સમાચાર દર્શન
રામકૃષ્ણ મિશન, પોરબંદર રામકૃષ્ણ મિશન, પોરબંદરમાં ૧ થી ૫ જૂન, દરરોજ સવારે ૮.૩૦ થી ૧૧.૩૦ વાગ્યા સુધી સંસ્કાર શિબિરનું આયોજન[...]
આનંદબ્રહ્મ : સંકલન
ગાવા વિશેની હાસ્ય વિનોદની વાતો સ્વામી ભૂતેશાનંદજી મહારાજ પાસે કંઈ ઓછી ન હતી. એમાંની એક વાત એમની જ ભાષામાં આપણે[...]
બાળવાર્તા : સંકલન
ઈશ્વર ક્યાં છે? એક જિજ્ઞાસુ ભક્તે જ્ઞાનીને પૂછ્યું: ‘ભગવાન કેવા હોય છે? ક્યાં વસે છે અને આપણે એને ક્યાં જોઈ[...]
ચંદરી ફઈ : રામેશ્વર તાંતિયા
રાજસ્થાનમાં જૂના જમાનામાં એક જ ગામના છોકરા-છોકરીનાં લગ્ન ન થતાં, સામાન્ય રીતે છોકરીને બીજા ગામમાં જ દેતા. વળી, કોઈ ગામમાં[...]
સમસ્યાઓ અને તેમનો સામનો કેમ કરવો?-૭ : સ્વામી અક્ષરાત્માનંદ
ઈચ્છાશક્તિ કેવી રીતે કેળવવી સૌ પ્રથમ તો આવા સાદા સીધા વ્યાયામથી શરૂ કરો. * અઠવાડિયામાં એક દિવસ એક વખત ભોજન [...]
સંસ્મરણ : સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતી : ડો. મનમોહનસિંહજી
(ભારત સરકારે સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતી ઉજવવાનો નિર્ણય કર્યો છે. વડાપ્રધાન શ્રી ડો. મનમોહન સિંહના અધ્યક્ષપણા હેઠળ એક વિશેષ રાષ્ટ્રિય[...]
માતા ભુવનેશ્વરી દેવી પ્રત્યેની સ્વામીજીની ભક્તિભાવના : સ્વામી તથાગતાનંદ
સ્વામીજીનાં પોતાનાં માતા પ્રત્યેના ભક્તિભાવની કેટલીક ઝાંખીઓ સ્વામીજીનાં પોતાનાં માતા પ્રત્યેનાં પ્રેમ, ભક્તિભાવ અને પ્રશંસા માટેની કેટલીક ઝલક અહીં આપીએ[...]
રાજા બન્યા ઋષિ : પ્રવ્રાજિકા વેદાંતપ્રાણા
ભારતમાં સાધુ-સંતોને મુખે મુખે કહેલી પ્રચલિત કથા વહેતા જળ જેવી છે. ત્યાગ અને વૈરાગ્યના સ્રોતમાં કેટલાંય જીવન વહેતાં થયાં અને[...]
શું આપણે સ્વામીજીને સ્વીકાર્યા છે? : સ્વામી પ્રભાનંદ
સ્વામી વિવેકાનંદના મૂળભૂત આદર્શો વિશેષ કરીને ભારત માટે આ સદી એ ઘણા મહાન પરિવર્તનની સદી રહી છે. પરંતુ આ બધાં[...]
મેં શ્રીરામકૃષ્ણને જોયા છે-૨ : રામેન્દ્રસુંદર ભટ્ટાચાર્ય
(ગતાંકથી આગળ) ઠાકુરની જીવનકથાથી સૌ કોઈ પરિચિત છે. મુખ્યત્વે સ્વામી સારદાનંદજીએ લખેલ ‘શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ’નું અનુસરણ કરીને ‘શ્રીશ્રી રામકૃષ્ણ ભાગવતમ્’ ગ્રંથમાં[...]
શાસ્ત્ર : અધ્યાત્મ પથપ્રદર્શક ગુરુ-૧ : સ્વામી યતીશ્વરાનંદ
આધ્યાત્મિક જીવનમાં પ્રશિક્ષણની આવશ્યકતા ચીનના મહાન દાર્શનિક લાઓત્સેના એક શિષ્યે આ વાર્તા કહી હતી : ‘એક યુવક ‘ચી’ નામના લૂંટારાના[...]
સંપાદકીય : સ્વામી વિવેકાનંદ સાથે પ્રશ્નોત્તરી : સ્વામી સર્વસ્થાનંદ
દરેક પેઢી માટે અને એમાંય ખાસ કરીને યુવા પેઢી સામે એક આદર્શપુરુષ રહે છે. એમના પગલે પગલે ચાલીને પોતાના સાર્વત્રિક[...]
વિવેકવાણી : ધર્મની શરૂઆત : સ્વામી વિવેકાનંદ
તો પછી શું કોઈ આશા જ નથી? આપણે બધા માયાના ગુલામ છીએ, માયામાં જન્મ્યા છીએ અને માયામાં જીવીએ છીએ. એ[...]
શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : ઢોંગી વેદાન્તી બ્રાહ્મણ : શ્રીરામકૃષ્ણદેવ
એક બ્રાહ્મણ બગીચો બનાવતો હતો. દિવસ રાત એની પાછળ એ લાગ્યો રહેતો. એક દિવસ એક ગાય બગીચામાં ઘૂસી ગઈ અને,[...]
દિવ્યવાણી
पुनरपि रजनी पुनरपि दिवसः पुनरपि पक्षः पुनरपि मासः । पुनरप्ययनं पुनरपि वर्षं तदपि न मुञ्चत्याशामर्षम् ॥ ફરી રાત, ફરી દિવસ,[...]
સમાચાર દર્શન
સાધુનિવાસ અને અધ્યક્ષના કાર્યાલયનું મંગળ ઉદ્ઘાટન ૨૬ એપ્રિલ, સોમવારે સવારના ૧૧ વાગ્યે કોલકાતા અદ્વૈતઆશ્રમના અધ્યક્ષ અને રામકૃષ્ણ મઠ-મિશનની સંવાહક સમિતિના[...]
શું આપણે સ્વામીજીને સ્વીકાર્યા છે? : સ્વામી પ્રભાનંદ
(રામકૃષ્ણ મઠ અને મિશનના જનરલ સેક્રેટરી શ્રીમત્ સ્વામી પ્રભાનંદજી મહારાજના જાન્યુઆરી ૨૦૧૦ના ‘બુલેટિન ઓફ ધ રામકૃષ્ણ મિશન ઈન્સ્ટિટ્યૂટ ઓફ કલ્ચર’માં[...]
આનંદબ્રહ્મ : સંકલન
સ્વામી ભૂતેશાનંદજી મહારાજ ત્યારે બેલૂર મઠમાં મદદનીશ સચિવ હતા. બપોરે જૂની મિશન ઓફિસમાં પોતાના ખંડમાં બ્રહ્મચારી પ્રશિક્ષણ કેન્દ્રના બ્રહ્મચારીઓનો ઉપનિષદનો[...]
ભારતનાં ધર્મશાસ્ત્રો અને તત્કાલીન નીતિધર્મો સ્મૃતિયુગ-૧ : કેશવલાલ વિ. શાસ્ત્રી
પ્રાચીન ભારતના નીતિ-ધર્મ વિષયક વાઙ્મયનો પહેલો તબક્કો સૂત્રયુગનો હતો. એની વાત આપણે આગળના લેખ (ભારતનાં ધર્મશાસ્ત્રો અને તત્કાલીન નીતિધર્મો સૂત્રયુગ-૧,[...]
સમસ્યાઓ અને તેમનો સામનો કેમ કરવો?-૬ : સ્વામી અક્ષરાત્માનંદ
૨૨. ઈચ્છાશક્તિ લોકોના જીવનની સફળતા અને નિષ્ફળતાની બધી વાતો માટે જુદાં જુદાં કારણ હોય છે. પરંતુ દરેક સફળ પુરુષના જીવનમાં[...]
માતા ભુવનેશ્વરી દેવી પ્રત્યેની સ્વામીજીની ભક્તિભાવના : સ્વામી તથાગતાનંદ
સ્વામીજીના શિષ્ય મન્મથનાથ ગાંગુલી કે જેમણે ભુવનેશ્વરીદેવીને વૃદ્ધાવસ્થામાં જોયાં હતાં,તેઓ એમનું આ શબ્દોમાં વર્ણન કરે છે : ‘એમની ઉપસ્થિતિ અને[...]
કુસંસ્કારો અને ભય પર વિજય : સ્વામી આત્માનંદ
(રામકૃષ્ણ મિશન, વિવેકાનંદ આશ્રમ, રાયપુરના ભૂતપૂર્વ અધ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી આત્માનંદજી મહારાજને ભાવિકજનોએ કરેલી પ્રશ્નોત્તરી ‘ધર્મજિજ્ઞાસા’ નામે હિંદીમાં પુસ્તક આકારે[...]
મેં શ્રીરામકૃષ્ણને જોયા છે-૧ : રામેેન્દ્રસુંદર ભટ્ટાચાર્ય
(૧૯૭૬ની ૧૪ ઓગસ્ટે લગભગ ૧૦૦ વર્ષની ઉંમરે અવસાન પામેલ પંડિત રામેન્દ્રસુંદર ભટ્ટાચાર્ય ભક્તિતીર્થની આ સ્મૃતિકથા એમના મુખેથી સાંભળીને તેનું આલેખન[...]
શિક્ષણનો પડકાર : ડો. એસ. એસ. કાલબાર
(ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન, પાબલ (પૂણે)ના ડો. એસ.એસ. કાલબારે મૂળ અંગ્રેજીમાં લખેલ લેખનો શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ વાચકોના લાભાર્થે[...]
સંસ્મરણ : અધ્યાત્મની ખોજ-૨ : સ્વામી યતીશ્વરાનંદ
(ગતાંકથી આગળ) લક્ષ્યપ્રાપ્તિ માટે પોતાનામાં મહાન ઉત્સાહ જાગ્રત થાય પછી આપણે એ પ્રયાસ માટે આવશ્યક શક્તિ મેળવીને પૂરો પરિશ્રમ કરી[...]




