સમસ્યાઓ અને તેમનો સામનો કેમ કરવો?-૪ : સ્વામી અક્ષરાત્માનંદ
૧૬. ટીકાનિંદા નિંદા કે છિદ્રાન્વેષણવૃત્તિ શું છે? કોઈ પણ વ્યક્તિ કે કાર્ય વિશે હનન કરનારા શબ્દો એટલે નિંદા. નિંદાનાં ઘણાં[...]
આનંદબ્રહ્મ : સંકલન
(સોમસાર શ્રીરામકૃષ્ણ સેવા મંદિર, બાંકુડા દ્વારા બંગાળીમાં પ્રકાશિત અને સ્વામી ઋતાનંદજી દ્વારા સંકલિત ‘શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજેર રસબોધ’માંથી થોડા અંશો[...]
સંસ્મરણ : વેદોની વાર્તાઓ – વૃકોદરી વાસનાચુડેલ : કેશવલાલ વિ. શાસ્ત્રી
સૌભરિ ઋષિ તો કણ્વવંશના કુળદીપક હતા. વેદવેદાંગના મર્મજ્ઞ હોવા ઉપરાંત એમના મનમાં વૈરાગ્યભાવના પણ હતી. એમને જગતના વિષયો તુચ્છ લાગતા.[...]
મૌની સાધુ : પ્રવ્રાજિકા વેદાંતપ્રાણા
સાધુજીવનમાં બે સુંદર વાત સંભળાય. ‘મૌનમાત્મ વિનિગ્રહ:’, મૌન સેવવું અને પોતાને સંયમમાં રાખવું, મનને એક વિષયમાં મગ્ન રાખવાનો અભ્યાસ. મોટેભાગે[...]
યુગપુરુષ – સ્વામી વિવેકાનંદ : વ્રજલાલ રા. પંડ્યા
આપણો ભારત દેશ પુણ્યશાળી છે. તેની સનાતન સંસ્કૃતિ અને સંસ્કાર વિશ્વમાં આદર પાત્ર છે. પરમહંસો અને સંતોની જાગૃત ચેતનાએ ભિન્ન[...]
શાસ્ત્ર : કઠોપનિષદ : સ્વામી લોકેશ્વરાનંદ
य इमं मध्वदं वेद आत्मानं जीवमन्तिकात् । ईशानं भूतभव्यस्य न ततो विजुगुप्सते । एतद् वै तत्॥५॥ य:, જે મનુષ્ય; मध्वदम्,[...]
પ્રાસંગિક : નવરીતિસ્થાપક ભારતનું ઉત્સર્જન-૧ : ડો. આર. એ. માશેલકર
(રામકૃષ્ણ મિશન ઇન્સ્ટિટ્યૂટ ઓફ કલ્ચર, કોલકાતાના બુલેટિનમાં પ્રસિદ્ધ થયેલ ઈંડિયન નેશનલ સાયન્સ એકેડેમી, ન્યુ દિલ્હીના અધ્યક્ષ અને પ્રખ્યાત વૈજ્ઞાનિક ડો.[...]
ચિંતામુક્ત બનો : સ્વામી જગદાત્માનંદ
‘જીવનની કઠણાઈઓની ગાંઠ ખોલવી સરળ નથી. કેવળ પ્રાર્થના અને ભગવન્નામના જપથી જ ક્રમશ: આ ગાંઠ ઢીલી થઈ શકે છે. આધ્યાત્મિક[...]
અધ્યાત્મ : શ્રીરામકૃષ્ણનાં વિવિધ સ્વરૂપો : સ્વામી ચેતનાનંદ
શીખ ગુરુ નાનક તરીકે શ્રીરામકૃષ્ણ બુદ્ધ, મહાવીર તીર્થંકર અને શંકર વિશે શ્રીરામકૃષ્ણે સાંભળ્યું હતું અને એમના સંદેશ પર પોતાના કેટલાક[...]
સંપાદકીય : આધ્યાત્મિકતા અને વેપાર-ઉદ્યોગ-૨ : સ્વામી સર્વસ્થાનંદ
ગયા સંપાદકીયમાં આપણે ચર્ચા કરી ગયા કે સંપત્તિવૃદ્ધિ, અર્થોપાર્જન, કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સીબીલિટી (ઉદ્યોગો અને વ્યાપાર-સાહસોની સામાજિક જવાબદારી) અને ઉદ્યોગ-ધંધામાં નીતિ[...]
વિવેકવાણી : મહાવીર – હનુમાન : સ્વામી વિવેકાનંદ
અત્યારે હનુમાનના ચરિત્રને તમારે આદર્શ બનાવવાનો છે જુઓ, રામચંદ્રની આજ્ઞાથી તેમણે સાગરને ઓળંગ્યો હતો; તેમને જીવન કે મરણની પરવા ન[...]
શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : માણસો જાતજાતનાં હોય છે : શ્રીરામકૃષ્ણદેવ
મનુષ્યોને ચાર વર્ગોમાં વહેંચી શકાય: સંસારનાં બંધનોથી બદ્ધ, મુમુક્ષુઓ, મુક્ત થયેલા અને નિત્ય મુક્ત. નારદ જેવા ઋષિઓને આપણો નિત્ય મુક્ત[...]
દિવ્યવાણી
प्रातः स्मरामि हृदि संस्फुरदात्मतत्त्वं सच्चित्सुखं परमहंसगतिं तुरीयम् । यत्स्वप्नजागरसुषुप्तमवैति नित्थं तद्ब्रह्म-निष्कलमहं न च भूतसङ्घः ॥ હૃદયમાં પ્રકાશતું આત્મતત્ત્વ સત્-ચિત્-આનંદમય, પરમહંસોની[...]
વર્ણાનુક્રમ સૂચિ : શ્રીરામકૃષ્ણ જ્યોતની વર્ણાનુક્રમ સૂચિ : સંકલન
(વર્ષ ૨૧ : એપ્રિલ ૨૦૦૯ થી માર્ચ ૨૦૧૦) (પાના નંબરની સાથે કૌંસમાં અંકનંબર દર્શાવેલ છે) કથા સાહિત્ય વિશેષાંક :[...]
સમાચાર દર્શન
શ્રીરામકૃષ્ણ મઠ, અલ્લાહાબાદમાં ભગવાન શ્રીરામકૃષ્ણદેવના શ્રીમંદિરનો પ્રતિષ્ઠા મહોત્સવ સ્વામી બ્રહ્માનંદજી મહારાજની જન્મ જયંતીના પાવનકારી દિવસે ૧૭મી જાન્યુઆરી ને રવિવાર ૨૦૧૦ના[...]
બલજી-ભૂરજી : રામેશ્વર તાંતિયા
આજથી ૭૦-૮૦ વર્ષ પહેલાં રાજસ્થાનના શેખાવટી વિસ્તારમાં બલજી-ભૂરજી ડાકુઓનું જબરું જોર હતું. લોકો એનું નામ સાંભળીને ધ્રૂજી ઊઠતા. હથિયારોથી સજ્જ[...]
સંસ્મરણ : ઉપનિષદ કથાઓ-૨ ‘તારું ગોત્ર ક્યું?’ : જ્યોતિબહેન થાનકી
‘મા, મારે વિદ્યા મેળવવા ગુરુના આશ્રમે જવું છે.’ ‘બેટા, એ તો બહુ જ સારી વાત છે. વિદ્યા એ જ સાચું[...]
સુખનાથમંદિરનો દસ્તાવેજ : નરોત્તમ પલાણ
(શ્રી નરોત્તમ પલાણે ધાર્મિક એકતા પર નજીકના ભૂતકાળની ઐતિહાસિક કથાને સાહિત્યિક ભાષામાં ‘હુહુ’માં રજૂ કરી છે, તેમાંથી એક મણકો પ્રસ્તુત[...]
સમસ્યાઓ અને તેમનો સામનો કેમ કરવો?-૪ : સ્વામી અક્ષરાત્માનંદ
૧૩. ઉત્સાહ ઉત્સાહ એવું મનોવલણ છે કે જેનાથી કોઈ પણ કાર્ય કરતી વખતે માનવ કંટાળો અને માનસિક તાણ અનુભવતો નથી.[...]
વેદોની વાર્તાઓ – વૈદિક પુરોહિતની ગરિમા : કેશવલાલ વિ. શાસ્ત્રી
ઈક્ષ્વાકુવંશનો ત્રૈવૃષ્ણ ત્ર્યરુણ એક મહાપ્રભાવી મહીપતિ હતો. શ્રી અને સરસ્વતી પોતાનો વૈરભાવ ભૂલીને એને આશ્રયે સંપથી રહેતી. શાસ્ત્રાસ્ત્રો અને શાસ્ત્રો[...]
ચિંતામુક્ત બનો : સ્વામી જગદાત્માનંદ
ભયને આશરો ન આપો સ્વામી વિવેકાનંદે પ્રચંડ સાહસ અને હિંમત સાથે એક ભયંકર પરિસ્થિતિનો સામનો કર્યો હતો, એવી એક બીજી[...]
શાસ્ત્ર : કઠોપનિષદ : સ્વામી લોકેશ્વરાનંદ
पराञ्चिखानि व्यतृणत् सव्यंभूस्तस्मात्पराङ्पश्यति नान्तरात्मन्। कश्चिद्धीरः प्रत्यगात्मानमैषदावृत्तचक्षुरमृतत्वमिच्छन् ॥१॥ सव्यंभू:, પોતે જ પોતાની મેળે ઉત્પન્ન થયેલ ઈશ્વરને; खानि, જ્ઞાનેન્દ્રિયોને; परांचि व्यतृणत्, બહાર[...]
સંપાદકીય : આધ્યાત્મિકતા અને વેપાર-ઉદ્યોગ-૧ : સ્વામી સર્વસ્થાનંદ
આધ્યાત્મિકતા અને વેપાર-ઉદ્યોગ ધંધો કે વેપારવાણિજ્ય અને આધ્યાત્મિકતાને સાથે જોડવા વિશે ઘણા લોકો સંશય સેવતા હોય છે. કેટલાક લોકો વેપાર-ધંધામાં[...]
વિવેકવાણી : રાજા અને ઋષિ : સ્વામી વિવેકાનંદ
એક મોટો રાજા હતો. તે જંગલમાં ગયો. ત્યાં તેને એક ઋષિ મળ્યા. ઋષિ સાથેની વાતચીતમાં તેની પવિત્રતા અને જ્ઞાન જોઈને[...]
શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : ઘૂંઘટ ગુરુ : શ્રીરામકૃષ્ણદેવ
એક પૈસાદાર કાપડિયો એક ગરીબ બ્રાહ્મણનો શિષ્ય હતો, વેપારી સ્વભાવે ખૂબ કંજૂસ હતો. એક વાર પોતાની પોથી બાંધવા માટે એ[...]




