યોગશાસ્ત્રમાં ધ્યાન : એકાગ્રતા દ્વારા જ્ઞાન અને શક્તિની પ્રાપ્તિ : સ્વામી હર્ષાનંદ
(પતંજલિનાં યોગસૂત્રો, મનના નિયંત્રણ દ્વારા જીવનની પરિપૂર્ણતાની પ્રાપ્તિ માટે સુગઠિત યુક્તિ પ્રદાન કરે છે. રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી સ્વામી હર્ષાનંદજી[...]
શ્રીમદ્ ભાગવતમાં ધ્યાન : ધ્યાનની પૂર્ણાહુતિ છે આધ્યાત્મિક જાગરણ : સ્વામી સિદ્ધિનાથાનંદ
(સ્વામી સિદ્ધિનાથાનંદજી મહારાજ મલયાલમ માસિક ‘પ્રબુદ્ધ કેરલમ્’ના સંપાદક હતા. તેઓના અંગ્રેજી માસિક ‘વેદાંત કેસરી’માંથી નવેમ્બર-ડિસેમ્બર, 1979ના અંકમાં મૂળ અંગ્રેજીમાં પ્રસિદ્ધ[...]
ગીતામાં ધ્યાન : શ્રીકૃષ્ણ કલ્પતરુ સમાન છે : સ્વામી રંગનાથાનંદ
(સ્વામી રંગનાથાનંદજી મહારાજ રામકૃષ્ણ સંઘના 13મા પરમાધ્યક્ષ હતા. અંગ્રેજી માસિક ‘પ્રબુદ્ધ ભારત’માંથી ડિસેમ્બર, 1954ના અંકમાં પ્રસિદ્ધ થયેલ તેમના લેખનો અનુવાદ[...]
વેદાંતમાં ધ્યાન : જ્ઞાનમાર્ગ અને તેની ધ્યાન પદ્ધતિઓ : સ્વામી ભજનાનંદ
(શ્રીમત્ સ્વામી ભજનાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના સહાધ્યક્ષ છે. અંગ્રેજી માસિક ‘પ્રબુદ્ધ ભારત’માંથી 1986ના ઓગસ્ટ અંકમાં મૂળ અંગ્રેજીમાં પ્રસિદ્ધ[...]
વેદાંતમાં ધ્યાન : એકાગ્રતાનાં સોપાનો : સ્વામી બુધાનંદ
(રામકૃષ્ણ મઠ, દિલ્હીના ભૂતપૂર્વ અધ્યક્ષ બ્રહ્મલીન સ્વામી બુધાનંદજી મહારાજના અંગ્રેજી માસિક ‘વેદાંત કેસરી’માંથી નવેમ્બર, 1918ના અંકમાં મૂળ અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયેલ[...]
ઉપનિષદમાં ધ્યાન : જ્ઞાનના પ્રકાશથી સુખ-શાંતિ-આશીર્વાદમય જીવન : સ્વામી ગંભીરાનંદ
(લેખક સ્વામી ગંભીરાનંદજી મહારાજ રામકૃષ્ણ સંઘના 11મા પરમાધ્યક્ષ હતા. તેઓએ દસ મુખ્ય ઉપનિષદો, ભગવદ્ ગીતા, તથા બ્રહ્મસૂત્રનો શાંકરભાષ્ય સાથે અંગ્રેજીમાં[...]
શ્રીરામકૃષ્ણ સંઘમાં ધ્યાન : એકાગ્ર મનથી જપ કરવો એ જ ધ્યાન : સ્વામી ભૂતેશાનંદ
(શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ રામકૃષ્ણ સંઘના 12મા પરમાધ્યક્ષ હતા. તેઓના અંગ્રેજી માસિક ‘વેદાંત કેસરી’માંથી સપ્ટેમ્બર, 2000ના અંકમાં મૂળ અંગ્રેજીમાં પ્રસિદ્ધ[...]
સંપાદકની કલમે : રામકૃષ્ણ સંઘમાં ધ્યાન : જપ, ધ્યાન, અને પ્રાર્થના : સ્વામી કૃષ્ણસખાનંદ
ધ્યાનનો પરિચય ધ્યાનનો સામાન્ય અર્થ થયો, કોઈ પણ એક વસ્તુ કે વિચાર ઉપર મનને એકાગ્ર કરવું. પતંજલિ ઋષિ યોગસૂત્રના ‘વિભૂતિપાદ’માં[...]
મંગલાચરણ
तदेजति तन्नैजति तद् दूरे तद्वन्तिके। तदन्तरस्य सर्वस्य तदु सर्वस्यास्य बाह्यतः॥५॥ तत् एजति, તે (એટલે બ્રહ્મ) ચાલે છે, ગતિ કરે છે;[...]
સમાચાર દર્શન : ગુજરાતમાં શ્રીરામકૃષ્ણ ભાવધારા : સંકલન
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ ‘રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ અને મૂલ્યલક્ષી શિક્ષણ’ પર સેમિનાર : રાજકોટ આશ્રમ દ્વારા તા. ૨૦ ઑગસ્ટ, ૨૦૨૩ના[...]
નર્મદા પરિક્રમા : નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો : એક સંન્યાસી
દરેક પરિક્રમાવાસીની જેમ સંન્યાસી મનમાં ઇષ્ટચિંતન કરતાં કરતાં ત્યાગીજી કરતાં આશરે દશેક મીટર પાછળ પાછળ ચાલતા હતા. સંન્યાસીએ અચાનક જોયું[...]
સંસ્કૃતિ : રામકૃષ્ણ સંઘમાં દુર્ગાપૂજા – ૫ : સ્વામી તન્નિષ્ઠાનંદ
(શ્રીરામકૃષ્ણ સંઘમાં દુર્ગાપૂજાનું એક આગવું મહત્ત્વ છે. રામકૃષ્ણ મઠ, નાગપુરના સ્વામી તન્નિષ્ઠાનંદજી મહારાજ આ લેખ-શ્રેણી દ્વારા દુર્ગાપૂજાનો સુંદર પરિચય આપે[...]
સંસ્મરણો : એક અમેરિકન વેદાંતીનાં સંસ્મરણો : જીવાત્માની અંધકારભરી રાત્રિ : સ્વામી અતુલાનંદ
(અદ્વૈત આશ્રમ દ્વારા પ્રકાશિત અને સ્વામી અતુલાનંદ (ગુરુદાસ મહારાજ) દ્વારા લિપિબદ્ધ મૂળ અંગ્રેજી પુસ્તક “With the Swamis in America and[...]
ધ્યાનમાં બેસતા પહેલાં ૪ : સ્વામી અશોકાનંદ
(રામકૃષ્ણ મઠ, નાગપુર દ્વારા મૂળ હિંદીમાં પ્રકાશિત પુસ્તક ‘ધ્યાન’નો એક અંશ અહીં પ્રસ્તુત છે. અનુવાદક છે સીમાબહેન માંડવિયા. સ્વામી અશોકાનંદ[...]
સાહિત્ય : શ્રી મકરન્દ દવે પર શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા અને સ્વામીજીનો પ્રભાવ : સ્વામી નિખિલેશ્વરાનંદ
ગુજરાતના સાહિત્યકારો પર રામકૃષ્ણ-ભાવધારાના પ્રભાવ વિષયક આ શૃંખલામાં વધુ એક સાહિત્યકાર, કવિ, નિબંધકાર, આધ્યાત્મિક લેખક અને જેમને સ્વામી આનંદ (જેના[...]
બાળ ઉદ્યાન : મહાભારત : સ્વામી રાઘવેશાનંદ
(ભાષાંતરકાર: શ્રી નલિનભાઈ મહેતા) કાશી પહોંચીને તેમણે જોયું તો વિવિધ સ્થાનોના અનેક પ્રતાપી રાજાઓ રાજકુમારી સમક્ષ પ્રસ્તુત થવા માટે પધાર્યા[...]
વિવેકપ્રસંગ : એકાગ્રતા અને સંયમનો પ્રભાવ : સ્વામી કૃષ્ણસખાનંદ
સ્વામીજીના અનુયાયીઓની નિષ્ઠા ફેબ્રુઆરીથી એપ્રિલ, 1900 દરમિયાન સ્વામી વિવેકાનંદ કેલિફોર્નિયા રાજ્યના સાન ફ્રાંસિસ્કો શહેરમાં વેદાંત-પ્રચાર કરી રહ્યા હતા. એ સમય[...]
પ્રાસંગિક : શ્રીરામકૃષ્ણ સાથેના પવિત્ર દિવસોની યાદો : સ્વામી અખંડાનંદ
(14 ઓક્ટોબર, શનિવારના રોજ સ્વામી અખંડાનંદજી મહારાજની પુણ્ય તિથિપૂજા છે. આ ઉપલક્ષે સ્વામી અખંડાનંદે લખેલ બંગાળી પુસ્તક ‘સ્મૃતિકથા’માંથી આ લેખ[...]
લક્ષ્મીદેવીનું જીવન અને સ્મૃતિકથા : દક્ષિણેશ્વરના જૂના દિવસોની યાદો – ૩ : સંકલન
(સ્વામી ચેતનાનંદકૃત બે પુસ્તકો They lived with God તથા श्रीरामकृष्ण: जैसा हमने उन्हें देखा માંથી શ્રીરામકૃષ્ણદેવનાં ભત્રીજી લક્ષ્મીદેવી-સંલગ્ન અંશોનું સંકલન[...]
માતૃભક્તિની પરાકાષ્ઠા : સ્વામી ઈશાનાનંદ
(જયરામવાટીની પાસે જ કોઆલપાડા ગ્રામ આવેલ છે. ત્યાંના કેદારબાબુ નામક શિક્ષકે પોતાના વિદ્યાર્થીઓની સાથે મળીને એક આશ્રમની સ્થાપના કરી હતી[...]
સંપાદકની કલમે : સ્વતંત્રતા તથા અનુશાસનનું સંતુલન : સ્વામી કૃષ્ણસખાનંદ
ખોટી સ્વતંત્રતા સ્વામી વિવેકાનંદ કહે છે, “નામ અને રૂપની બાબતમાં મુક્તિ કદાપિ સાચી ન હોઈ શકે; એ તો માત્ર માટી[...]
મંગલાચરણ
अनेजदेकं मनसो जवीयो नैनद्देवा आप्नुवन्पूर्वमर्षत्। तद्धावतोऽन्यानत्येति तिष्ठत् तस्मिन्नपो मातरिश्वा दधाति॥४॥ एकम्, એક, કેવળ એક (એટલે કે બ્રહ્મ); अनेजत्, અચલ, સ્થિર;[...]
સમાચાર દર્શન : ગુજરાતમાં શ્રીરામકૃષ્ણ ભાવધારા : સંકલન
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ રામકૃષ્ણ મિશનની ૧૨૫મી વર્ષગાંઠની ઉજવણીના ભાગરૂપે રાજકોટ આશ્રમ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું હતું. રાષ્ટ્રીય યુવા સંમેલન[...]
નર્મદા પરિક્રમા : નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો : એક સંન્યાસી
સંન્યાસી બપોરે થોડી વાર વિશ્રામ કરી; પરિક્રમામાં આગળ વધ્યા. રસ્તામાં કાંદરોજ, રાજપુરા, નાવડા થઈ ચાલતાં ચાલતાં છેક સાડા છ વાગે[...]
સંસ્કૃતિ : રામકૃષ્ણ સંઘમાં દુર્ગાપૂજા – ૪ : સ્વામી તન્નિષ્ઠાનંદ
(શ્રીરામકૃષ્ણ સંઘમાં દુર્ગાપૂજાનું એક આગવું મહત્ત્વ છે. રામકૃષ્ણ મઠ, નાગપુરના સ્વામી તન્નિષ્ઠાનંદજી મહારાજ આ લેખ-શ્રેણી દ્વારા દુર્ગાપૂજાનો સુંદર પરિચય આપે[...]




