज्यं न च कनकता भोगविभवे, न याचेऽहं रम्यां निखिलजनकाभ्यां वरवधूम् । सदा काले काले प्रमथपतिना गीतचरितो, जगन्नाथः[...]
સમાચાર દર્શન
ગુજરાત રાજ્ય ધરતીકંપ રાહતસેવા ૨૬મી જાન્યુઆરી, ૨૦૦૧ના રોજ ગુજરાત પર આવેલી ધરતીકંપની આફતે મહાવિનાશ નોતર્યો હતો. પહેલાથી શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટે[...]
સેવા : શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા સતત ચાલતાં રહેતાં રાહતકાર્યોની એક ઝલક : સંકલન
સ્વામી વિવેકાનંદ કહે છે : ‘જગતના કલ્યાણ માટે શરીર, મન અને વાણી અર્પણ કરી દો. તમે વાંચ્યું છે : ‘માતૃદેવો[...]
અધ્યાત્મ : શ્રીરામકૃષ્ણ ગાથા : અક્ષયકુમાર સેન
(ગતાંકથી આગળ) દિનકર-કર લુપ્ત મેઘ અંતરાળે; છુપાઈ નયનદૃષ્ટિ નયનનાં જળે. મિઠાઈ સહિત હાથ જાય સ્થાને સ્થાને; કદી નાકે, કદી આંખે,[...]
પત્રો : સ્વામી વિવેકાનંદના પત્રો : સ્વામી વિવેકાનંદ
હજી સુધી ગુજરાતીમાં અપ્રકાશિત એવા ‘કંપ્લીટ વર્ક્સ ઓફ સ્વામી વિવેકાનંદ’ વો. ૯ના શ્રી દુષ્યંતભાઈ પંડ્યાએ કરેલા ગુજરાતી અનુવાદ રૂપે હવે[...]




