આપના મિત્રો સાથે શેર કરો

Article Search2025-07-27T08:31:26+00:00

દિવ્યવાણી

July 1, 2002|Categories: Sankalan|Tags: , , , |

સર્વ જગતના ગુરુસ્વરૂપ, જગતને માટે વંદ્ય, વિવેકાનંદ નામરૂપ ધારણ કરનારા; ભગવાન વીરેશ્વરમાંથી ઉત્પન્ન થનારા, સપ્તર્ષિમંડળના ઋષિઓમાંના એક; જ્ઞાન અને ભક્તિ[...]

ગીતા : ભગવદ્‌ગીતાનો વૈશ્વિક સંદેશ – ૩ : સ્વામી રંગનાથાનંદ

June 2, 2002|Categories: Ranganathananda Swami|Tags: , , |

બ્રાહ્મણત્વના આદર્શ વિશે ભગવાન બુદ્ધ ઈસુ પૂર્વેની સાતમી સદીમાં ભારતમાં ભગવાન બુદ્ધ જન્મ્યા અને, એમણે પ્રેમ અને કરુણાનો પોતાનો સંદેશ[...]

સમાચાર દર્શન

June 1, 2002|Categories: Sankalan|Tags: , , |

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ : પ્લેટિનમ જ્યુબિલી મહોત્સવ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની સ્થાપના ૧૯૨૭માં થઈ હતી. ૨૦૦૨ના વર્ષની પ્લેટિનમ જ્યુબિલીના વર્ષ તરીકે[...]

મધુ – સંચય : સંકલન

June 1, 2002|Categories: Sankalan|Tags: , , |

ભાવાત્મક સમાચારોની દુનિયામાં ડોકિયું સવારના પહોરમાં આજના વર્તમાનપત્રો તરફ આપણી નજર જાય છે અને સર્વત્ર ભ્રષ્ટાચાર, દુરાચાર, અત્યાચાર, હિંસા, ધાર્મિક[...]

સમાચાર વિવિધા – ધર્મ : શ્રીરામકૃષ્ણદેવના વૈશ્વિક મંદિરનું લોકાર્પણ : સંકલન

June 1, 2002|Categories: Sankalan|Tags: , , |

(રામકૃષ્ણ મઠ, પુણે) તા. ૨૧ એપ્રિલ ૨૦૦૨, રામનવમીના પાવન દિવસે, સ્થાપત્ય કલાના એક નવા જ વિચાર પ્રમાણે શ્રીરામકૃષ્ણનું નવું વૈશ્વિક[...]

સમાચાર વિવિધા – ધર્મ : પુષ્કરના સાવિત્રી મંદિરમાં શ્રીમા શારદાદેવીની પ્રતિમાનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ : સંકલન

June 1, 2002|Categories: Sankalan|Tags: , , |

અજમેર પાસેનું પુષ્કર, રાજસ્થાનનું પ્રાચીન તીર્થધામ છે, તેને તીર્થ-ગુરુ કહેવામાં આવે છે. તેનો ઉલ્લેખ મહાભારત તથા અન્ય શાસ્ત્રોમાં આવે છે,[...]

સમાચાર વિવિધા – ભારતીય સંસ્કૃતિ : વિશ્વ સંસ્કૃત પરિષદ : ભારતના તેજસ્વી ભૂતકાળની ઝાંખી : સંકલન

June 1, 2002|Categories: Sankalan|Tags: , , |

ભારત સરકારે ઈ.સ. ૧૯૯૯ - ૨૦૦૦ (યુગાબ્દ ૫૧૦૧)નાં વર્ષને ‘સંસ્કૃત વર્ષ’ તરીકે જાહેર કર્યું. આધુનિક સમયમાં પણ સંસ્કૃત ભાષાના અભ્યાસ[...]

યુવ જગત : વ્યક્તિત્વ વિકાસ : સંકલન

June 1, 2002|Categories: Sankalan|Tags: , , , |

વ્યક્તિત્વ આપણા વ્યક્તિત્વની પાંચ પરિમાણો દ્વારા વ્યાખ્યા કરી શકાય છે: અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય, આનંદમય. આપણો શારીરિક દેખાવ, પોષાક, દેહ[...]

કથામૃત પ્રસંગ : વિજયકૃષ્ણ ગોસ્વામી આદિને ઉપદેશ – ૧ : સ્વામી ભૂતેશાનંદજી

June 1, 2002|Categories: Bhuteshananda Swami|Tags: , , |

(કથામૃત ૧/૭/૧-૨ : ૧૪ ડિસેમ્બર ૧૮૮૨) જન્માંતરવાદ અને શાસ્ત્ર દક્ષિણેશ્વરના કાલિમંદિરમાં શ્રીયુત વિજયકૃષ્ણ ગોસ્વામી શ્રીઠાકુરનાં દર્શન કરવા આવ્યા છે. એ[...]

સંપાદકીય : ભારતીય સંસ્કૃતિનું વિશ્વને પ્રદાન – ૧ : સ્વામી સર્વસ્થાનંદ

June 1, 2002|Categories: Sarvasthananda Swami|Tags: , , |

ભારત એક અત્યંત પ્રાચીન સંસ્કૃતિ અને સભ્યતાનો દેશ છે. આટલી વિવિધતાપૂર્ણ : આજ સુધી પોતાનું સ્વત્વ જાળવી રાખનારી, પાંચ હજાર[...]

વિવેકવાણી : સત્‌ એક : સ્વામી વિવેકાનંદ

June 1, 2002|Categories: Vivekananda Swami|Tags: , , |

...માનવી, ઈશ્વર અને પ્રકૃતિ વિશેની આ બધી અદ્‌ભુત, અનંત, ઉદાત્ત, વિશાળતાપૂર્ણ વિચારદૃષ્ટિ તળે રહેલા મહાન નિયમો ભારતમાં જ ઉત્પન્ન થયેલા[...]

શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : ધાર્મિક મતભેદો પ્રત્યે સાચું વલણ : શ્રીરામકૃષ્ણદેવ

June 1, 2002|Categories: Ramakrishna Dev|Tags: , , |

* બહાર જઈ લોકોમાં હળો મળો ત્યારે, તમને બધા પર પ્રેમ હોવો જોઈએ; એમની સાથે છૂટથી હળોમળો અને એકરૂપ થાઓ.[...]

દિવ્યવાણી

June 1, 2002|Categories: Sankalan|Tags: , , , |

त्वं परा प्रकृतिः साक्षाद् ब्रह्मणः परमात्मनः । त्वत्तो जांत जगतसर्वं त्वं जगज्जननी शिवे ॥ महदाद्यणुपर्यन्तं यदेतत्सचराचरम् । न्वयैवोत्पादितं भद्रे त्वदधीनमिदं[...]

સમાચાર દર્શન

May 1, 2002|Categories: Sankalan|Tags: , , |

રામકૃષ્ણ મઠ-મિશનનાં કેન્દ્રોની સમાચારવિવિધા વારાણસી હોમ ઓફ સર્વિસ દ્વારા ૧૪ થી ૧૭ ફેબ્રુઆરી સુધી પોતાના શતાબ્દી મહોત્સવના સમાપન કાર્યક્રમો યોજાયા[...]

મૂલ્યલક્ષી બોધકથાઓ : શ્રીરામકૃષ્ણદેવની ઉપદેશકથાઓ અને બોધકથાઓ : સંકલન

May 1, 2002|Categories: Sankalan|Tags: , , , |

રામકૃષ્ણ મઠ, ચેન્નાઈ દ્વારા પ્રકાશિત ‘Tales and Parables of Sri Ramakrishna’માંથી શ્રીરામકૃષ્ણદેવની બોધકથાઓમાંથી પહેલી બોધકથાનો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે.[...]

પ્રાસંગિક : શ્રીશંકરાચાર્યની વાણી : સંકલન

May 1, 2002|Categories: Sankalan|Tags: , , , |

શ્રીશંકરાચાર્યના જીવનનો પ્રસંગ એક વખતનો પ્રસંગ છે. બપોરનો સમય હતો. શિષ્યના સમૂહ સાથે શંકર ગંગાતટ પર જઈ રહ્યા હતા. સામે[...]

પ્રાસંગિક : શ્રીબુદ્ઘની વાણી : સંકલન

May 1, 2002|Categories: Sankalan|Tags: , , , |

સારનાથમાં પહેલું પ્રવચન પાંચ ભિક્ષુઓને સંબોધીને ભગવાન તથાગતે કહ્યું : તથાગતને તેના નામથી ન બોલાવો અને તેને ‘મિત્ર’ પણ ન[...]

વિશ્વશાંતિમાં ધર્મનું પ્રદાન : સ્વામી નિખિલેશ્વરાનંદ

May 1, 2002|Categories: Nikhileswarananda Swami|Tags: , |

આજે આપણે વિજ્ઞાન, ટેક્નોલોજી તેમજ સંદેશ વ્યવહારની બાબતમાં ઘણો ઝડપી વિકાસ સાધી રહ્યા છીએ અને વૈશ્વિક ગ્રામની વાતો પણ કરીએ[...]

કથામૃત પ્રસંગ : શિવનાથ આદિ બ્રાહ્મભક્તોના સંગે – ૨ : સ્વામી ભૂતેશાનંદ

May 1, 2002|Categories: Bhuteshananda Swami|Tags: , , , |

(શ્રીરામકૃષ્ણ કથામૃત ૧/૧૪/૬-૭ : ૨૮ ઓક્ટોબર ૧૮૮૨) સ્વામી વિવેકાનંદનું યંત્ર રૂપે ઘડતર શ્રીરામકૃષ્ણદેવ સીંથીના બ્રાહ્મસમાજમાં એકઠા થયેલા બ્રાહ્મભક્તો સમક્ષ ચર્ચા[...]

ગીતા : ભગવદ્‌ગીતાનો વૈશ્વિક સંદેશ – ૨ : સ્વામી રંગનાથાનંદ

May 1, 2002|Categories: Ranganathananda Swami|Tags: , , |

અભ્યુદય અને નિ:શ્રેયસ : આ માર્ગોનાં ફળ આમ ઉદયમાં અભિનું ઉમેરણ ખૂબ અગત્યનું છે; એ સહની ભાવના દર્શાવે છે. ગામમાંના[...]

સંપાદકીય : હિંદુધર્મનો વૈશ્વિક વિસ્તાર – એક ઐતિહાસિક દૃષ્ટિકોણ : સ્વામી સર્વસ્થાનંદ

May 1, 2002|Categories: Sarvasthananda Swami|Tags: , , |

આજે સમાજ ધીમે ધીમે વૈશ્વિક સમાજ બનતો જાય છે. વૈશ્વિક સમાજની આ વૃદ્ધિમાં માનવજીવનનું કોઈપણ ક્ષેત્ર ભાગ્યે જ શેષ રહે[...]

વિવેકવાણી : સર્વધર્મ પ્રત્યે સહિષ્ણુતા : સ્વામી વિવેકાનંદ

May 1, 2002|Categories: Vivekananda Swami|Tags: , , |

જે ધર્મે સહિષ્ણુતા અને અખિલ વિશ્વની એકતાનો બોધ દુનિયાને આપ્યો છે તે ધર્મનો અનુયાયી હોવામાં હું ગૌરવ લઉં છું. અમે[...]

Title

Go to Top