દિવ્યવાણી
मित्रस्य मा चक्षुषा सर्वांणि भूतानि समीक्षन्ताम । मित्रस्याहं चक्षुषा सर्वांणि भूतानि समीक्षे । मित्रस्य चक्षुषा समीक्षामहे ॥ સૌ કોઈ મારા[...]
શ્રીરામકૃષ્ણ જ્યોતની વર્ણાનુક્રમ સૂચિ : સંકલન
(વર્ષ ૧૫ : એપ્રિલ ૨૦૦૩ થી માર્ચ ૨૦૦૪) (પાના નંબરની સાથે કૌંસમાં અંકનંબર દર્શાવેલ છે) અહેવાલ : ભારતીયદર્શન, વિજ્ઞાન અને[...]
સમાચાર દર્શન
બેલગામમાં શ્રીરામકૃષ્ણમંદિરની પ્રતિષ્ઠા અને સ્વામી વિવેકાનંદસ્મૃતિગૃહનું મંગલ ઉદ્ઘાટન ૧૮૯૨ના જુલાઈ માસમાં સ્વામીજી મુંબઈમાં કેટલાક અઠવાડિયા રોકાઈને પૂના ગયા. ત્યાં મહાન[...]
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના ઇતિહાસની એક ઝાંખી : સંકલન
જૂનાગઢમાં સ્વામી વિવેકાનંદની કાંસ્યપ્રતિમા (૧૯૯૫) જૂનાગઢના સ્વામી વિવેકાનંદ કેન્દ્રની સહાયથી વિવેકાનંદ ઉદ્યાન, તળાવ ગેટમાં ૧૧મી સપ્ટેમ્બર, ૧૯૯૫ના રોજ ૯ ફૂટ[...]
પ્રાસંગિક : શ્રીચૈતન્યદેવ વિશે સ્વામીજીના ઉદ્ગારો : સંકલન
સ્વામી સારદેશાનંદજી કૃત મૂળ બંગાળી પુસ્તકનો સ્વામી વિદેહાત્માનંદજીએ કરેલ હિંદી અનુવાદ ‘શ્રી ચૈતન્ય મહાપ્રભુ’ના પૃ.૩૬૮-૬૯માંથી મનસુખભાઈ મહેતાએ કરેલો ગુજરાતી અનુવાદ[...]
પ્રાસંગિક : શ્રીરામની વાણી : સંસાર અને સંપત્તિ : સંકલન
* સંસારમાં સત્સંગ પામવો કઠિન છે અને ક્યાંય સત્ય અભિવ્યક્તરૂપે દેખાતું નથી. મન અજ્ઞાનના અંધકારથી ભરેલું છે અને બંધુત્વ અને[...]
પ્રાસંગિક : સ્વામી યોગાનંદ : સ્વામી ગંભીરાનંદ
એમનો જન્મ ૧૮૬૧માં એક ગરીબ અને રૂઢિચુસ્ત બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. એક જમાનામાં એમનું કુટુંબ ભદ્ર અને સમૃદ્ધિવાળું હતું. એમનું[...]
શિક્ષણ : વ્યાવસાયિક પ્રશિક્ષણ : સ્વામી નિર્વેદાનંદ
સ્વામી વિવેકાનંદે કહ્યું છે: ‘આપણે ટેકનિકલ શિક્ષણ તથા એ બધી બાબતોની આવશ્યકતા છે, જેનાથી ઉદ્યોગ ધંધાનો વિકાસ થાય, લોકો નોકરીની[...]
સ્વામીજીના પત્રોમાં વ્યક્ત થતું એમનું વ્યક્તિત્વ : દુષ્યંત પંડ્યા
ઈ.સ.૧૮૯૫માં લખાયેલો સ્વામીજીનો સાત પાનાનો પત્ર છે અને એ પત્રને ત્રણ પાનાંની તાજા કલમ જોડાયેલી છે. એમાં રવામીજી અનેક વ્યવહારુ[...]
સંસ્મરણ : શ્રી શ્રીમાની સ્નેહછાયામાં : સ્વામી સારદેશાનંદ
ઉદ્બોધનનું જીવન ઉદ્બોધન શ્રીમાનું નિવાસસ્થાન છે, એમની સેવામાં બધા તત્પર રહે છે. પરંતુ માને સેવાની આવશ્યકતા નગણ્ય છે, છતાંય તેઓ[...]
કથામૃત : કથામૃત પ્રસંગ : સ્વામી ભૂતેશાનંદ
શ્રીઠાકુર મહિમાચરણને કહે છે : ‘જે પૂર્ણ ભક્ત છે તેની સામે ભલેને ગમે તેટલી વેદાંતની વાતો કરો અને કહો કે[...]
સંપાદકીય : શ્રીરામકૃષ્ણની રઘુવીર શ્રીરામની સાધના : સ્વામી સર્વસ્થાનંદ
અક્ષયકુમાર સેને પૂંથીમાં શ્રીઠાકુરની રઘુવીર શ્રીરામની સાધના વિશે વર્ણન કરતાં કહ્યું છે : હવે રામ-સાધનામાં મન કર્યું સ્થિર; રાતદિન ચિંતે,[...]
વિવેકવાણી : ત્યાગ, મુક્તિ, શક્તિ અને સમતા : સ્વામી વિવેકાનંદ
આપણે જ્યારે આપણી પોતાની જાતના વિચારોથી મુક્ત હોઈએ, ત્યારે આપણું શ્રેષ્ઠ કામ થાય છે. ત્યારે આપણો મહાન પ્રભાવ પડે છે.[...]
શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : ભક્તિ જ સાર : શ્રીરામકૃષ્ણદેવ
મનમોહનના દીવાનખાનામાં ઠાકુર કહે છે કે જે અકિંચન, સાવ ગરીબ, દીન, તેની ભક્તિ ઈશ્વરની પ્રિય વસ્તુ; ખોળ ભેળવેલું ખાણ જેમ[...]
દિવ્યવાણી
शान्तं शाश्वतमप्रमेयमनघं निर्वाणशान्तिप्रदं । ब्रह्माशम्भुफणीन्द्रसेव्यमनिशं वेदान्तवेद्यं विभुम् ॥ रामाख्यां जगदीश्वरं सुरगुरुं मायामनुष्यं हरिं । वन्देऽहं करुणाकरं रघुवरं भूपालचूडामणिम् ||१|| શાંત[...]
સમાચાર દર્શન
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં ઈંડિયન કાઉન્સિલ ઓફ ફિલોસોફિકલ રિસર્ચ, ન્યુદિલ્હીના સંયુક્ત ઉપક્રમે ‘સ્વામી વિવેકાનંદની યોગ વિશેની ખોજ અને એમનું પ્રદાન’ એ[...]
સંસ્થાપરિચય : રામકૃષ્ણ સંઘનું ઉદ્ભવસ્થાન – બારાનગર મઠ : સ્વામી વિમલાત્માનંદ
શ્રીરામકૃષ્ણદેવનું અવતરણ ભારતીય સંસ્કૃતિ ઘણી પ્રાચીન છે. હજારો વર્ષથી તે વિકસતી રહી છે. ગ્રીસ, રોમ, બેબીલોન, વગેરે પ્રાચીન સંસ્કૃતિઓ આજે[...]
સ્વામીજીના પત્રોમાં પ્રતિબિંબિત એમનું વ્યક્તિત્વ : દુષ્યંતભાઈ પંડ્યા
માણસ પોતાનાં સ્વજનોને પત્રો લખે છે ત્યારે પોતાના વ્યક્તિત્વ ઉપરનાં બધાં આવરણો આઘાં થઈ જાય છે. ત્યારે જ એનું સાચું[...]
તીર્થયાત્રા : દેવતાત્મા હિમાલય – ૯ : સ્વામી અખંડાનંદ
શ્રીનગર અને રુદ્રપ્રયાગ શ્રીનગરમાં એક વાર ફરી મેં જંગલનો રસ્તો લીધો. થોડા કલાક ચાલ્યા પછી હું ટિહરીથી શ્રીનગર જતા મહામાર્ગ[...]
વ્યક્તિત્વ વિકાસ : મારો સમય અમૂલ્ય છે : સ્વામી જગદાત્માનંદ
એકવાર હું એક સુવિખ્યાત સામાજિક નેતા તથા ઉદ્યોગપતિને એમના કાર્યાલયમાં મળ્યો. તેઓ એક વયોવૃદ્ધ સજ્જન હતા. એમના ટેબલ પર રાખેલી[...]
પ્રાસંગિક : સેવક જીવન : ચંદ્રશેખર ચટ્ટોપાધ્યાય
લાટુ મહારાજ પ્રાય: આમ કહેતા : ‘અરે! સેવા કરવી એ ઘણું જ કઠિન છે. જે લોકો પોતાનાં મા-બાપની સેવા કરી[...]
સંસ્મરણ : શ્રી શ્રીમાની સ્નેહછાયામાં : સ્વામી સારદેશાનંદ
(ગતાંકથી આગળ) અનાસક્ત જીવન શ્રી શ્રીમા હંમેશાં એ વાત માટે પ્રયત્નશીલ રહેતાં કે એમનાં બધા ભક્ત પોતાને એક જ માતાનાં[...]
પ્રાસંગિક : શ્રીરામકૃષ્ણની વાતો : સ્વામી નિર્વાણાનંદ
રામકૃષ્ણ મઠ-મિશનના ભૂતપૂર્વ ઉપાધ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી નિર્વાણાનંદજી મહારાજના વાર્તાલાપોમાંથી સંકલિત તેમજ ‘ઉદ્બોધન’ (ફાલ્ગુન, ૧૪૦૨, અંક ૨) માં પ્રકાશિત લેખના[...]
પ્રાસંગિક : હૃદિ સર્વસ્ય વિષ્ઠિતમ્ : સ્વામી ભૂતેશાનંદ
આપણે લોકો પ્રાય: કહીએ છીએ કે આપણાં પરિવેશ અને પરિસ્થિતિથી એવી અનેક પ્રકારની પ્રતિકૂળતાઓ, અડચણો વગેરે ઉદ્ભવતી રહે છે કે[...]
સંપાદકીય : કીર્તનાનંદે શ્રીરામકૃષ્ણ : સ્વામી સર્વસ્થાનંદ
હજારો વર્ષના આપણા આધ્યાત્મિક અનુભૂતિઓના ઇતિહાસમાં ‘હરિનામ સંકીર્તન’ કે ‘ભગવન્નામ સંકીર્તન’નું એક અનોખું મહત્ત્વ રહ્યું છે. આ હરિનામ સંકીર્તનથી ક્યારેક[...]




