શાસ્ત્ર : ઈશ ઉપનિષદ – ૩ : સ્વામી લોકેશ્વરાનંદ
तदेजति तन्नैजति तद्दूरे तद्वन्तिके। तदन्तरस्य सर्वस्य तदु सर्वस्यास्य बाह्यतः ॥५॥ तत् एजति, તે (એટલે બ્રહ્મ) ચાલે છે, ગતિ કરે છે;[...]
સાધના : ભક્તિનાં લક્ષણો – ૨ : સ્વામી જપાનંદ
ભક્તિનાં વિવિધ સ્વરૂપો ભક્તિશાસ્ત્રમાં ઈશ્વર પ્રત્યે પરમ પ્રેમભાવને રાગાત્મિકા, અહૈતુકી કે સુખ્યા ભક્તિ કહી છે. રાગ એટલે ઈષ્ટ અથવા અભિલષિત[...]
પ્રાસંગિક : શ્રીરામકૃષ્ણદેવનો તારક સંદેશ : સ્વામી જિતાત્માનંદ
શ્રીરામકૃષ્ણદેવનો જન્મ ૧૮૩૬માં પશ્ચિમ બંગાળના એક નાના ગામના ગરીબ બ્રાહ્મણપરિવારમાં થયો હતો. આજે એમને પૂર્વ અને પશ્ચિમમાં ‘સંસ્કૃતિના તારણહાર’ રૂપે[...]
પ્રાસંગિક : આજના જીવનમાં શ્રીરામકૃષ્ણદેવના આદર્શની પ્રાસંગિકતા : સ્વામી ભૂતેશાનંદ
રામકૃષ્ણ મઠ-મિશનના બારમા પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજે ૧૯૮૭માં આપેલા પ્રવચનનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ ભાવિકોના લાભાર્થે અહીં[...]
ગીતા : ભગવદ્ગીતાનો વૈશ્વિક સંદેશ – ૧૨ : સ્વામી રંગનાથાનંદ
श्रोत्रियोऽवृजिनोऽकामहतो यो ब्रह्मवित्तम: । ब्रह्मण्युपरत: शान्तो निरिन्धन इवानल: । अहेतुकदयासिन्धु: बन्धुरानमतां सताम् ॥ (३३) આ શ્લોકનો પ્રત્યેક શબ્દ અર્થ અને[...]
પ્રાસંગિક : ઠાકુરના નરેન અને નરેનના ઠાકુર – ૧ : સ્વામી બુધાનંદ
(બ્રહ્મલીન સ્વામી બુધાનંદજી મહારાજ દ્વારા મૂળ બંગાળીમાં લખાયેલ પુસ્તિકાનો પ્રજ્ઞાબહેન શાહે કરેલ ગુજરાતી અનુવાદ ‘ઠાકુરના નરેન અને નરેનના ઠાકુર’ ના[...]
સંપાદકીય : વેદોની વ્યાખ્યાપદ્ધતિનો ઈતિહાસ અને શ્રીરામકૃષ્ણદેવ : સ્વામી સર્વસ્થાનંદ
આપણે આગળના સંપાદકીય લેખોમાં ભારતના તેમજ પશ્ચિમના મર્મજ્ઞોએ છેલ્લાં ૨૦૦ થી વધુ વર્ષમાં વૈદિક સંહિતા અને વેદશાસ્ત્રોનું અર્થઘટન કરવાની વ્યાખ્યાપદ્ધતિ[...]
વિવેકવાણી : શ્રીરામકૃષ્ણનું જીવન એક અસાધારણ પ્રકાશ : સ્વામી વિવેકાનંદ
શ્રીરામકૃષ્ણનું જીવન તો એક અસાધારણ પ્રકાશ સમાન હતું. એના તેજ દ્વારા હિંદુધર્મના સમસ્ત ક્ષેત્રને સાચી રીતે સમજવા મનુષ્ય સમર્થ બને[...]
શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : ઈશ્વર અને એના ભક્તો – ૨ : શ્રીરામકૃષ્ણદેવ
* સાચો ભક્ત ઈશ્વરને કઈ દૃષ્ટિથી જુએ છે? વૃંદાવનની ગોપીઓ શ્રીકૃષ્ણમાં જગન્નાથને નહીં પણ ગોપીનાથને જ જોતી હતી તેમ, સાચો[...]
દિવ્યવાણી : સંકલન
अस्मान् मृतिश्च जननं च जरा च रोग- श्चाधिश्च संसृतिभयं च न खेदयन्ति । श्रीरामकृष्ण - चरणांबुरूह-प्रपायां विश्चम्यतां सुकृतिनामसुखं कुतः स्यात्[...]
સમાચાર દર્શન
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં ક્રિસમસ સંધ્યાની ઉજવણી ૨૪ ડિસેમ્બર સાંજના આરતી પછી શ્રીરામકૃષ્ણ મંદિરમાં ક્રિસમસ સંધ્યાની ઉજવણી કરવામાં આવી હતી. બાળશિશુ[...]
સમાચાર વિવિધા : મધુસંચય : ભારતની હરિયાળી ક્રાંતિ : સંકલન
હમણાંનાં વર્ષોમાં ભારતનું અન્ન-ઉત્પાદન ૧/૫ બિલિયન ટન્સ (૨૦ કરોડ મેટ્રિક ટન) સુધી વિક્રમજનક સપાટીએ પહોંચ્યું છે. દેશને સ્વનિર્ભર બનાવવા માટે[...]
પ્રાસંગિક : સ્વામી અદ્ભુતાનંદ : સંકલન
શ્રીચંદ્રશેખર ચટ્ટોપાધ્યાય દ્વારા બંગાળીમાં લખાયેલ અને સ્વામી વિદેહાત્માનંદજીએ હિંદીમાં અનુવાદ કરેલ ‘અદ્ભુત સંત અદ્ભુતાનંદ’માંથી : પૃ.૨૬૫-૬૭ ઈ.સ. ૧૯૦૫ના જેઠ માસમાં[...]
પ્રાસંગિક : સારો કાર્યકર કોણ? : સ્વામી ત્રિગુણાતીતાનંદ
જુલાઈ ૧૯૧૪ના ‘VOICE OF FREEDOM’માં પ્રસિદ્ધ થયેલ લેખ ‘Who is a Good Worker ?’નો પ્રો. શ્રીચંદુભાઈ ઠકરાલે કરેલ ગુજરાતી અનુવાદના[...]
પ્રાસંગિક : સ્વામી બ્રહ્માનંદ : સંકલન
મૂળ બંગાળી ગ્રંથ ‘ધર્મપ્રસંગે સ્વામી બ્રહ્માનંદ’નો ગુજરાતી અનુવાદ ‘ધ્યાન, ધર્મ અને સાધના’નામે પુસ્તકાકારે પ્રસિદ્ધ થયો છે. તેમાંથી કેટલાક અંશો અહીં[...]
શાસ્ત્ર : ઈશ ઉપનિષદ – ૨ : સ્વામી લોકેશ્વરાનંદ
શાંતિપાઠ ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात्पूर्णमुदच्यते । पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॥ अद: તે (એટલે કે કારણબ્રહ્મ - પરબ્રહ્મ; એને ‘તે’ કહેવામાં[...]
સાધના : ભક્તિનાં લક્ષણો : સ્વામી જપાનંદ
સરળ ભાવથી ઈશ્વરનું અનુસંધાન કરવું, તેનું નામ જ ભક્તિયોગ છે. પ્રીતિ એ જ તેનાં આદિ, મધ્ય અને અંત છે. ક્ષણવાર[...]
પ્રાસંગિક : માનવજીવનનો ઉદ્દેશ – ૨ : સ્વામી સત્યરૂપાનંદ
(ગતાંકથી આગળ) કલકત્તાના એક સુવિખ્યાત વકીલના સુપુત્ર, જેની પ્રતિભા એવી હતી કે જે યુગોમાં ક્યારેક જ પ્રગટ થાય છે. અને[...]
કથામૃત પ્રસંગ : બ્રહ્મતત્ત્વ તથા આદિશક્તિ : સ્વામી ભૂતેશાનંદ
(કથામૃત : ૧/૪૭/૧ : ૨૨ જુલાઈ, ૧૮૮૩) આ પરિચ્છેદના પ્રારંભમાં શ્રી માસ્ટર મહાશયે દક્ષિણેશ્વરનું એક અત્યંત સુંદર શબ્દચિત્ર આપ્યું છે.[...]
ગીતા : ભગવદ્ગીતાનો વૈશ્વિક સંદેશ – ૧૧ : સ્વામી રંગનાથાનંદ
ગીતામાં જે એક રીતની સહજતા છે તેને આપણે પ્રાય: ભૂલી જઈએ છીએ. આપણે દરેક બાબતને જટિલ બનાવી દેવા ટેવાયેલા છીએ.[...]
સંપાદકીય : વેદોની વ્યાખ્યાપદ્ધતિનો ઇતિહાસ – ૨ : સ્વામી સર્વસ્થાનંદ
વેદોની જાળવણી અને તેના અર્થઘટન વિશે પશ્ચિમના વિદ્વાનોના પ્રદાન વિશે આપણે અભ્યાસ કરીએ તે પહેલાં આપણે એ વસ્તુને યાદ રાખવાનો[...]
વિવેકવાણી : રાષ્ટ્રિય જીવનપ્રવાહનું અનુસરણ કરો : સ્વામી વિવેકાનંદ
આપણી પ્રાણશક્તિ, આપણું બળ, અરે આપણું રાષ્ટ્રિય જીવન સુધ્ધાં આપણા ધર્મમાં રહેલું છે. આ પ્રાણશક્તિ ધર્મમાં હોવી એ યોગ્ય છે[...]
શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : ઈશ્વર અને એના ભક્તો – ૧ : શ્રીરામકૃષ્ણદેવ
* જમીનદાર ભલે ખૂબ સમૃદ્ધિવાન હોય પણ, કોઈ ગરીબ ખેડૂત પ્રેમપૂર્વક કોઈ મામૂલી ભેટ લાવે છે ત્યારે, તેને ખૂબ આનંદપૂર્વક[...]
દિવ્યવાણી
पावका नः सरस्वती वाजेभिर्वाजिनीवती । यज्ञं वष्टु धियावसुः ।। चोदयित्री सुनृतानां चेतन्ती सुमतीनाम् । यज्ञं दधे सरस्वती ।। महोअर्णः सरस्वती[...]
સમાચાર દર્શન
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટનો પ્લેટિનમ જ્યુબિલિ મહોત્સવ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના પ્લેટિનમ જ્યુબિલિ મહોત્સવના ઉપક્રમે ૩૦ નવેમ્બર, ૨૦૦૨ અને ૧ ડિસેમ્બર, ૨૦૦૨ના[...]




