શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : વિવિધ ધર્મો ઈશ્વરપ્રાપ્તિના પંથો : શ્રીરામકૃષ્ણદેવ
* નીસરણી, વાંસ, પાકી સીડી કે દોરડાની મદદથી છાપરે ચડી શકાય. એ જ રીતે ઈશ્વરને પામવાના વિવિધમાર્ગો છે અને દરેક[...]
દિવ્યવાણી : સંકલન
ये यथा मां प्रपद्यंते तांस्तथैव भजाम्यहम् । मम वर्त्मानुवर्तन्ते मनुष्याः पार्थ सर्वशः ॥ ગમે તે સ્વરૂપમાં જે કોઈ મારી પાસે[...]
ઈસુખ્રિસ્ત અને ઈશ્વરનું સામ્રાજ્ય : સંકલન
‘પ્રબુદ્ધ ભારત’ નવેમ્બર, ૧૯૮૭ના તંત્રી લેખનો શ્રી પી.એમ.વૈષ્ણવે કરેલ ગુજરાતી અનુવાદ વાચકોના લાભાર્થે અહીં પ્રસ્તુત છે. - સં. એક સુથારનો[...]
સૂફી ઈસ્લામનો વૈશ્વિક સંદેશ : કેશવલાલ વિ. શાસ્ત્રી
વિશ્વના બધા જ ધર્મોમાં બે પાસાં જોવા મળે છે. એક આચારપક્ષ કે બાહ્ય વિધિવિધાન, કર્મકાંડ, સામાજિક નીતિનિયમો, દેશકાલસાપેક્ષ સ્થાનીય સમસ્યાઓને[...]
વ્યાખ્યાન : એક જ લક્ષ્ય – વિકસિત મહાન ભારત : ડો. એ.પી.જે. અબ્દુલ કલામ
અહીં આ મહાન શહેરમાં આવતાં મને ખૂબ જ આનંદ થયો છે. ગઈકાલે રાજકોટમાં હતો. થોડા સમય પહેલાં જ્યારે રાજકોટ આવ્યો[...]
રાષ્ટ્રોની અને ધર્મોની સંવાદિતા : સ્વામી જિતાત્માનંદ
આજની આવશ્યકતા — ધર્મોની સંવાદિતા વિવેકાનંદના ભાવિ-દર્શનમાં, રાષ્ટ્રોની સંવાદિતાનો હેતુ સિદ્ધ કરવા માટે ધર્મોની સંવાદિતા સૌથી અગત્યનું સાધન છે. ૧૮૯૭[...]
ગીતા : ભગવદ્ ગીતાનો વૈશ્વિક સંદેશ – ૨ : સ્વામી રંગનાથાનંદ
તપનો અર્થ અને તેનું મહત્ત્વ પાશ્ચાત્ય લોકોએ જ્ઞાન પ્રત્યે અસાધારણ આદર દાખવી આજની સભ્યતા ઊભી કરી છે. કલાકો સુધી અવિરત[...]
સંપાદકીય : એકવીસમી સદીમાં મૂલ્યલક્ષી કેળવણી : સ્વામી સર્વસ્થાનંદ
મૂલ્યલક્ષી કેળવણીની આવશ્યકતા સ્વાતંત્ર્યપ્રાપ્તિની અડધી સદી વીત્યા પછી પણ આપણું રાષ્ટ્રિય નૈતિકચારિત્ર્ય સાવ જ નિમ્ન કોટિનું દેખાય છે. આપણાં નૈતિક,[...]
વિવેકવાણી : ભારતનું આધ્યાત્મિક પુનરુત્થાન : સ્વામી વિવેકાનંદ
આ દેશમાં અનેકાનેક સંપ્રદાયો થઈ ગયા છે. અત્યારે પણ પુષ્કળ સંપ્રદાયો છે અને ભવિષ્યમાં પણ પૂરતા પ્રમાણમાં થશે. આપણા ધર્મની[...]
શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : સાધક અને વિભિન્ન ધર્મમત : શ્રીરામકૃષ્ણદેવ
* એક જ પાણીને જુદા જુદા લોકો જુદાં જુદાં નામે ઓળખે છે, કોઈ એને ‘વોટર’ કહે છે, કોઈ ‘વારિ’ કહે[...]
દિવ્યવાણી
त्रयी सांख्यं योग: पशुपतिमतं वैष्णवमिति प्रभिन्ने प्रस्थाने परमिदमद: पथ्यमिति च । रुचीनां वैचित्र्यादृजुकुटिलनानापथजुषां नृणामेको गम्यस्त्वमसि पयसामर्णव इव ॥ ત્રણ વેદ,[...]
શ્રીરામકૃષ્ણ જ્યોતની વર્ણાનુક્રમ સૂચિ
(વર્ષ ૧૩ : એપ્રિલ ૨૦૦૧ થી માર્ચ ૨૦૦૨) (પાના નંબરની સાથે કૌંસમાં અંકનંબર દર્શાવેલ છે.) અધ્યાત્મ : શ્રીરામકૃષ્ણ ગાથા -[...]
સમાચાર દર્શન
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજનું થયેલું અભિવાદન રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ તા.૧૪[...]
અધ્યાત્મ : શ્રીરામકૃષ્ણ ગાથા : અક્ષયકુમાર સેન
(ગતાંકથી આગળ) બહુ જીદ્દ અને હઠ તેઓ કરે ત્યારે; ઉત્તર વિષાદભર્યો આપે મુખે ભારે. વૃથા કામોમાં જ દિન આજ સુધી[...]
ધ્યાન અને સાધના વિશે પ્રશ્નોત્તરી : સ્વામી માધવાનંદ
રામકૃષ્ણ મઠ-મિશનના નવમા પરમાધ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી માધવાનંદજી મહારાજની ‘વેદાંત કેસરી’ માર્ચ-૧૯૬૬માં મૂળઅંગ્રેજીમાં પ્રસિદ્ધ થયેલ પ્રશ્નોત્તરીનો શ્રી પી.એમ. વૈષ્ણવે કરેલો[...]
શ્રીરામકૃષ્ણ : આપણી સંસ્કૃતિના સંરક્ષક : સ્વામી જિતાત્માનંદ
ભૂમિકા એ ભારતીય પુનર્જાગરણનો ઉષ:કાળ હતો. વિદેશી પ્રભુત્વનો બારસો વરસનો અંધકાર ઝળુંબી રહ્યો હતો. એક બાજુ હિન્દુધર્મને કેવળ વહેમ અને[...]
આત્મવિકાસ – ૩ : સ્વામી પ્રેમેશાનંદ
પ્રભાગ : ૧ વહાલા વિદ્યાર્થીઓ, એક દિવસ તમારું વિશ્વવિદ્યાલયનું શિક્ષણ પૂરું થશે. પછી તમારે જવાબદારી ભર્યા વિવિધ કાર્યોનો બોજ વહન[...]
શ્રીરામકૃષ્ણદેવની અંત્યલીલા : સ્વામી પ્રભાનંદ
થોડા દિવસો પહેલાં શારદીય દુર્ગાપૂજા થઈ ગઈ છે. શ્રીરામકૃષ્ણ કલકત્તાના શ્યામપુકુર નામના સ્થળે ભક્તોની સાથે રહે છે. શરીરમાં ગંભીર રોગ[...]
ભગવદ્ ગીતાનો વૈશ્વિક સંદેશ – ૧ : સ્વામી રંગનાથાનંદ
રામકૃષ્ણ મઠ-મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજે અંગ્રેજીમાં લખેલ અને અદ્વૈત આશ્રમ, માયાવતી દ્વારા પ્રકાશિત થયેલ ગ્રંથ ‘Universal Message of[...]
કથામૃત પ્રસંગ : શિવનાથ આદિ બ્રાહ્મભક્તોના સંગે : સ્વામી ભૂતેશાનંદ
(કથામૃત : ૧/૬/૧/૨ : ૨૮ ઓક્ટોબર, ૧૮૮૨) પ્રાકૃત માનવ અને જીવનનો ઉદ્દેશ શ્રીઠાકુર બ્રાહ્મભક્ત વેણીમાધવ પાલના ઉદ્યાનગૃહમાં એમના ઉત્સવમાં સંમિલત[...]
સંપાદકીય : શ્રીઠાકુરની દક્ષિણેશ્વરની દિવ્યાનંદની હાટ : સ્વામી સર્વસ્થાનંદ
દક્ષિણેશ્વર શ્રીરામકૃષ્ણદેવની ‘નરલીલાભૂમિ’, દિવ્યાનંદની અનન્ય હાટ હતી. એમના પાર્થિવ જીવનનાં છેલ્લાં ૩૦ વર્ષનો એટલે કે ઈ.સ. ૧૮૫૫ થી ૧૮૮૫ સુધીનો[...]
વિવેકવાણી : શ્રીરામકૃષ્ણદેવનો સંદેશ સર્વત્ર પહોંચાડો : સ્વામી વિવેકાનંદ
આપણે થોડાએક શિષ્યોની જરૂર છે, અગ્નિ જેવા તેજસ્વી યુવકોની, સમજ્યા? બુદ્ધિશાળી અને બહાદુર, જેઓ મોતના મોંમાં સુધ્ધાં જવા તૈયાર હોય,[...]
શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : સંસારી બુદ્ધિવાળાનાં લક્ષણો : શ્રીરામકૃષ્ણદેવ
બદ્ધ લોકો, સંસારીઓ કદી જાગવાના નથી. એમને કેટલી પીડા ભોગવવી પડે છે. તેઓ કેટલા છેતરાય છે, અને કેટલા ભય એમને[...]
દિવ્યવાણી
क्षीणाः स्म दीनाः सकरुणा जल्पन्ति मूढा जना नास्तिक्यन्त्विदन्तु अहह देहात्मवादातुराः । प्राप्ताः स्म वीरा गतभया अभयं प्रतिष्ठां यदा अस्तिक्यन्त्विदन्तु चिनुमः[...]
સમાચાર દર્શન
ભારતરત્ન ડો. અબ્દુલ કલામ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની મુલાકાતે ૨૫મી ડિસેમ્બર, મંગળવારે સાંજે ૬.૨૫ મિનિટે ભારતના મહાન વૈજ્ઞાનિક, ભારતરત્ન ડો. અબ્દુલ[...]




