દિવ્યવાણી
સર્વ જગતના ગુરુસ્વરૂપ, જગતને માટે વંદ્ય, વિવેકાનંદ નામરૂપ ધારણ કરનારા; ભગવાન વીરેશ્વરમાંથી ઉત્પન્ન થનારા, સપ્તર્ષિમંડળના ઋષિઓમાંના એક; જ્ઞાન અને ભક્તિ[...]
ગીતા : ભગવદ્ગીતાનો વૈશ્વિક સંદેશ – ૩ : સ્વામી રંગનાથાનંદ
બ્રાહ્મણત્વના આદર્શ વિશે ભગવાન બુદ્ધ ઈસુ પૂર્વેની સાતમી સદીમાં ભારતમાં ભગવાન બુદ્ધ જન્મ્યા અને, એમણે પ્રેમ અને કરુણાનો પોતાનો સંદેશ[...]
સમાચાર દર્શન
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ : પ્લેટિનમ જ્યુબિલી મહોત્સવ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની સ્થાપના ૧૯૨૭માં થઈ હતી. ૨૦૦૨ના વર્ષની પ્લેટિનમ જ્યુબિલીના વર્ષ તરીકે[...]
મધુ – સંચય : સંકલન
ભાવાત્મક સમાચારોની દુનિયામાં ડોકિયું સવારના પહોરમાં આજના વર્તમાનપત્રો તરફ આપણી નજર જાય છે અને સર્વત્ર ભ્રષ્ટાચાર, દુરાચાર, અત્યાચાર, હિંસા, ધાર્મિક[...]
સમાચાર વિવિધા – ધર્મ : શ્રીરામકૃષ્ણદેવના વૈશ્વિક મંદિરનું લોકાર્પણ : સંકલન
(રામકૃષ્ણ મઠ, પુણે) તા. ૨૧ એપ્રિલ ૨૦૦૨, રામનવમીના પાવન દિવસે, સ્થાપત્ય કલાના એક નવા જ વિચાર પ્રમાણે શ્રીરામકૃષ્ણનું નવું વૈશ્વિક[...]
સમાચાર વિવિધા – ધર્મ : પુષ્કરના સાવિત્રી મંદિરમાં શ્રીમા શારદાદેવીની પ્રતિમાનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ : સંકલન
અજમેર પાસેનું પુષ્કર, રાજસ્થાનનું પ્રાચીન તીર્થધામ છે, તેને તીર્થ-ગુરુ કહેવામાં આવે છે. તેનો ઉલ્લેખ મહાભારત તથા અન્ય શાસ્ત્રોમાં આવે છે,[...]
સમાચાર વિવિધા – ભારતીય સંસ્કૃતિ : વિશ્વ સંસ્કૃત પરિષદ : ભારતના તેજસ્વી ભૂતકાળની ઝાંખી : સંકલન
ભારત સરકારે ઈ.સ. ૧૯૯૯ - ૨૦૦૦ (યુગાબ્દ ૫૧૦૧)નાં વર્ષને ‘સંસ્કૃત વર્ષ’ તરીકે જાહેર કર્યું. આધુનિક સમયમાં પણ સંસ્કૃત ભાષાના અભ્યાસ[...]
યુવ જગત : વ્યક્તિત્વ વિકાસ : સંકલન
વ્યક્તિત્વ આપણા વ્યક્તિત્વની પાંચ પરિમાણો દ્વારા વ્યાખ્યા કરી શકાય છે: અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય, આનંદમય. આપણો શારીરિક દેખાવ, પોષાક, દેહ[...]
કથામૃત પ્રસંગ : વિજયકૃષ્ણ ગોસ્વામી આદિને ઉપદેશ – ૧ : સ્વામી ભૂતેશાનંદજી
(કથામૃત ૧/૭/૧-૨ : ૧૪ ડિસેમ્બર ૧૮૮૨) જન્માંતરવાદ અને શાસ્ત્ર દક્ષિણેશ્વરના કાલિમંદિરમાં શ્રીયુત વિજયકૃષ્ણ ગોસ્વામી શ્રીઠાકુરનાં દર્શન કરવા આવ્યા છે. એ[...]
સંપાદકીય : ભારતીય સંસ્કૃતિનું વિશ્વને પ્રદાન – ૧ : સ્વામી સર્વસ્થાનંદ
ભારત એક અત્યંત પ્રાચીન સંસ્કૃતિ અને સભ્યતાનો દેશ છે. આટલી વિવિધતાપૂર્ણ : આજ સુધી પોતાનું સ્વત્વ જાળવી રાખનારી, પાંચ હજાર[...]
વિવેકવાણી : સત્ એક : સ્વામી વિવેકાનંદ
...માનવી, ઈશ્વર અને પ્રકૃતિ વિશેની આ બધી અદ્ભુત, અનંત, ઉદાત્ત, વિશાળતાપૂર્ણ વિચારદૃષ્ટિ તળે રહેલા મહાન નિયમો ભારતમાં જ ઉત્પન્ન થયેલા[...]
શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : ધાર્મિક મતભેદો પ્રત્યે સાચું વલણ : શ્રીરામકૃષ્ણદેવ
* બહાર જઈ લોકોમાં હળો મળો ત્યારે, તમને બધા પર પ્રેમ હોવો જોઈએ; એમની સાથે છૂટથી હળોમળો અને એકરૂપ થાઓ.[...]
દિવ્યવાણી
त्वं परा प्रकृतिः साक्षाद् ब्रह्मणः परमात्मनः । त्वत्तो जांत जगतसर्वं त्वं जगज्जननी शिवे ॥ महदाद्यणुपर्यन्तं यदेतत्सचराचरम् । न्वयैवोत्पादितं भद्रे त्वदधीनमिदं[...]
સમાચાર દર્શન
રામકૃષ્ણ મઠ-મિશનનાં કેન્દ્રોની સમાચારવિવિધા વારાણસી હોમ ઓફ સર્વિસ દ્વારા ૧૪ થી ૧૭ ફેબ્રુઆરી સુધી પોતાના શતાબ્દી મહોત્સવના સમાપન કાર્યક્રમો યોજાયા[...]
પુસ્તક સમીક્ષા : પી.એમ. વૈષ્ણવ
[‘ભારત એ આપણી માતા’ પૃ.૨૪૬, મૂલ્ય: ૯૦/, પ્રકાશક : ધી મધર્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ રીસર્ચ, દિલ્હી અને મીરા અદિતી સેન્ટર, મૈસૂર;[...]
મૂલ્યલક્ષી બોધકથાઓ : શ્રીરામકૃષ્ણદેવની ઉપદેશકથાઓ અને બોધકથાઓ : સંકલન
રામકૃષ્ણ મઠ, ચેન્નાઈ દ્વારા પ્રકાશિત ‘Tales and Parables of Sri Ramakrishna’માંથી શ્રીરામકૃષ્ણદેવની બોધકથાઓમાંથી પહેલી બોધકથાનો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે.[...]
પ્રાસંગિક : શ્રીશંકરાચાર્યની વાણી : સંકલન
શ્રીશંકરાચાર્યના જીવનનો પ્રસંગ એક વખતનો પ્રસંગ છે. બપોરનો સમય હતો. શિષ્યના સમૂહ સાથે શંકર ગંગાતટ પર જઈ રહ્યા હતા. સામે[...]
પ્રાસંગિક : શ્રીબુદ્ઘની વાણી : સંકલન
સારનાથમાં પહેલું પ્રવચન પાંચ ભિક્ષુઓને સંબોધીને ભગવાન તથાગતે કહ્યું : તથાગતને તેના નામથી ન બોલાવો અને તેને ‘મિત્ર’ પણ ન[...]
આત્મવિકાસ – ૩ : સ્વામી પ્રેમેશાનંદ
બુદ્ધિ ભલે બધાં કાર્યોની કર્તા હોવા છતાં આપણને એ જોવા મળે છે કે મન અને પ્રાણ આપણી ભીતર હંમેશાં સક્રિય[...]
વિશ્વશાંતિમાં ધર્મનું પ્રદાન : સ્વામી નિખિલેશ્વરાનંદ
આજે આપણે વિજ્ઞાન, ટેક્નોલોજી તેમજ સંદેશ વ્યવહારની બાબતમાં ઘણો ઝડપી વિકાસ સાધી રહ્યા છીએ અને વૈશ્વિક ગ્રામની વાતો પણ કરીએ[...]
ઈસુખ્રિસ્ત અને ઈશ્વરનું સામ્રાજ્ય – ૨ : સંકલન
ઈશ્વરના બીજા અવતારોની પેઠે જ ઈસુ પણ એ જ વાત કરવા આવેલા કે ભૌતિકપ્રકૃતિ કરતાં આત્મા વધુ ઊંચો છે, દુનિયા[...]
કથામૃત પ્રસંગ : શિવનાથ આદિ બ્રાહ્મભક્તોના સંગે – ૨ : સ્વામી ભૂતેશાનંદ
(શ્રીરામકૃષ્ણ કથામૃત ૧/૧૪/૬-૭ : ૨૮ ઓક્ટોબર ૧૮૮૨) સ્વામી વિવેકાનંદનું યંત્ર રૂપે ઘડતર શ્રીરામકૃષ્ણદેવ સીંથીના બ્રાહ્મસમાજમાં એકઠા થયેલા બ્રાહ્મભક્તો સમક્ષ ચર્ચા[...]
ગીતા : ભગવદ્ગીતાનો વૈશ્વિક સંદેશ – ૨ : સ્વામી રંગનાથાનંદ
અભ્યુદય અને નિ:શ્રેયસ : આ માર્ગોનાં ફળ આમ ઉદયમાં અભિનું ઉમેરણ ખૂબ અગત્યનું છે; એ સહની ભાવના દર્શાવે છે. ગામમાંના[...]
સંપાદકીય : હિંદુધર્મનો વૈશ્વિક વિસ્તાર – એક ઐતિહાસિક દૃષ્ટિકોણ : સ્વામી સર્વસ્થાનંદ
આજે સમાજ ધીમે ધીમે વૈશ્વિક સમાજ બનતો જાય છે. વૈશ્વિક સમાજની આ વૃદ્ધિમાં માનવજીવનનું કોઈપણ ક્ષેત્ર ભાગ્યે જ શેષ રહે[...]
વિવેકવાણી : સર્વધર્મ પ્રત્યે સહિષ્ણુતા : સ્વામી વિવેકાનંદ
જે ધર્મે સહિષ્ણુતા અને અખિલ વિશ્વની એકતાનો બોધ દુનિયાને આપ્યો છે તે ધર્મનો અનુયાયી હોવામાં હું ગૌરવ લઉં છું. અમે[...]




