વ્યક્તિત્વ વિકાસ : તમારી ભીતર અનંત શક્તિ રહેલી છે – ૩ : સ્વામી જગદાત્માનંદ
જો પ્રગતિ કેવળ બાહ્ય જગતના આવિષ્કારો સુધી સિમિત રહે તો મનુષ્યના મનમાં પણ પ્રગતિ થશે એમ ન કહી શકાય. આંતરિક[...]
પ્રવાસ : સ્વામી વિવેકાનંદનું રાજસ્થાન-પરિભ્રમણ – ૫ : સ્વામી વિદેહાત્માનંદ
મહાત્માના દર્શનાર્થે જવું એક દિવસ સ્વામીજીએ એક વ્યક્તિને પૂછ્યું કે અલવરમાં કોઈ સાધુ મહાત્મા રહે છે કે કેમ? એણે કહ્યું[...]
શિક્ષણ : સંસ્થાઓના પ્રકાર : સ્વામી નિર્વેદાનંદ
શાળા-કોલેજ તરુણ અવસ્થામાં પહોંચતાં પહેલાં આપણા બાળકો માટે એક છાત્રાલયને સ્થાને સુયોગ્ય રીતે ચલાવાતું વિદ્યાલય સારી એવી સેવા આપી શકે[...]
તીર્થયાત્રા : દેવતાત્મા હિમાલય – ૧૬ : સ્વામી અખંડાનંદ
વિરોધાભાસ હું કેદારનાથના શિખરની નીચેથી એ કટિમેખલા જોઈ શકતો હતો. જ્યારે મેં નીચે નાનાં નિમ્નસ્તરનાં શિખરો તરફ નજર કરી તો[...]
સંસ્મરણ : શ્રીમાની સ્નેહછાયામાં : સ્વામી સારદેશાનંદ
શ્રીમા અનૌપચારિક રીતે દીક્ષા આપે છે જયરામવાટી વિસ્તારના એક પ્રૌઢ અને જૂના ભક્ત એક દિવસ બપોર પછી શ્રીમાનાં દર્શને આવ્યા.[...]
કથામૃત : કથામૃત પ્રસંગ : સ્વામી ભૂતેશાનંદ
કથામૃત (ઓક્ટોબર ૧૬, ૧૮૮૨) કથામૃતના આ પ્રકરણમાં કેટલાક ભક્તો સાથે શ્રીરામકૃષ્ણ ભક્તિભાવભર્યા ભજનગાનમાં ડૂબી ગયા છે. શ્રીઠાકુર સાથે નરેન્દ્રનાથનો સંગાથ[...]
સંપાદકીય : શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા અને ગુજરાતી સાહિત્ય – ૩ : સ્વામી સર્વસ્થાનંદ
એક દિવસ દક્ષિણેશ્વરના પંચવટીમાં ભક્તજનો સાથે શ્રીરામકૃષ્ણદેવ વાતો કરી રહ્યા છે. લોકપ્રિય બ્રાહ્મો સામયિકો - ‘ઈંડિયન મિરર’, ‘ધર્મતત્ત્વ’, ‘સુલભ સમાચાર’[...]
વિવેકવાણી : આજના યુવાનોને ભગવાન શ્રીકૃષ્ણનો સંદેશ : સ્વામી વિવેકાનંદ
શ્રીકૃષ્ણના સંદેશમાં આપણને બે વિચારો મુખ્યત્વે જણાય છે. એક છે ભિન્ન ભિન્ન વિચારોનો સમન્વય અને બીજો છે અનાસક્તિ. સિંહાસનારૂઢ રહીને[...]
શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : ભગવાન શ્રીકૃષ્ણનું સાચું સ્વરૂપ અને ગીતા : શ્રીરામકૃષ્ણદેવ
સંધ્યા થઈ ગઈ છે. ઠાકુર શ્રીરામકૃષ્ણના ઓરડામાં દીવો બળે છે. કેટલાક ભક્તો અને જેઓ ઠાકુરને જોવા આવ્યા છે તેઓ એ[...]
દિવ્યવાણી
कृष्ण त्वदीय पदपङ्कजपञ्जरान्तम् अद्यैव मे विशतु मानसराजहंस:। प्राणप्रयाणसमये कफवातपित्तै: कण्ठावरोधनविधौ स्मरणं कुतस्ते॥ હે કૃષ્ણ, તારાં ચરણકમળ રૂપી પિંજરમાં મારો મનરૂપી[...]
સમાચાર દર્શન
શ્રીરામકૃષ્ણ આૄશ્રમ, રાજકોટમાં વાર્ષિક મહોત્સવની ભવ્ય ઉજવણી શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં ‘વિવેક’હોલમાં તા. ૧૧ જૂન થી ૧૯ જૂન સુધી વાર્ષિક મહોત્સવનું[...]
પ્રકીર્ણ : શ્રીરામકૃષ્ણ: શરણમ્ મમ : રમણલાલ સોની
આજીવન શિક્ષક અને આચાર્ય તથા કેળવણીકાર તરીકે પોતાની સેવાઓ આપનાર શ્રીરમણલાલ પીતાંબરદાસ સોની બાળ-સાહિત્યના સર્જક તરીકે જાણીતા છે. તેઓ ગાંધીવાદી[...]
શિક્ષણ : નૂતન હિંદુ ધર્મના આદ્ય કલ્પક અને દૃષ્ટા સ્વામી વિવેકાનંદ : ઉશનસ્
શ્રી નટવરલાલ કુબેરદાસ પંડ્યા - ‘ઉશનસ્’ અનુગાંધી યુગીન ગુજરાતી કવિ છે. વલસાડની કોલેજમાં અધ્યાપક અને આચાર્ય તરીકે સેવાઓ આપીને નિવૃત્ત[...]
અધ્યાત્મ : જપસાધના : સ્વામી ગોકુલાનંદ
બાહ્ય અને આંતરિક સંયમ શું છે એ સમજવા માટે સ્વામી તુરીયાનંદજીએ કહેલું કથન આપણને ઉપયોગી થશે. સ્વામી તુરીયાનંદજી ભગવાન શ્રીરામકૃષ્ણના[...]
વ્યક્તિત્વ વિકાસ : તમારી ભીતર અનંત શક્તિ રહેલી છે – ૨ : સ્વામી જગદાત્માનંદ
(ગતાંકથી આગળ) રહસ્યની ચાવી મનુષ્યની દરેક મનોકામના પૂર્ણ કરનારી ચમત્કારી ગુપ્ત શક્તિને ક્યાં છુપાવીને રાખવી એ વિશે દેવોમાં ચર્ચા થતી[...]
પ્રવાસ : સ્વામી વિવેકાનંદનું રાજસ્થાન-પરિભ્રમણ – ૪ : સ્વામી વિદેહાત્માનંદ
(ગતાંકથી આગળ) મંગલસિંહ : એક સંક્ષિપ્ત પરિચય મહારાજા મંગલસિંહ (ઈ.સ. ૧૮૫૯-૧૮૯૨) પંદર વર્ષની ઉંમરે ૧૮૭૪માં અલવર રાજ્યની ગાદી પર આવ્યા.[...]
શિક્ષણ : સંસ્થાઓના પ્રકાર : સ્વામી નિર્વેદાનંદ
(ગતાંકથી આગળ) આપણા આનંદની વાત એ છે કે ઈશ્વરની કૃપાથી રામકૃષ્ણ મિશન તથા દેશનાં અન્ય સામાજિક સેવા સંગઠનોના તત્ત્વાવધાનમાં ભિન્ન[...]
તીર્થયાત્રા : દેવતાત્મા હિમાલય – ૧૫ : સ્વામી અખંડાનંદ
(ગતાંકથી આગળ) ગૌરીકુંડ - પવિત્ર સંગમ પર પ્રાત:કાળે મેં સુંદર અને પાવન સંગમમાં કેટલીયે ડૂબકીઓ મારી અને પછી ગૌરીકુંડ તરફ[...]
સંસ્મરણ : શ્રીમાની સ્નેહછાયામાં : સ્વામી સારદેશાનંદ
(ગતાંકથી આગળ) એમ સાંભળ્યું છે કે જ્યારે શ્રીમા વૃંદાવનમાં હતાં ત્યારે શ્રીઠાકુરના આદેશથી એમણે યોગીન મહારાજ (સ્વામી યોગાનંદ)ને સર્વપ્રથમ સંન્યાસદીક્ષા[...]
કથામૃત : કથામૃત પ્રસંગ : સ્વામી ભૂતેશાનંદ
૧૬ ઓક્ટોબર, ૧૮૮૨ શ્રીઠાકુરની સાધનાનાં સંસ્મરણો આધ્યાત્મિક સાધનાના પ્રારંભિક દિવસોમાં શ્રીરામકૃષ્ણદેવે અનુભવેલ ત્યાગસમર્પણ માટેની તીવ્ર ઝંખના અને પ્રભુ માટેની હૃદયની[...]
સંપાદકીય : શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા અને ગુજરાતી સાહિત્ય – ૨ : સ્વામી સર્વસ્થાનંદ
ઇચ્છારામ સૂર્યરામ દેસાઈના ગુજરાતી પ્રિન્ટીંગ પ્રેસે ઈ.સ. ૧૯૧૧થી ‘વિવેકાનંદ વિચારમાળા’ના છ ભાગ પ્રસિદ્ધ કર્યા હતા એ વિશે આપણે આ પહેલાંના[...]
વિવેકવાણી : મારા ગુરુદેવ : સ્વામી વિવેકાનંદ
મારા ગુરુદેવના જીવનમાં કઠોર તપસ્યાને ફળે પ્રબળ અને અણિશુદ્ધ પવિત્રતા આવી ગઈ; સાધારણ મનુષ્યના જીવનમાં જે વિવિધ મથામણો હોય છે[...]
શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : ગુરુશિષ્ય સંવાદ – ગૂઢકથા : શ્રીરામકૃષ્ણદેવ
મણિ - જી, ઈશ્વરપ્રાપ્તિનો અર્થ શું? અને ઈશ્વરદર્શન કોને કહેવાય? અને તે કેવી રીતે થાય? શ્રીરામકૃષ્ણ - વૈષ્ણવો કહે છે[...]
દિવ્યવાણી
श्रीरामकृष्णचरितं सततं श्रृणुष्व तन्नामधेय-पटलीमनिंश प्रगाय। तन्नित्यबुद्ध-परिशुद्धफविमुक्तमूर्ति शश्वद्विचिन्तय सए मम पुण्यजीव॥ શ્રીરામકૃષ્ણ સુકથા સુણજો સદાયે, તેનું જ નામ રટજો દિનરાત પૂત;[...]
સમાચાર દર્શન
શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજને રામકૃષ્ણ આશ્રમ, રાજકોટની ભાવાંજલિ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના ‘વિવેક હોલ’માં ૭મી મે ૨૦૦૫ ને શનિવારે રામકૃષ્ણ મઠ[...]




