દિપોત્સવી : આધ્યાત્મિક શિક્ષણ વિનાનું શિક્ષણ અપૂર્ણ : ડૉ. રવીન્દ્ર દવે
૧૬-૧૭ જાન્યુઆરી, ૨૦૦૬ના રોજ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા ‘ઉત્તમ શિક્ષક બનવાની કળા અને તેનું શિક્ષણ’ વિષય પર એક પરિસંવાદ યોજાયો[...]
દિપોત્સવી : પ્રેરણાદાયી વાર્તાઓ – ૯ : સંકલન
આપણા વિચારો પર કેવી રીતે શાસન કરી શકીએ? માણસ પોતાના વિચારોથી વધુ કે ઓછું કંઈ નથી. ભીતરના અદૃશ્ય વિચારોની નિપજ[...]
દિપોત્સવી : ભગિની નિવેદિતાની શિક્ષણ સાધના : જ્યોતિબહેન થાનકી
‘હું તમને સ્પષ્ટપણે કહી દઉં કે ભારતના કાર્યમાં તમારું ભાવિ મહાન છે. એની હવે મને ખાતરી થઈ ગઈ છે. ભારતવાસીઓ[...]
દિપોત્સવી : પ્રેરણાદાયી વાર્તાઓ – ૮ : સંકલન
સત્ય - સત્સંગ - વિચક્ષણતાનો ત્રિવેણી સંગમ એક ચોર પોતાના ચોરીના કામ માટે રાત્રે બહાર નીકળ્યો. એક મંદિર પાસેથી એ[...]
દિપોત્સવી : અંદરની શૂન્યતા : ફાધર વાલેસ
સાદું જીવન. સરળ વ્યવહાર. પણ સાદું જીવન તપશ્ચર્યા માગી લે છે. સરળ સમજણની પાછળ ઊંડો અભ્યાસ હોય છે. જેનું આંતરિક[...]
દિપોત્સવી : ગુજરાતમાં મૂલ્યલક્ષી શિક્ષણના કેટલાક મુદ્દાઓ : ઉશનસ
હું સ્વામી વિવેકાનંદને ટાંકીને જ લેખનો પ્રારંભ કરીશ : ‘દરેક વ્યક્તિમાં દિવ્યતા સુપ્તપણે રહેલી છે; અંદરની આ દિવ્યતાને અભિવ્યક્ત કરવી[...]
દિપોત્સવી : પ્રેરણાદાયી વાર્તાઓ – ૭ : સંકલન
ઈચ્છાપૂરણ સંતસમાગમ એક ગરીબ ગામડિયો ધનવાન બનવા ઇચ્છતો હતો. એમણે દિલ્હીના સુખ્યાત સૂફીસંત હઝરત નિઝામુદ્દીન વિશે સાંભળ્યું હતું. તેણે વિચાર્યું[...]
દિપોત્સવી : પ્રેરણાદાયી વાર્તાઓ – ૬ : સંકલન
ગમતાંનો કરીએ ગુલાલ એક દંતકથા છે. જ્યાં જેરુસલેમ બંધાયું ત્યાં બે ભાઈઓ રહેતા હતા. એક ભાઈને ઘણાં બાળકો હતા અને[...]
દિપોત્સવી : જીવન ઘડતર કરતાં પરિબળો : સ્વામી નિત્યસ્થાનંદ
રામકૃષ્ણ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મોરલ એન્ડ સ્પિરિચ્યુઅલ એજ્યુકેશન, મૈસૂર દ્વારા પ્રકાશિત ‘વૅલ્યૂ ઓરિયેન્ટેશન’માં સ્વામી નિત્યસ્થાનંદજીના ‘પર્સનાલિટી ડેવેલપમેન્ટ’ નામના લેખનો શ્રીમનસુખભાઈ મહેતાએ[...]
દિપોત્સવી : પ્રેરણાદાયી વાર્તાઓ – ૫ : સંકલન
परोपकाराय सतां विभूतयः પંજાબના મહારાજા સરદાર રણજિતસિંહજી પોતાનાં કરુણા ને સર્વપ્રેમ માટે સુખ્યાત છે. એક દિવસ તેઓ ઘોડાગાડીમાં બેસીને પોતાના[...]
દિપોત્સવી : શિક્ષણ અને મૂલ્યો : દુષ્યંતભાઈ પંડ્યા
પ્રાચીન કાળમાં ગુરુના આશ્રમો લોકવસ્તીથી દૂર હતા. વળી ત્યારે, ટી.વી., રેડિયો, વર્તમાનપત્રો જેવાં પ્રચાર માધ્યમો ન હતાં. પાટલીપુત્ર કે વૈશાલી[...]
દિપોત્સવી : પ્રેરણાદાયી વાર્તાઓ – ૪ : સંકલન
સાચા પંડિતનો વિદ્યાવ્યાસંગ અને સહધર્મિણીનું આત્મસમર્પણ ઘોર અંધારી રાત હતી. ઋષિ સમા એક વૃદ્ધ વિદ્વાન પોતાની ઝૂંપડીમાં હતા. તેમણે એક[...]
દિપોત્સવી : અને પછી મેં… : ઉશનસ્
(શિખરણી - સોનેટ) પછી મેં સંકેલી લીધો ખુદ મને આમ કરીને; હું મૂળે થાક્યો’તો અમીટ મુજ ઇચ્છા-પ્રસરથી, હતો ઇચ્છાઓએ જરઠ[...]
વ્યક્તિત્વ વિકાસ : એકાગ્રતા-પ્રાપ્તિના ઉપાયો – ૧ : સ્વામી નિખિલેશ્વરાનંદ
વૈશ્વિકીકરણના આ યુગમાં સ્પર્ધામાં ટકી રહેવા માટે હવે ઔદ્યોગિક ક્ષેત્રે ઉત્પાદકતા વધારવી અનિવાર્ય બની ગઈ છે, ઉત્પાદનની ગુણવત્તા પર ધ્યાન[...]
દિપોત્સવી : પ્રેરણાદાયી વાર્તાઓ – ૩ : સંકલન
પરિશ્રમ એ જ પારસમણિ એક ખેડૂત મરણપથારીએ પડ્યો હતો. પુત્રોને સાચો જીવનપાઠ શીખવવા પોતાની પાસે બોલાવ્યા. પથારીની આસપાસ પુત્રો બેઠા[...]
દિપોત્સવી : જીવન મૂલ્યો : મનન અને મંથન : કેશવલાલ વિ. શાસ્ત્રી
જેવી રીતે વિવિધ પ્રકારની મિઠાઈઓમાં સાકર ઓતપ્રોત થઈને જ રહેલી હોય છે અને સાકર વિના તો મિઠાઈ બને જ નહિ,[...]
દિપોત્સવી : પ્રેરણાદાયી વાર્તાઓ – ૨ : સંકલન
આદતની મજબૂરી એક દિવસ એક માણસને પોતાના કાતરિયામાંથી એક જૂનું પુસ્તક મળ્યું. એનાં પાનાં પીળાં થઈ ગયાં હતાં. કેટલાંક પાનાં[...]
દિપોત્સવી : શક્તિ અને અભય કેવી રીતે કેળવવાં? – ૧ : સ્વામી બુધાનંદ
પ્રબુદ્ધ ભારત ૧૯૭૨ના ઑક્ટોબરના અંકમાં સ્વામી બુધાનંદજી મહારાજે મૂળ અંગ્રેજીમાં લખેલ ‘Cultivation of Strength and Fearlessness’ લેખનો શ્રી ચંદુભાઈ ઠકરાલે[...]
દિપોત્સવી : પ્રેરણાદાયી વાર્તાઓ – ૧ : સંકલન
હું મોટો તું છોટો એવો ખ્યાલ જગતનો ખોટો અમેરિકાના સ્વાતંત્ર્ય સંગ્રામની એક વાત છે. જમીન દળના એક કેપ્ટન બાંધકામ નિહાળવા[...]
દિપોત્સવી : સ્વામી વિવેકાનંદના મત પ્રમાણે કેળવણીમાં પ્રેરણાદાયી વાર્તાનું મહત્ત્વ : સંકલન
પ્રબુદ્ધ ભારતના પ્રથમ સંપાદકીય લેખ (વર્ષ ૧, અંક ૧, જુલાઈ ૧૮૯૬)માં ‘અવરસેલ્વ્સ’માંથી શિક્ષણમાં વાર્તાઓના મહત્ત્વ વિશે સ્વામીજીના વિચારોનો ગુજરાતી અનુવાદ[...]
સંપાદકીય : સ્વામી વિવેકાનંદની દૃષ્ટિએ જીવનમાં મૂલ્યોનું મહત્ત્વ – ૧ : સ્વામી સર્વસ્થાનંદ
નીતિશાસ્ત્રની આધારભૂમિકા : ધર્મ સ્વામી વિવેકાનંદ મક્કમપણે એમ માનતા હતા કે જો નૈતિક સદાચારને ધર્મથી અલગ કરી દેવામાં આવે તો[...]
વિવેકવાણી : સુખનું રહસ્ય : સ્વામી વિવેકાનંદ
સાચી સફળતાનું - સાચા સુખનું પરમ રહસ્ય આ છે : જે માણસ બદલાની આશા રાખતો નથી, પૂરેપૂરો નિ:સ્વાર્થી છે એ[...]
શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : સત્ત્વગુણ જ જીવનમૂલ્ય : શ્રીરામકૃષ્ણદેવ
વૈદ્ય ત્રણ પ્રકારના, ઉત્તમ, મધ્યમ અને નિષ્કૃષ્ટ. જે વૈદ્ય આવીને નાડી તપાસીને ‘દવા લેજો હોં!’ એમ કહીને ચાલ્યો જાય, તે[...]
દિવ્યવાણી
को नु स स्यादुपायोऽत्र येनाहं सर्वदेहिनाम् । अन्त: प्रविश्य सततं भवेयं दुःखभागभाक् ॥ આ સંસારમાં એવો કયો ઉપાય છે કે[...]
સમાચાર દર્શન
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના ‘વિવેકાનંદ ઇન્સ્ટિટ્યૂટ ઑફ વેલ્યૂ એજ્યુકેશન ઍન્ડ કલ્ચર’ હૉલમાં વિદ્યાર્થી ભાઈ-બહેનો, શિક્ષકો, આચાર્યો માટે અવારનવાર મૂલ્યલક્ષી શિક્ષણશિબિર યોજાય[...]




