આપના મિત્રો સાથે શેર કરો

Article Search2025-07-27T08:31:26+00:00

સંસ્મરણ : યોગક્ષેમ : સ્વામી વિશુદ્ધાનંદ

January 1, 2008|Categories: Vishuddhananda Swami|Tags: , , |

(ગતાંકથી આગળ) બેલૂર મઠ, ૯-૩-૬૨ સવારના ૯.૩૦ વાગ્યા છે. બે ત્રણ ચતુર ભક્તો બે માળના પૂર્વ તરફના વરંડામાં સચેત બનીને[...]

શિક્ષણ : મૂલ્યલક્ષી કેળવણીમાં માતાપિતા, વાલી અને શિક્ષકની ભૂમિકા-૭ : સંકલન

January 1, 2008|Categories: Sankalan|Tags: , , , , |

(ગતાંકથી આગળ) મૂલ્યનિષ્ઠ જીવન જીવો. એટલે જ આપણી આજની યુવા પેઢીના ચારિત્ર્ય ઘડતરના રાષ્ટ્રિય મિશનનો પ્રારંભ તમારાથી જ - માતપિતા[...]

શ્રીરામકૃષ્ણદેવના ગૃહસ્થ ભક્તો : હૃદયરામ મુખોપાધ્યાય : સ્વામી ચેતનાનંદ

January 1, 2008|Categories: Chetanananda Swami|Tags: , , |

(ગતાંકથી આગળ) એક રાતે હૃદયરામે જોયું કે શ્રીરામકૃષ્ણ પંચવટી તરફ જઈ રહ્યા છે. શ્રીઠાકુરને પાણીનો કળશો અને ટુવાલની જરૂર પડશે[...]

શ્રીમદ્‌ ભાગવત કથા – ૭ : સ્વામી ગીતાનંદ

January 1, 2008|Categories: Gitananda Swami|Tags: , , |

કુંતી કહે છે : દેવકી મહાભાગ્યશાળી કારણ કે, તેને તમે પુત્રરૂપે પ્રાપ્ત થયા છો. વળી મુશ્કેલીના સમયમાં વસુદેવ તેની સાથે[...]

શાસ્ત્ર : નારદીય ભક્તિસૂત્ર : સ્વામી ભૂતેશાનંદ

January 1, 2008|Categories: Bhuteshananda Swami|Tags: , , |

तदर्पिताखिलाचारः सन् कामक्रोधाभिमानादिकं तस्मिन्नेव करणीयम् ॥ ६५ ॥ (तदर्पिताखिलाचारः, એને જ બધાં કર્મો સમર્પિત કરતો; सन्, એવો થતો; कामक्रोधाभिमानादिकं, કામના,[...]

સંપાદકીય : ગુજરાતમાં રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવ આંદોલનનો ઇતિહાસ – ૩ : સ્વામી સર્વસ્થાનંદ

January 1, 2008|Categories: Sarvasthananda Swami|Tags: , , , |

(ગતાંકથી આગળ) જામનગરના શંકરજી શેઠ (માંકડ) પવિત્ર સ્વભાવના હતા અને નિયમિત રીતે શાસ્ત્રનું અધ્યયન કરતા. તેઓ હંમેશાં જપમાળા કરતા, મંદિરે[...]

વિવેકવાણી : ઈચ્છાશક્તિ : સ્વામી વિવેકાનંદ

January 1, 2008|Categories: Vivekananda Swami|Tags: , , , |

નીતિમત્તા અને નિ:સ્વાર્થતાનો સર્વોચ્ચ આદર્શ અધ્યાત્મિક વિચારની સાથે સાથે જ રહે છે, અને નીતિશાસ્ત્ર અને નીતિમત્તાએ પહોંચવા માટે તમારે તમારા[...]

અમૃતવાણી : સારતત્ત્વ – સાધનભજન

January 1, 2008|Categories: Ramakrishna Dev|Tags: , , , |

નરેન્દ્ર હાજરા મહાશયની સાથે બહારની ઓસરીમાં કેટલીયે વાર સુધી વાતો કરતો હતો. નરેન્દ્રના પિતાના અવસાન પછી તેને ઘેર ખૂબ મુશ્કેલીઓ[...]

દિવ્યવાણી

January 1, 2008|Categories: Sankalan|Tags: , , |

अंगीकृतं परमदैवतया नरेन्द्रे- णाङ्कीकृतं प्रणयपूर्व-मघोरमण्या चित्रीकृतं विजितमारुतयोगिवर्यै- श्चित्रीकृतं कविवरश्च कमप्युपासे ॥ માન્યા સ્વ-ઈષ્ટ તમ જે મનમાં નરેન્દ્રે, ગોદે અઘોરમણિની સહમોદ[...]

સમાચાર દર્શન

December 1, 2007|Categories: Sankalan|Tags: , , |

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં શ્રીમત્‌ સ્વામી ગહનાનંદજી મહારાજની શ્રદ્ધાંજલિ સભા રામકૃષ્ણ મઠ અને મિશનના ચૌદમા પરમાધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી ગહનાનંદજી મહારાજ ૪[...]

શ્રીરામકૃષ્ણદેવ વિદ્યાસંકુલ રતનપર (કચ્છ) : શ્રી રમેશભાઈ સંઘવી

December 1, 2007|Categories: Rameshbhai Sanghvi|Tags: , |

શ્રીરામકૃષ્ણદેવ વિદ્યાસંકુલ એ ભારતની પશ્ચિમી સીમા પર સ્થિત, ગુજરાત રાજ્યનો વિશાળ ભૂભાગ ધરાવતા કચ્છ જિલ્લાના અંતરિયાળ પ્રદેશમાં આવેલું છે. કચ્છની[...]

ભારતીય નારી : પ્રાચીન અને અર્વાચીન : કેશવલાલ વિ. શાસ્ત્રી

December 1, 2007|Categories: Keshavlal V Shastri|Tags: , |

સ્વામી વિવેકાનંદે પશ્ચિમમાં નારીઓની સ્વતંત્રતા, સમાનતા, સમ્માનનીયતા, વ્યક્તિમત્તા વગેરે નિહાળ્યાં અને ભારતીય નારીઓની સ્થિતિ સાથે એના મનમાં સરખામણી કરવા લાગ્યા.[...]

મા શારદ! (સ્તુતિ) : પીયૂષ પંડ્યા ‘જ્યોતિ’

December 1, 2007|Categories: Piyush Pandya|Tags: , |

તું શુભંકરી, શિવંકરી, ક્ષેમંકરી મા શારદે! ચરણેર તવ ઐશ્વર્ય સર્વ ભર્યું પડ્યું સર્વદે! અખિલેશ્વરી, આનંદેશ્વરી, અમૃતેશ્વરી તું મા, અજ્ઞાન હરતી,[...]

સંસ્મરણ : યોગક્ષેમ : સ્વામી વિશુદ્ધાનંદ

December 1, 2007|Categories: Vishuddhananda Swami|Tags: , , |

(ગતાંકથી આગળ) અધ્યક્ષનો દરબાર એક અન્યતમ અંતરંગ સેવકનાં સંસ્મરણો : હાવરા - બેલૂર મઠ, ૭ માર્ચ, ૧૯૬૨-૬૩,  બંગાબ્દ ૨૩ ફાલ્ગુન[...]

શિક્ષણ : મૂલ્યલક્ષી કેળવણીમાં માતાપિતા, વાલી અને શિક્ષકની ભૂમિકા-૬ : સંકલન

December 1, 2007|Categories: Sankalan|Tags: , , |

શ્રીરામકૃષ્ણની વિલક્ષણ સત્યનિષ્ઠા પિતા પાસેથી વારસા રૂપે મળી હતી : અત્યારે સમગ્ર વિશ્વમાં લાખો લોકો જેને પૂજે છે એવા શ્રીરામકૃષ્ણદેવ[...]

પ્રવાસ : મારું ગુજરાત ભ્રમણ – ૨ : સ્વામી જપાનંદ

December 1, 2007|Categories: Japananda Swami|Tags: , , |

કાઠિયાવાડમાં લાઠીથી બાબરા થઈને જસદણ ગયો અને ત્યાંથી ઘેલા સોમનાથમંદિરનાં દર્શન કરવા ગયો હતો. લાઠીથી આશરે પાંચેક માઈલ ચાલવાથી એક[...]

દશ દિશાઓની દશ મહાવિદ્યાઓ : સ્વામી વિનિર્મુક્તાનંદ

December 1, 2007|Categories: Vinirmuktananda Swami|Tags: , |

कृष्णास्तु कालिका साक्षात् राममूर्तिश्च तारिणी। वराहो भुवना प्रोक्ता नृसिंहो भैरवीश्वरी॥ धूमावती वामनः स्यात् छिन्ना भृगुकुलोद्भवः। कमलाव मत्स्यरूपः स्यात् कूर्मस्तु बगलामुखी॥[...]

સંસ્મરણ : શ્રીરામકૃષ્ણદેવના ગૃહસ્થ ભક્તો : હૃદયરામ મુખોપાધ્યાય : સ્વામી ચેતનાનંદ

December 1, 2007|Categories: Chetanananda Swami|Tags: , , , |

(ઑક્ટોબર ૨૦૦૭ થી આગળ) પછીથી શ્રીમા કાલીનાં પ્રથમ દર્શન બાદ શ્રીરામકૃષ્ણદેવ ઈશ્વરભાવમાં રહેતા. શ્રીઠાકુરનું વિચિત્ર અને નવાઈ પમાડે તેવું વર્તન[...]

શાસ્ત્ર : શ્રીમદ્‌ ભાગવત કથા – ૬ : સ્વામી ગીતાનંદ

December 1, 2007|Categories: Gitananda Swami|Tags: , , |

(ગતાંકથી ચાલું) ૫. કુંતીની કૃષ્ણસ્તુતિ કુરુક્ષેત્રમાં યુદ્ધ હજુ હમણાં જ પૂરું થયું છે. જોકે પાંડવોનો વિજય થયો છે. પરંતુ તેઓને[...]

શ્રીરામકૃષ્ણ મહિમા – ૫ : અક્ષયકુમાર સેન

December 1, 2007|Categories: Akshaykumar Sen|Tags: , |

(ગતાંકથી ચાલું) પાઠક : અમે રામકૃષ્ણદેવની મહાસમાધિ વિશે સાંભળ્યું છે. જે દિવસે તેમનાં અસ્થિને કળશમાં મૂકીને સમાધિ આપવા માટે રામબાબુના[...]

શાસ્ત્ર : નારદીય ભક્તિસૂત્ર : સ્વામી ભૂતેશાનંદ

December 1, 2007|Categories: Bhuteshananda Swami|Tags: , , |

(ગતાંકથી ચાલું) स्त्री-धन-नास्तिक-वैरि-चरित्रं न श्रवणीयम्॥६३॥ स्त्री, સ્ત્રીઓનું; धन, ધનનું; नास्तिक, ભગવાનને ન માનનારાઓનું; वैरि, શત્રુઓનું; चरित्रम्, જીવનકથાનું વર્ણન; न श्रवणीयम्,[...]

સંપાદકીય : ગુજરાતમાં રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવ આંદોલનનો ઇતિહાસ – ૨ : સ્વામી સર્વસ્થાનંદ

December 1, 2007|Categories: Sarvasthananda Swami|Tags: , , |

ગુજરાતમાંથી વિદાય લેતા પહેલાં સ્વામીજી વડોદરાના દીવાન શ્રી મણિભાઈ જશભાઈને પણ મળ્યા હતા. તેઓ પવિત્ર અને ઉમદા ચારિત્ર્યના માણસ હતા.[...]

વિવેકવાણી : શક્તિની કૃપાથી સિદ્ધિ : સ્વામી વિવેકાનંદ

December 1, 2007|Categories: Vivekananda Swami|Tags: , , |

તમે - તમારામાંનો કોઈપણ - હજુ માતાજીના (શ્રીમા શારદામણિદેવીના) જીવનનું અદ્‌ભુત રહસ્ય સમજી શક્યા નથી. ધીરે ધીરે તે તમે સમજશો.[...]

શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : સાચી મા : શ્રીરામકૃષ્ણદેવ

December 1, 2007|Categories: Ramakrishna Dev|Tags: , , |

એક દિવસ દક્ષિણેશ્વરમાં શ્રીમા સારદાદેવી શ્રીરામકૃષ્ણનાં ચરણ તળાંસી રહ્યાં હતાં ત્યારે તેમણે પૂછ્યું: ‘તમે મને કેવી દૃષ્ટિએ જુઓ છો?’ શ્રીરામકૃષ્ણે[...]

Title

Go to Top