આપના મિત્રો સાથે શેર કરો

Article Search2025-07-27T08:31:26+00:00

શ્રીરામકૃષ્ણનાં વિવિધ સ્વરૂપો : સ્વામી ચેતનાનંદ

September 1, 2010|Categories: Chetanananda Swami|Tags: , , |

આ દર્શન પછી લગભગ દોઢ વર્ષે ભૈરવી બ્રાહ્મણી દક્ષિણેશ્વર આવ્યાં. એક દહાડો, વાતચીત કરતાં, પોતાનાં આ દર્શનની વાત ઠાકુરે એમને[...]

સંસ્મરણ : અધ્યાત્મની ખોજ-૩ : સ્વામી યતીશ્વરાનંદ

September 1, 2010|Categories: Yatishwarananda Swami|Tags: , , |

આપણે પોતાનામાં તીવ્ર દિવ્ય અસંતોષ ઊભો કરવો જોઈએ. એના વિશે બધા સમયકાળના યોગીઓ, સાધકો ચર્ચા કરતા આવ્યા છે. જ્યાં સુધી[...]

મારા ગુરુભાઈ-૧ : સ્વામી અમૂર્તાનંદ

September 1, 2010|Categories: Amurtananda Swami|Tags: , |

સ્વામી અમૂર્તાનંદ મહારાજનું પૂર્વ જીવનનું નામ અમિતાભ મુખર્જી હતું. બ્રહ્મચર્ય દીક્ષા બાદ એમને શ્રીઆનંદ ચૈતન્ય નામ આપવામાં આવેલું. સંન્યાસ દીક્ષા[...]

સંપાદકીય : સ્વામી વિવેકાનંદ અને જનજાગરણ – ૨ : સ્વામી સર્વસ્થાનંદ

September 1, 2010|Categories: Sarvasthananda Swami|Tags: , , |

ભારતના સામાન્ય જનની સદૈવ ચિંતા સેવનાર ભારતના વિરલ સંન્યાસી સ્વામી વિવેકાનંદે સામાન્ય જનના ક્ષેમકલ્યાણ માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું[...]

વિવેકવાણી : નીતિશાસ્ત્ર : સ્વામી વિવેકાનંદ

September 1, 2010|Categories: Vivekananda Swami|Tags: , , , |

શુભ અને અશુભ એ કેવળ માત્રાનો પ્રશ્ન છે, અભિવ્યક્તિ વધારે છે કે ઓછી છે. આપણાં પોતાનાં જ જીવનનો દાખલો લો.[...]

શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : માયા કેવી છે : શ્રીરામકૃષ્ણદેવ

September 1, 2010|Categories: Ramakrishna Dev|Tags: , , |

એક સાધુ થોડા સમય માટે દક્ષિણેશ્વરના મંદિરના નોબતખાનાની ઉપરની ઓરડીમાં રહેતો હતો. એ કોઈની પણ સાથે બોલતો નહીં અને પોતાનો[...]

દિવ્યવાણી

September 1, 2010|Categories: Sankalan|Tags: , , |

नागेन्द्रहाराय त्रिलोचनाय भस्माङ्गरागाय महेश्वराय । नित्याय शुद्धाय दिगम्बराय तस्मै नकाराय नमः शिवाय ॥ ઉત્તમ સર્પોના હારવાળા, ત્રણ નેત્રધારી, ભસ્મનો અંગરાગ[...]

આનંદબ્રહ્મ : સંકલન

August 1, 2010|Categories: Sankalan|Tags: , , |

કાશી સેવાશ્રમના પાંચ બહેરાની વાત સ્વામી ભૂતેશાનંદજી અવારનવાર કરતા. એક સદ્‌ગૃહસ્થે કાશી સેવાશ્રમના અધ્યક્ષ મહારાજને એક પત્ર લખ્યો હતો. એમાં[...]

સમાચાર દર્શન

August 1, 2010|Categories: Sankalan|Tags: , , , |

રામકૃષ્ણ મિશન, લીંબડી રામકૃષ્ણ મિશન, લીંબડીમાં ૧૧ મે થી ૧૩ મે સુધી ત્રણ દિવસની જ્ઞાનશિબિરમાં રામકૃષ્ણ મિશન, ચંદીગઢના સ્વામી બ્રહ્મેશાનંદજી[...]

શિક્ષણ : શ્યામાસુંદરીદેવી : પ્રવ્રાજિકા પ્રબુદ્ધપ્રાણા

August 1, 2010|Categories: Pravrajika Prabuddhprana|Tags: , , |

શ્રીરામકૃષ્ણદેવની ૧૭૫મી જન્મજયંતી પ્રસંગે શ્રી સારદા મઠ, દક્ષિણેશ્વર, કોલકાતાના સૌજન્યથી તેમના અંગ્રેજી અર્ધવાર્ષિક સામયિક ‘સંવિત’ના માર્ચ ૨૦૧૦ના અંકમાં પ્રસિદ્ધ થયેલ[...]

ભારતનાં ધર્મશાસ્ત્રો અને તત્કાલીન નીતિધર્મો સ્મૃતિયુગ-૨ : કેશવલાલ વિ. શાસ્ત્રી

August 1, 2010|Categories: Keshavlal V Shastri|Tags: , |

(જૂન ૨૦૧૦થી આગળ) કમલાકર ભાટ્ટે લગભગ ઈ. ૧૯૧૨માં ‘નિર્ણયસિન્ધુ’ નામનો એક ખૂબ વિસ્તૃત અને વિદ્વત્તાપૂર્ણ ગ્રંથ લખ્યો. આ ગ્રંથમાં સો[...]

માતા ભુવનેશ્વરી દેવી પ્રત્યેની સ્વામીજીની ભક્તિભાવના : સ્વામી તથાગતાનંદ

August 1, 2010|Categories: Tathagatananda Swami|Tags: , |

સ્વામીજીએ કેમ્બ્રિજમાં એક વ્યાખ્યાનમાળામાં વ્યાખ્યાનો આપ્યાં હતાં. શ્રીમતી ઓલીબુલની વિશેષ વિનંતીથી એમણે ભારતની નારીઓના આદર્શો એ વિશે એક સંભાષણ એમને[...]

પુરુષાર્થ એ જ પારસમણિ : ડો. ગીતા ગીડા

August 1, 2010|Categories: Gitaben Gida, Dr.|Tags: , |

આંતરરાષ્ટ્રિય કંપનીના મેનેજર હોવાને કારણે સમગ્ર ભારતમાં મારા પિતાશ્રીનું સ્થાનાંતરણ થતું. મારી શાળાએ જવાની શરૂઆત કોલકાતાથી થઈ. અમારા ઘરની થોડેક[...]

શાસ્ત્ર : અધ્યાત્મ પથપ્રદર્શક ગુરુ-૨ : સ્વામી યતીશ્વરાનંદ

August 1, 2010|Categories: Yatishwarananda Swami|Tags: , , |

ભૂતકાળમાં સંતોએ દર્શાવ્યું છે અને વર્તમાન કાળમાં પણ આ વાત વારંવાર સિદ્ધ થાય છે કે ભગવાનની શક્તિ ભગવાનના નામના માધ્યમ[...]

સંવાદ સાધવાની નવી પદ્ધતિ : ડો.હેમ ગિનોટ

August 1, 2010|Categories: Hem Ginot Dr.|Tags: , |

ડો. હેમ ગિનોટના બિટવીન ‘પેરેન્ટ એન્ડ ચાઈલ્ડ’ના તૃપ્તિ સોનીએ કરેલ ગુજરાતી રૂપાંતર ‘માબાપ અને બાળક’ના સૌજન્યથી - સં. બાળકો સાથે[...]

શાસ્ત્ર : કઠોપનિષદ : સ્વામી લોકેશ્વરાનંદ

August 1, 2010|Categories: Lokeshwarananda Swami|Tags: , , |

यथोदकं शुद्धे शुद्धमासिक्तं तादृगेव भवति। एवं मुनेर्विजानत आत्मा भवति गौतम ॥ गौतम, હે ગૌતમ; यथा, જેવી રીતે; शुद्धम्‌ उदकम्‌, સ્વચ્છ[...]

અધ્યાત્મ : શ્રીરામકૃષ્ણનાં વિવિધ સ્વરૂપો : સ્વામી ચેતનાનંદ

August 1, 2010|Categories: Chetanananda Swami|Tags: , , |

ચૈતન્ય તરીકે શ્રીરામકૃષ્ણ હરિસભાના એક કાર્યક્રમમાં ઠાકુરે હાજરી આપી હતી અને ત્યાં જે બન્યું હતું તેનું વર્ણન સ્વામી શારદાનંદે કર્યું[...]

અધ્યાત્મ : મારે યુવાનોને આંબવા છે – પ્રેરવા છે : ડો. એ.પી.જે. અબ્દુલકલામ

August 1, 2010|Categories: A. P. J. Abdul Kalam, Dr.|Tags: , , |

આપણા સન્માનનીય ભૂતપૂર્વ રાષ્ટ્રપતિશ્રી અને સુપ્રસિદ્ધ વૈજ્ઞાનિક ડો. એ.પી.જે. અબ્દુલ કલામે શ્રી આર.એમ. લાલા લિખિત અંગ્રેજી પુસ્તક ‘ફાઈન્ડીંગ એ પર્પઝ[...]

સંપાદકીય : સ્વામી વિવેકાનંદ અને જનજાગરણ – ૧ : સ્વામી સર્વસ્થાનંદ

August 1, 2010|Categories: Sarvasthananda Swami|Tags: , , |

આઝાદી પછી જે રાજનૈતિક, સામાજિક પ્રણાલી માટે ભારત પ્રયાસ કરતું રહ્યું છે એ બધી યુરોપમાં સૈકાઓ પહેલાં શરૂ કરી હતી[...]

શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : સંસારની તૃષ્ણાઓ બધી તકલીફોનું મૂળ : શ્રીરામકૃષ્ણદેવ

August 1, 2010|Categories: Ramakrishna Dev|Tags: , , |

કોઈ એક સ્થળે માછીમારો માછલાં પકડતા હતા. એક સમળી નીચે ઊતરી આવી અને ઝાપટ મારી એક માછલી ઉપાડી ગઈ, માછલી[...]

દિવ્યવાણી

August 1, 2010|Categories: Sankalan|Tags: , , |

सबिंदुसिन्धुसुस्खलत्तरङ्गभृङ्गरञ्जितं द्विषत्सु पापजातजातकारिवारिसंयुतम् । कृतांतदूतकालभूतभीतिहारिवर्मदे त्वदीयपादपङ्कजं नमामि देवि नर्मदे ॥ હે દેવી નર્મદે ! આપ કાળના દૂતો, કાળ તથા ભૂતડાંના[...]

Title

Go to Top