આપના મિત્રો સાથે શેર કરો

Article Search2025-07-27T08:31:26+00:00

નારીમહિમા : નારીમાં રહેલ દિવ્યમાતૃત્વનું સન્માન : ભારતની તાતી આવશ્યકતા : સ્વામી જિતાત્માનંદ

September 1, 2001|Categories: Jitatmananda Swami|Tags: , , |

યુનિસેફના ફોરમ ફોર ચિલ્ડ્રન, આઈ.એમ.એ, ઇન્ડિયન ફોરમ ફોર વિમેન દ્વારા ચિન્મય મિશન હોલ, ન્યુ દિલ્હીમાં યોજાયેલ પુત્રીઓના જન્મ લેવાના અધિકારનું[...]

કથામૃત પ્રસંગ : કેશવચંદ્ર સેન સાથે – ૩ : સ્વામી ભૂતેશાનંદજી

September 1, 2001|Categories: Bhuteshananda Swami|Tags: , , |

 (ગતાંકથી આગળ)  કથામૃત, ૧-૫ (૪-૫) : ૨૭ ઓક્ટોબર, ૧૮૮૨ સૃષ્ટિતત્ત્વ, ઈશ્વર અને જગત્-સંસાર ગંગાના જલપ્રવાહ પર વહેતા જહાજમાં કેશવ અને[...]

તત્ત્વજ્ઞાન : વિજ્ઞાન અને આધ્યાત્મિકતા : સ્વામી રંગનાથાનંદ

September 1, 2001|Categories: Ranganathananda Swami|Tags: , , |

‘પરંતુ જો કોઈ માણસ આ ભારતમાં ‘ખાઓ, પીઓ અને મોજ કરો’નો આદર્શ શીખવવા માગે,  જો કોઈ માણસ આ ભૌતિક જગતને[...]

સંપાદકીય : સ્વામી વિવેકાનંદ અને વૈદિકધર્મનું પુનરુત્થાન – ૮ : સ્વામી સર્વસ્થાનંદ

September 1, 2001|Categories: Sarvasthananda Swami|Tags: , , , |

(ગતાંકથી આગળ) આર્ષદૃષ્ટા સ્વામી વિવેકાનંદે ભારતના સાર્વત્રિક વિકાસ અને કલ્યાણને, પુનરુત્થાનને અનુરૂપ બની રહે એવી ભારતીય ઇતિહાસના સંશોધન અને કેળવણી[...]

શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : દલીલબાજીની નિરર્થકતા : શ્રીરામકૃષ્ણદેવ

September 1, 2001|Categories: Ramakrishna Dev|Tags: , , |

૧૫૧. ખાલી ઘડામાં પાણી ભરાય ત્યારે, ‘ભક, ભક’ અવાજ થાય છે પણ, ઘડો પૂરો ભરાઈ જાય ત્યારે, કંઈ અવાજ ન[...]

દિવ્યવાણી

September 1, 2001|Categories: Sankalan|Tags: , , , |

उत् क्रामात: पुरुष माव पत्था मृत्योः पड्बीशमवमुञ्चमानः । मा च्छित्था अस्माल्लोकात् अग्ने: सूर्यस्य संदृश: ॥ હે મનુષ્યો! વર્તમાન અવસ્થાથી સંતુષ્ટ[...]

સમાચાર દર્શન

August 1, 2001|Categories: Sankalan|Tags: , , |

રામકૃષ્ણ મઠ-મિશનના ઉદ્‌ઘાટન સમારંભ અને સેમિનાર રામકૃષ્ણ મઠ-મિશનના ઉપાધ્યક્ષ શ્રીમદ્ સ્વામી ગહનાનંદજી મહારાજના વરદ હસ્તે શિક્ષકો, વિદ્યાર્થીઓ, સંન્યાસીઓ અને ભક્તજનોની[...]

સેવા : શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટનાં રાહતસેવાકાર્યોની એક ઝલક – ૪ : સંકલન

August 1, 2001|Categories: Sankalan|Tags: , , |

૧૯૯૦ના પુરને કારણે નાશ પામેલા પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના મોટી કાટડી ગામના ૧૦ હરીજન કુટુંબો માટે ૧૦ મકાનો બાંધી આપવામાં[...]

પ્રાસંગિક : મા ભારતીને ઉદ્‌બોધન : ચંદુભાઈ ઠકરાલ

August 1, 2001|Categories: Chandubhai Thakaral|Tags: , , |

સ્વાતંત્ર્યદિનના પર્વ નિમિત્તે પ્રૉ. ચંદુલાલ ઠકરાલે કરાવેલ શ્રીમતી સરોજિની નાયડુના ‘ODE TO INDIA’ કાવ્યનો રસા સ્વાદ અહીં પ્રસ્તુત કરીએ છીએ.[...]

જીવન ચરીત્ર : શ્રીરામકૃષ્ણદેવની અંત્યલીલા : સ્વામી પ્રભાનંદ

August 1, 2001|Categories: Prabhananda Swami|Tags: , , , |

શ્યામપુકુરના મકાનમાં શ્રીરામકૃષ્ણ એ સમયે કલકત્તામાં બાગબજાર, શ્યામબજાર, શ્યામપુકુર વગેરે સ્થળોએ સંસ્કારી લોકો રહેતા હતા. શ્યામબજાર કેટલાક સૈકાઓ જૂનું છે.[...]

પ્રાસંગિક : સ્વામી અદ્વૈતાનંદનાં શ્રીરામકૃષ્ણદેવ પ્રત્યેનાં પ્રેમભક્તિભાવ : સ્વામી ગંભીરાનંદ

August 1, 2001|Categories: Gambhirananda Swami|Tags: , , , |

સ્વામી અદ્વૈતાનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ સંન્યાસી શિષ્ય હતા. સ્વામી ગંભીરાનંદજી મહારાજે લખેલા ‘ભક્તમાલિકા’ ગ્રંથમાંથી સ્વામી અદ્વૈતાનંદજીની જન્મતિથિ નિમિત્તે થોડા અંશો[...]

પ્રાસંગિક : સ્વામી નિરંજનાનંદનું શ્રીરામકૃષ્ણદેવે કરેલું ઘડતર : સ્વામી ગંભીરાનંદ

August 1, 2001|Categories: Gambhirananda Swami|Tags: , , , |

સ્વામી નિરંજનાનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ સંન્યાસી શિષ્ય હતા. સ્વામી ગંભીરાનંદજી મહારાજે લખેલા ‘ભક્તમાલિકા’ ગ્રંથમાંથી સ્વામી નિરંજનાનંદજીની જન્મતિથિ નિમિત્તે થોડા અંશો[...]

કથામૃત-પ્રસંગ : શ્રીકેશવચંદ્ર સેન સાથે – ૨ (બ) : સ્વામી ભૂતેશાનંદજી

August 1, 2001|Categories: Bhuteshananda Swami|Tags: , , |

(ગતાંકથી આગળ) પરિણામવાદ અને વિવર્તવાદ દાર્શનિકો કહે છે કે અભિવ્યક્તિના બે પ્રકાર છે. કેટલાક કહે છે કે બ્રહ્મનું પરિણામ હોય[...]

તત્ત્વજ્ઞાન : વિજ્ઞાન અને આધ્યાત્મિકતા : સ્વામી રંગનાથાનંદ

August 1, 2001|Categories: Ranganathananda Swami|Tags: , , |

(ગતાંકથી આગળ) ૬. વૈજ્ઞાનિકો અને ભૌતિકવાદની જડ માન્યતા આ અદ્‌ભુત અવકાશયુગમાં એક જડ માન્યતા જે અર્વાચીન ભૌતિક વિજ્ઞાનનો આત્મા રુંધી[...]

સંપાદકીય : સ્વામી વિવેકાનંદ અને વૈદિકધર્મનું પુનરુત્થાન – ૭ : સ્વામી સર્વસ્થાનંદ

August 1, 2001|Categories: Sarvasthananda Swami|Tags: , , , |

સ્વામી વિવેકાનંદની દૃષ્ટિએ ભારતના ઈતિહાસનું પુનર્લેખન કરવાની આવશ્યકતા વિશે આપણે અગાઉ વાત કરી ગયા છીએ. તેમણે કહ્યું હતું કે ઈતિહાસનું[...]

વિવેકવાણી : ભારતની આધ્યાત્મિકતા અને રાષ્ટ્રકલ્યાણ : સ્વામી વિવેકાનંદ

August 1, 2001|Categories: Vivekananda Swami|Tags: , , |

ધ્યાનમાં રાખજો કે જો તમે આધ્યાત્મિક્તાને છોડી દેશો, પશ્ચિમની ભૌતિકવાદી સંસ્કૃતિની પાછળ દોડવા જતાં એને તરછોડી દેશો, તો પરિણામ એ[...]

શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : પુસ્તકિયા જ્ઞાનનું વાંઝિયાપણું : શ્રીરામકૃષ્ણદેવ

August 1, 2001|Categories: Ramakrishna Dev|Tags: , , |

૧૩૭. એક દિવસ કેશવચંદ્ર સેન દક્ષિણેશ્વરને મંદિરે શ્રીરામકૃષ્ણ પાસે આવ્યા અને એમણે શ્રીરામકૃષ્ણને પૂછ્યું: ‘ધાર્મિક ગ્રંથોનો ભંડાર આખો વાંચી કાઢ્યો[...]

દિવ્યવાણી

August 1, 2001|Categories: Sankalan|Tags: , , , |

वन्दे श्रीकृष्णदेवं मुरनरकमिदं वेदवेदांतवेद्यम् । लोकं भक्तिप्रसिद्धं यदुकुलजलधौ प्रादुरासीदपारे । यस्यासीद्रूपमेवं त्रिभुवनतरणे भक्तिवच्च स्वतन्त्रम् । शास्त्रं रूपं च लोके प्रकटयति[...]

સમાચાર દર્શન

July 1, 2001|Categories: Sankalan|Tags: , , |

રામકૃષ્ણ મિશન, લીંબડીનાં પુનર્વસનકાર્ય ગુજરાતમાં આવેલા વિનાશક ધરતીકંપે કેટલીયે શાળાઓનાં મકાનોને જમીનદોસ્ત કરી નાખ્યાં છે. આ સંસ્થા દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં[...]

સેવા : શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટનાં રાહતસેવાકાર્યોની એક ઝલક – ૩ : સંકલન

July 1, 2001|Categories: Sankalan|Tags: , , |

૧૯૮૨ના નવેમ્બરના અંતમાં સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર અને જૂનાગઢ જિલ્લાના વાવાઝોડાગ્રસ્ત વિસ્તારોના ૮ તાલુકાના ૩૮ ગામડાંનાં ૨૫૪૬ કુટુંબોને ઠામવાસણ, કપડાં, ગરમ[...]

અધ્યાત્મ : શ્રીરામકૃષ્ણ ગાથા : અક્ષયકુમાર સેન

July 1, 2001|Categories: Akshaykumar Sen|Tags: , , , , |

ગદાઈ ઓળખી ઠામ, જાય ગામ થકી ગામ, ઘણા લોકો આપે અમંત્રણ. વય તેનું સુકુમાર, રૂપનો તો નહિ પાર, ચહેરો તેજસ્વી[...]

જીવન-ચરિત્ર : શ્રીરામકૃષ્ણદેવની અંત્યલીલા : સ્વામી પ્રભાનંદ

July 1, 2001|Categories: Prabhananda Swami|Tags: , , , |

(૬) ગુરુવાર. આસો સુદ આઠમ. ઓક્ટોબર ૧૮૮૫. સવારનો સમય. માસ્ટર મહાશય નિશાળે જતી વખતે આવ્યા અને એક કલાકથી પણ વધારે[...]

પ્રાસંગિક : શક્તિપ્રતીક – અવતાર, ગુરુ, સિદ્ધપુરુષ, મંત્રદાતા, ઉપગુરુ અને શિક્ષક : સ્વામી સારદાનંદ

July 1, 2001|Categories: Saradananda Swami|Tags: , , , |

શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્ સંન્યાસી શિષ્યોમાંના એક અને શ્રી શ્રીમાનાં સેવકરૂપે વર્ષો સુધી જેમણે શ્રીમાનાં સાંનિધ્ય, સત્સંગ, સેવાસંપર્ક અને આધ્યાત્મિક વાતાવરણનો અમૂલ્ય[...]

Title

Go to Top