આપના મિત્રો સાથે શેર કરો

Article Search2025-07-27T08:31:26+00:00

વરિષ્ઠ સંન્યાસીઓનાં સંસ્મરણો – ૨ : સ્વામી સુહિતાનંદ

January 1, 2009|Categories: Suhitananda Swami|Tags: , , |

(ગતાંકથી આગળ) એક વખત શાંતાનંદજી મહારાજે મને પૂછ્યું: ‘કેટલાય દિવસોથી વિરજાનંદજી મહારાજને જોયા નથી. અત્યારે તેઓ ક્યાં છે?’ મેં કહ્યું:[...]

શાસ્ત્ર : કઠોપનિષદ : સ્વામી લોકેશ્વરાનંદ

January 1, 2009|Categories: Lokeshwarananda Swami|Tags: , , |

देवैरत्रापि विचिकित्सितं पुरा न हि सुविज्ञेयमणुरेष धर्मः । अन्यं वरं नचिकेतो वृणीष्व मा मोपरोत्सीरति मा सृजैनम् ॥ २१ ॥ अत्र,[...]

નેતાજી સુભાષચંદ્રના પ્રેરણાપુરુષ સ્વામી વિવેકાનંદ : સ્વામી વિદેહાત્માનંદ

January 1, 2009|Categories: Videhatmanand Swami|Tags: , , |

(અદ્વૈત આશ્રમ, કોલકાતા દ્વારા પ્રકાશિત સ્વામી વિદેહાત્માનંદજીની હિંદી પુસ્તિકા ‘નેતાજી સુભાષ કે પ્રેરણાપુરુષ સ્વામી વિવેકાનંદ’નો શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલો ગુજરાતી અનુવાદ[...]

મારું ભારત મારા લોકો – ભગિની નિવેદિતા : પ્રવ્રાજિકા આત્મપ્રાણા

January 1, 2009|Categories: Pravrajika Atmaprana|Tags: , |

(પ્રવાજિકા આત્મપ્રાણાએ લખેલ ‘માઈ ઈંડિયા માઈ પિપલ-સિસ્ટર નિવેદિતા’ પુસ્તકના હિંદી અનુવાદ ‘મેરા ભારત મેરે લોગ’ના બીજા પ્રકરણનો શ્રી મનસુખભાઈ મહેતાએ[...]

યુવાનોની વિલક્ષણતા : સ્વામી બુધાનંદ

January 1, 2009|Categories: Budhananda Swami|Tags: , , |

(બ્રહ્મલીન સ્વામી બુધાનંદજી મહારાજના ‘વેદાંત કેસરી’ ડિસેમ્બર ૨૦૦૫માં પ્રસિદ્ધ થયેલ અંગ્રેજી લેખનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ ભાવિકોના લાભાર્થે[...]

સંપાદકીય : હે પરંતપ (અર્જુન), ઊઠ! જાગ્રત થા અને યુદ્ધ માટે તૈયાર થા! : સ્વામી સર્વસ્થાનંદ

January 1, 2009|Categories: Sarvasthananda Swami|Tags: , , |

ક્લૈબ્યં માસ્મ ગમ: પાર્થ નૈતત્ત્વય્યુપપદ્યતે । ક્ષુદ્રં હૃદયદૌર્બલ્યં ત્યક્ત્વોત્તિષ્ઠ પરંતપ ॥ ‘હે પાર્થ, નપુંસકતા કે નિર્બળતાને વશ ન થા, આ[...]

વિવેકવાણી : મહાન ભારત : સ્વામી વિવેકાનંદ

January 1, 2009|Categories: Vivekananda Swami|Tags: , , , |

માણસને ઈચ્છા થાય કે પોતાનાં વ્યક્તિત્વનો સમષ્ટિમાં લય કરી દે; માણસ ત્યાગ કરે, સંસારથી દૂર નાસી જાય અને ભૂતકાળના શરીરના[...]

શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : આ જ તો સંસાર છે! : શ્રીરામકૃષ્ણદેવ

January 1, 2009|Categories: Ramakrishna Dev|Tags: , , |

હૃદયે એકવાર અહીં એક વાછડો ખરીદ્યો. મેં એક દહાડે જોયું કે એણે એ વાછડાને વાડીમાં એ દોરડાથી બાંધ્યો હતો જેથી[...]

દિવ્યવાણી

January 1, 2009|Categories: Sankalan|Tags: , , |

किन्नाम रोदिषि सखे त्वयि सर्वशक्ति: आमन्त्रयस्व भगवन् भगदं स्वरूपम् । त्रैलोक्यमेतदखिलं तव पादमूले आत्मैव हि प्रभवते न जडः कदाचित् ॥[...]

વરિષ્ઠ સંન્યાસીઓનાં સંસ્મરણો : સ્વામી સુહિતાનંદ

December 1, 2008|Categories: Suhitananda Swami|Tags: , |

(તા. ૨૦-૯-૨૦૦૮ ને શનિવારના રોજ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના મંદિર નીચેના હોલમાં ‘વરિષ્ઠ સંન્યાસીના સંભારણા’ વિષય પર સ્વામી સુહિતાનંદજી મહારાજે આપેલ[...]

ધર્મ અને ધર્મનીતિ : ગદાધરસિંહ રાય

December 1, 2008|Categories: Gadadharsinh Ray|Tags: , , |

(શ્રીગદાધરસિંહ રાયનો ‘ઉદ્‌બોધન’ સામયિકમાં બંગાળી ભાષામાં પ્રસિદ્ધ થયેલ મૂળ લેખ ‘ધર્મ ઓ ધર્મનીતિ’નો સ્વામી પરપ્રેમાનંદ અને શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ[...]

વ્યવહાર અને પરમાર્થ : આચાર્ય આનંદશંકર બાપુભાઈ ધ્રુવ

December 1, 2008|Categories: Anandshankar B. Dhruv|Tags: , |

(‘આપણો ધર્મ’ પુસ્તકમાંથી ગુજરાતના સુપ્રસિદ્ધ સાક્ષર, પંડિત અને તત્ત્વજ્ઞ આચાર્ય આનંદશંકર બાપુભાઈ ધ્રુવનો પ્રસ્તુત લેખ વાચકોના લાભાર્થે લેવામાં આવેલ છે.)[...]

વિવેકી નર સદા સુખી : સંતોષકુમાર ઝા

December 1, 2008|Categories: Santoshkumar Jha|Tags: , |

(સંતોષકુમાર ઝા (હાલના શ્રીમત્અઅ સ્વામી સત્યરૂપાનંદજી મહારાજે મહાભારતનાં મોતીના રૂપે) ‘વિવેકજ્યોતિ’ના ૧૯૭૧ના પ્રથમ અંક (પૃ.૯૯)માં હિંદીમાં લખેલ લેખનો શ્રી મનસુખભાઈ[...]

સમરાંગણમાં સર્જાયેલું સંવાદી સંગીત : ગીતા : કેશવલાલ વિ. શાસ્ત્રી

December 1, 2008|Categories: Keshavlal V Shastri|Tags: , |

ભલે પેલા ‘सर्वोपनिषदो गावो दोग्धा गोपालन्नदनः’ વાળા સુપ્રસિદ્ધ શ્લોકમાં કહેવાયું હોય કે ગીતા ઉપનિષદોનું સારતત્ત્વ છે. ભલે એને એક ઉપનિષદ[...]

શ્રીશારદામણિદેવી : શ્રીરામકૃષ્ણની પ્રતિચ્છાયા : કુસુમબહેન પરમાર

December 1, 2008|Categories: Kusum Parmar|Tags: , , |

માતાજી રામકૃષ્ણની અભિન્ન શક્તિ : શ્રીશારદામણિ અને શ્રીરામકૃષ્ણ અવતારશક્તિ સ્વરૂપે અભિન્ન હતા. બ્રહ્માંડની ઉત્પત્તિ નિર્ગુણ બ્રહ્મની ચૈતન્યશક્તિથી થઈ છે. સર્જનહાર[...]

શ્રીરામકૃષ્ણનાં વિવિધ સ્વરૂપો – ૩ : સ્વામી ચેતનાનંદ

December 1, 2008|Categories: Chetanananda Swami|Tags: , |

કાલી સ્વરૂપે શ્રીરામકૃષ્ણ નરેન્દ્ર સાકાર ઈશ્વરમાં માનતા ન હતા એટલે, આરંભમાં એ કાલીનો અસ્વીકાર કરતા. આ ખ્યાલ બાબત એણે પોતાના[...]

શાસ્ત્ર : કઠોપનિષદ : સ્વામી લોકેશ્વરાનંદ

December 1, 2008|Categories: Lokeshwarananda Swami|Tags: , , |

त्रिणाचिकेतस्त्रिभिरेत्य सन्धि त्रिकर्मकृत् तरति जन्ममृत्यू । ब्रह्मयज्ञं देवमीड्यं विदित्वा निचाय्येमां शान्तिमत्यन्तमेति॥१७॥ त्रिभिः, ત્રણ સાથે (અર્થાત્‌, માતા, પિતા અને ગુરુ સાથે);[...]

સંપાદકીય : સ્વામી વિવેકાનંદ અને નીતિધર્મ – ૨ : સ્વામી સર્વસ્થાનંદ

December 1, 2008|Categories: Sarvasthananda Swami|Tags: , , |

(ગતાંકથી આગળ) નૈતિકપૂર્ણની સિદ્ધિ માટેના ઉપાયો આપણે અગાઉના સંપાદકીયમાં જોઈ ગયા કે ઉચ્ચ આદર્શવાદિતા હોવા છતાં સ્વામી વિવેકાનંદ કેવળ નીતિશાસ્ત્રના[...]

વિવેકવાણી : નારી-જાગરણ : સ્વામી વિવેકાનંદ

December 1, 2008|Categories: Vivekananda Swami|Tags: , , , , |

શિષ્ય : સ્વામીજી! આજે આ દેશમાં ગાર્ગી, ખના કે લીલાવતી જેવી શિક્ષિત અને સદ્‌ગુણી સ્ત્રીઓ ક્યાંથી મળે? સ્વામીજી : શું[...]

શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : સાંસારિકતાની અસહ્ય બદલો : શ્રીરામકૃષ્ણદેવ

December 1, 2008|Categories: Ramakrishna Dev|Tags: , , , |

એક વેળા એક માછીમારની સ્ત્રી એક માળીને ઘેર મહેમાન બની. બધી માછલીઓ વેંચી દીધા પછી, પોતાની ખાલી સૂંડલી લઈને એ[...]

દિવ્યવાણી

December 1, 2008|Categories: Sankalan|Tags: , , , |

वेदान्तवेद्यपरतत्त्वसुमूर्तरूपा आद्यन्तमध्यरहिता श्रुतिसारभूता । एकाऽद्वया हि परमा प्रकृतिस्त्वमाद्या मातर्विराज सततं मम हृत्सरोजे ॥ मायामनुष्यतनुधारिणि विश्ववन्द्ये लीलाविलासकरि चिन्मयदिव्यरूपे । सृष्टिस्थितिप्रलयकारिणि विश्वशक्ते[...]

વાર્તા : સતી મદાલસા : સુનીલભાઈ માલંવકર

November 1, 2008|Categories: Sunilbhai Malvankar Sri|Tags: , , |

આદર્શ વિદુષિ, સતી તથા આદર્શ માતા મદાલસા ગંધર્વરાજ વિશ્વાવસુકીની પુત્રી હતી. તેના લગ્ન રાજા શત્રુજીતના પુત્ર ઋતુધ્વજની સાથે થયા હતા.[...]

દિપોત્સવી : આવતીકાલના ભારતીય વ્યાપાર ઉદ્યોગ અને નેતૃત્વમાં ભારતીય નૈતિક મૂલ્યો : ડૉ. મૃત્યુંજય અથ્રેય

November 1, 2008|Categories: Mrtyunjaya athreya|Tags: , , |

(વ્યવસ્થાપનતંત્રના સુખ્યાત વિદ્વાન ડૉ. મૃત્યુંજય અથ્રેયે રામકૃષ્ણ મિશન- સ્વામી વિવેકાનંદ એન્સેસ્ટ્રલ હાઉસ એન્ડ કલ્ચર સેન્ટરના વાર્ષિક કાર્યક્રમની ઉજવણીમાં યોજાયેલ મેનેજમેન્ટની[...]

દિપોત્સવી : મહાત્મા ગાંધી : જીવનના કલાકાર : રમેશભાઈ સંઘવી

November 1, 2008|Categories: Rameshbhai Sanghvi|Tags: , , |

મહાત્મા ગાંધી ભારતીય સંસ્કૃતિ અને પરંપરાના પૂર્ણ વિકસિત પુષ્પ સમાન હતા. તેમના પ્રત્યેક વિચાર અને વ્યવહારમાં ધર્મ અને નીતિ, શીલ[...]

Title

Go to Top