શાસ્ત્ર : ઈશોપનિષદ : સ્વામી લોકેશ્વરાનંદ
બ્રહ્મલીન સ્વામી લોકેશ્વરાનંદજી મહારાજના મૂળ અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયેલ પુસ્તક ‘Isha Upanishad’ નો શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રીએ કરેલ ગુજરાતી અનુવાદ ‘ઈશ[...]
પ્રાસંગિક : ગુજરાતમાં સ્વામી સારદાનંદ અને સ્વામી તુરીયાનંદ : સંકલન
સ્વામી પ્રભાનંદજીએ લખેલ અને રામકૃષ્ણ મઠ, નાગપુર દ્વારા પ્રસિદ્ધ થયેલ હિન્દી ગ્રંથ ‘સ્વામી શારદાનંદ’માંથી આ ભાગ લીધો છે. ૭ ફેબ્રુઆરી[...]
કાવ્યાસ્વાદ : માની લીલાને કોણ જાણે? : દુષ્યંતભાઈ પંડ્યા
કદાપિ પયગંબર, બંધુ, તું હો - કો જાણતું? મા નિજ શાંત વજ્રો નિગૂઢ ઊંડાણ મહીં છુપાવે તેને, કહો, કોણ સ્પર્શી[...]
પ્રાસંગિક : માનવજીવનનો ઉદ્દેશ – ૧ : સ્વામી સત્યરૂપાનંદ
દરેક વિચારવાન મનુષ્યના મનમાં ક્યારેક ને ક્યારેક આ પ્રશ્ન અવશ્ય ઉઠે છે કે આખરે માનવજીવનનો ઉદે્શ શું છે? કુદરતી પ્રક્રિયા[...]
સ્વામી વિવેકાનંદ : એક શતાબ્દિ પછી – ૨ : સ્વામી જિતાત્માનંદ
ધર્મોની વૈશ્વિકતાના પયગંબર : સ્વામી વિવેકાનંદ અને એમણે પ્રબોધેલા વૈશ્વિક હિંદુધર્મના મહાન વિજય સાથે શિકાગો ધર્મપરિષદ પૂરી થઈ. પૂર્વના આ[...]
મંત્ર દીક્ષા શું છે? – ૨ : સ્વામી ભૂતેશાનંદ
(ગતાંકથી આગળ) પાંચ શીલ : આપણું વર્તન, આપણી દીક્ષિત થવાની મન:સ્થિતિ સાથે મેળ ખાય તેવું હોવું જોઈએ. દીક્ષા વખતે વર્તનના[...]
ગીતા : ભગવદ્ગીતાનો વૈશ્વિક સંદેશ – ૧૦ : સ્વામી રંગનાથાનંદ
એક મહાન ગુરુ કે આચાર્યના સ્પર્શ માત્રથી આપણામાં એવી મહાન ઊર્જાઓ અને શક્તિઓ વ્યક્ત થવાની શરૂ થઈ જાય છે કે[...]
સંપાદકીય : વેદોની વ્યાખ્યાપદ્ધતિનો ઈતિહાસ – ૧ : સ્વામી સર્વસ્થાનંદ
ગયા માસના સંપાદકીય લેખના અંતે આપણે યાસ્કથી માંડીને આજ સુધીના વેદના અર્થઘટનો કરનારા પ્રયાસો વિશે એક ઐતિહાસિક વિવેચના કરવાની વાત[...]
વિવેકવાણી : વેદ એટલે સનાતન સત્યોનો સમૂહ : સ્વામી વિવેકાનંદ
જગતના ઘણાખરા મહાન ધર્મો અમુક પુસ્તકોને માને છે; તેઓ માને છે કે એ પુસ્તકો ઈશ્વરની વાણી છે અગર કોઈ દિવ્ય[...]
શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : સાચા ભક્તનાં લક્ષણો : શ્રીરામકૃષ્ણદેવ
* કરોડો વરસ સુધી ચકમક પાણીમાં રહે પણ એની અંદરનો અગ્નિ નાશ પામતો નથી. તમે ગમે ત્યારે એને લોઢા સાથે[...]
દિવ્યવાણી
समाधिस्थः शिवः स्वलोके निर्भरं जनानां क्रन्दनाद् भवाग्नौ भीषणे । प्रदग्धानां प्रबोधितस्त्वं ह्यागतः विवेकानन्द ते प्रभाते प्राञ्जलिः ।। પોતાના લોકમાં -[...]
સમાચાર દર્શન
રામકૃષ્ણ મઠ-મિશનનાં કેન્દ્રોની સમાચારવિવિધા * રામકૃષ્ણ મઠ-મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ગહનાનંદજી મહારાજે ૧૨ સપ્ટેમ્બરના રોજ રામકૃષ્ણ મઠ - ઇચ્છાપુરના નવા[...]
બાળવાર્તા : નચિકેતા : સંકલન
વૈદિકકાળમાં હેતુઓ પ્રમાણે યજ્ઞના વિવિધ પ્રકારો હતા જેમ કે અશ્વમેધ - વિશ્વવિજય મેળવવા માટે, વગેરે. પરંતુ પૂર્ણવિજય તો ત્યાગમાં રહેલો[...]
પ્રાસંગિક : સ્વામી પ્રેમાનંદ : સંકલન
એક દિવસ તેઓ ગામમાં ફરતા હતા ત્યારે તેમણે એક તળાવમાં તાજાં ખીલેલાં કમળો જોયાં અને પ્રેમાનંદના અંતરમાં એ કમળો શ્રીમાનાં[...]
પ્રાસંગિક : શિવાનંદવાણી : સંકલન
એક સેવક એક ભક્તને પ્રણામ કરાવવા લઈ આવ્યો અને બોલ્યો - ‘તેઓએ શ્રી શ્રીમા પાસેથી મંત્રદીક્ષા લીધી છે; આપનાં દર્શન[...]
વિક્રમ સારાભાઈ અને સતીષ ધવન દ્વારા ‘ઈસરો’નો ઉછેર : સંકલન
ભારતના બે મહાન વૈજ્ઞાનિક ડો. વિક્રમ સારાભાઈ અને સતીષ ધવને ‘ઇન્ડિયન સ્પેય્સ રિસર્ચ ઓર્ગેનિઝેશન - ઈસરો’ની સ્થાપના અને તેના સાર્વત્રિક[...]
આધુનિક જગતને સ્વામી વિવેકાનંદનું પ્રદાન : ડો. એ. એલ. બાશામ
ભારતીય ઇતિહાસના ક્ષેત્રમાં ડો.બાશામનું નામ સુપ્રસિદ્ધ છે. તેઓ ઈ.સ. ૧૯૪૮માં લંડન વિશ્વવિદ્યાલયમાં ભારતીય ઇતિહાસ વિષયના વ્યાખ્યાતા હતા. તેમની નિમણૂક ઈ.સ.[...]
માનવમુક્તિ માટેના વીર યોદ્ધા સ્વામી વિવેકાનંદ : સ્વામી પ્રભાનંદ
“Homage to the Legacy of Swami Vivekananda” એ નામે ન્યુયોર્કના હાફ્ટ ઓડિટોરિયમમાં તા. ૨૧ સપ્ટેમ્બર, ૨૦૦૨ના રોજ યોજાયેલ આંતરરાષ્ટ્રિયપરિષદમાં રામકૃષ્ણ[...]
સંસ્મરણ : શ્રી શ્રીમા : સ્વામી વીરેશ્વરાનંદ
રામકૃષ્ણ મઠ-મિશનના દસમા પરમાધ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી વીરેશ્વરાનંદજી શ્રી શ્રીમાના મંત્રદીક્ષિત શિષ્ય હતા. તેમના બંગાળી પુસ્તક ‘અમૃતેર સંધાને’નો શ્રીકુસુમબહેન પરમારે[...]
મંત્રદીક્ષા શું છે? : સ્વામી ભૂતેશાનંદ
મંત્રદીક્ષા શું છે? સંસ્કૃતના દીક્ષા શબ્દનો અર્થ ‘આરંભ કરવાની પ્રતિજ્ઞા લેવી’ એવો થાય છે. અને એનો અંગ્રેજી અનુવાદ ‘Initiation’ એવો[...]
ગીતા : ભગવદ્ગીતાનો વૈશ્વિક સંદેશ – ૯ : સ્વામી રંગનાથાનંદ
શ્રીકૃષ્ણ એક કર્મઠ વ્યક્તિ હતા અને એમના ઉપદેશ પણ ઊર્જાયુક્ત છે; તેઓ શક્તિદાયી વિચારોના પુંજ છે. આપણે આ કૃષ્ણને સમજવા[...]
સંપાદકીય : સ્વામી વિવેકાનંદનો અમરવારસો – ૨ : સ્વામી સર્વસ્થાનંદ
ગયા માસના સંપાદકીય લેખમાં સ્વામી વિવેકાનંદના અમર અને મહાન વારસા વિશે ચર્ચા કરી હતી. સ્વામી વિવેકાનંદ વેદોને સનાતનહિંદુ ધર્મની સામાન્ય[...]
વિવેકવાણી : ઈશુનું જીવન અને કવન : સ્વામી વિવેકાનંદ
એક મહાન ઉપદેશકના જીવનનું શ્રેષ્ઠ ભાષ્ય તેનું પોતાનું જીવન જ છે, ‘લોંકડીને રહેવાને દર હોય છે; પક્ષીઓને માળા હોય છે;[...]
શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : ઠાકુરની પ્રાર્થના : શ્રીરામકૃષ્ણદેવ
‘હું જગદંબાને આ રીતે પ્રાર્થના કરતો: ‘હે કૃપામૂર્તિ મા! તારે મને દર્શન દેવાં જ જોઈએ.’ અને કેટલીક વાર કહેતો, ‘હે[...]
દિવ્યવાણી
मा भैष्ट पुत्रि तव नास्ति भयं भवस्य श्रीरामकृष्णचरणौ शरणागताऽसि । शान्ति यदीच्छसि परां तव मा स्म दर्शः छिद्रं तु कस्यचिदपीह[...]




