આપના મિત્રો સાથે શેર કરો

Article Search2025-07-27T08:31:26+00:00

ચિંતામુક્ત બનો : સ્વામી જગદાત્માનંદ

March 1, 2011|Categories: Jagadatmananda Swami|Tags: , |

(ગતાંકથી આગળ) સ્વામી વિવેકાનંદ કહે છે: ‘દેશમાં રાષ્ટ્રિય ભાવના જગાડવાનો ઉપાય એ જ છે કે પોતાની લુપ્ત થતી જતી આધ્યાત્મિક[...]

સંપાદકીય : આધુનિક જગત માટે કેળવણીની કળા-૩ : સ્વામી સર્વસ્થાનંદ

March 1, 2011|Categories: Sarvasthananda Swami|Tags: , , |

ગયા સંપાદકીયમાં કેળવણીનાં આધુનિક યુગનાં માધ્યમો - શિક્ષણ અને પાવર પોઈન્ટ, ઈન્ટરનેટ અને શિક્ષણની કેટલીક નવી પદ્ધતિઓ, સ્વશિક્ષણની પ્રેરણા આપતો[...]

વિવેકવાણી : નિ:સ્વાર્થપણું : સ્વામી વિવેકાનંદ

March 1, 2011|Categories: Vivekananda Swami|Tags: , , , |

તમામ ધર્મો તેમજ કાર્ય અને ઉપાસનાની સર્વ રીતો આપણને એક જ લક્ષ્ય તરફ દોરી જાય છે. એ લક્ષ્ય હું સમજું[...]

શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : કાર્યનો સમય ત્યારે આવે : શ્રીરામકૃષ્ણદેવ

March 1, 2011|Categories: Ramakrishna Dev|Tags: , , |

મારું વલણ તમે જાણો છો? ગ્રંથો ને એ સઘળું પ્રભુને પામવાનો રાહ ચીંધે, એ રાહ જાણ્યા પછી ગ્રંથો ને શાસ્ત્રોનું[...]

દિવ્યવાણી

March 1, 2011|Categories: Sankalan|Tags: , , |

अष्टांगयोगस्य च कर्मणश्च અષ્ટાંગયોગે, શુભભક્તિ-સાંખ્યે, भक्तेश्च सांख्यस्य च मार्गभेदे । ને કર્મના માર્ગ તણા પ્રભેદે; धर्मार्थकामेष्वपुनर्भवे च ધર્માર્થકામે જનમોક્ષમાં યે,[...]

સમાચાર-દર્શન

February 1, 2011|Categories: Sankalan|Tags: , , , |

શ્રીરામકષ્ણ આશ્રમ, રાજકોટ સ્વામી વિવેકાનંદ જન્મજયંતી મહોત્સવના ઉપલક્ષ્યમાં ૧૪ ડિસેમ્બરથી ૨૩ ડિસેમ્બર સુધી રાજકોટ શહેરની વિવિધ શાળાઓનાં વિદ્યાર્થી ભાઈ-બહેનો માટે[...]

કાળજયી શિવાજી : રામેશ્વર તાંતિયા

February 1, 2011|Categories: Rameshwar Tantiya|Tags: , |

૧૬૫૯માં ૨૯ વર્ષના દૂબળા પાતળા શિવાજીએ અફઝલ ખાઁને મારી નાખ્યો હતો. અફઝલ ખાઁ સાથે ૪૦ હજારનું સુસજ્જ લશ્કર હતું. શિવાજી[...]

બાળકોનું સર્જનાત્મક કૌશલ્ય-૨ : સંકલન

February 1, 2011|Categories: Sankalan|Tags: , |

(ચિલ્ડ્રન્સ ક્રીએટીવીટી એન્ડ ઈનોવેશન ડે - ઓક્ટોબર, ૨૦૧૦ની પુસ્તિકામાંથી ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. - સં.) સાઈકલ સાથે ક્લિનર-સાવરણી ન્યુ[...]

સ્વામી વિવેકાનંદ : એક પુનશ્ચિન્તન – ૨ : કેશવલાલ વિ. શાસ્ત્રી

February 1, 2011|Categories: Keshavlal V Shastri|Tags: , |

(ગતાંકથી આગળ) અદ્વૈતને બૌદ્ધિક રીતે, મૂર્ત, વૈજ્ઞાનિક, વ્યાવહારિક અને પ્રેરક રીતે રજૂ કરવાનો જ સ્વામીજીનો દાર્શનિક પ્રયત્ન હતો. આવી રજૂઆતથી[...]

ચિંતામુક્ત બનો : સ્વામી જગદાત્માનંદ

February 1, 2011|Categories: Jagadatmananda Swami|Tags: , |

અંધવિશ્વાસ વિજ્ઞાનનું અધકચરું જ્ઞાન પ્રાપ્ત કરીને, યથાર્થ વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ રાખવાનો દાવો કરનારા અને કેટલાક વિશેષ રાજનૈતિક સિદ્ધાંતોમાં જ નિષ્ઠા રાખનારા[...]

કોલકાતામાં અને સ્વામીજી સાથે સ્વામી ત્રિગુણાતીતાનંદ : સંકલન

February 1, 2011|Categories: Sankalan|Tags: , |

૧૮૯૫ના પાછોતરા ભાગમાં યાત્રાએથી પાછા આવ્યા પછી પોતાની બીમારીમાંથી સાજા થવા માટે, સ્વામી ત્રિગુણાતીત ડો. શશીભૂષણ ઘોષને ત્યાં રહ્યા. પછી[...]

ચાલો મા નર્મદાની પરિક્રમાએ… : આત્મકૃષ્ણ મહારાજ

February 1, 2011|Categories: Atmakrushna Maharaj|Tags: , |

(નર્મદેહર અન્નક્ષેત્ર, તિલકવાડા આશ્રમવાસી આત્મકૃષ્ણ મહારાજની ‘ચાલો મા નર્મદાની પરિક્રમાએ...’ પુસ્તકમાંથી સાભાર.  - સંપાદક) नर्मदा शर्मदा लोके पुरारिपददा मता। ये[...]

અતિચેતન અનુભૂતિનું લક્ષ્ય : સ્વામી યતીશ્વરાનંદ

February 1, 2011|Categories: Yatishwarananda Swami|Tags: , |

આધ્યાત્મિક અનુભૂતિ શા માટે આવશ્યક છે? જ્યારે આપણે પોતાની ભીતરના ઊંડાણથી અવલોકન કરીએ છીએ ત્યારે એ જાણીને આશ્ચર્ય થાય છે[...]

શાસ્ત્ર : કઠોપનિષદ : સ્વામી લોકેશ્વરાનંદ

February 1, 2011|Categories: Lokeshwarananda Swami|Tags: , , |

द्वीतीय: प्रश्न: બીજો અધ્યાય - ત્રીજી વલ્લી इन्द्रियाणां पृथग्भावमुदयास्तमयौ च यत् । पृथगुत्पद्यमानानां मत्वा धीरो न शोचति॥६॥ पृथक्‌ उत्पद्यमानानाम्‌, અલગ[...]

સંપાદકીય : આધુનિક જગત માટે કેળવણીની કળા-૨ : સ્વામી સર્વસ્થાનંદ

February 1, 2011|Categories: Sarvasthananda Swami|Tags: , , |

ગયા સંપાદકીયમાં કેળવણીનાં અલગ અલગ પાસાઓ - ઉત્તમ શિક્ષક કેવી રીતે બનવું?, માતપિતાની શિક્ષક રૂપે ફરજો, પાઠ્યક્રમનો પ્રારંભ, અભ્યાસક્રમનું આયોજન,[...]

શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : બીજું સઘળું મિથ્યા છે : શ્રીરામકૃષ્ણદેવ

February 1, 2011|Categories: Ramakrishna Dev|Tags: , , |

એ જ સત્ય છે કે ઈશ્વર જ સત્ છે અને બીજું બધું મિથ્યા છે. લોકો, જગત, ઘરબાર, બાળબચ્ચાં બધું જાદુગરના[...]

દિવ્યવાણી

February 1, 2011|Categories: Sankalan|Tags: , , |

खड्गं चक्रगदेषुचापपरिघान् शूलं भुशुंडीं शिरः। शंखं सन्दधतीं करेस्त्रिनयनां सर्वांगभूषावृताम्॥ नीलाश्मद्युतिमास्यपाददशकां सेवे महाकालिकां। यामस्तौत्स्वपितेहरौ कमलजो हन्तुं मधुकैटभम्॥  ખડ્ગ, ચક્ર, ગદા, બાણ,[...]

સમાચાર દર્શન

January 1, 2011|Categories: Sankalan|Tags: , , , |

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ ૫ ડિસેમ્બરે શ્રી વિદ્યાસાગર પ્રાથમિક શાળા, રૈયાધારમાં સવારે ૯ થી ૧૨ સુધી નિ:શુલ્ક નેત્રયજ્ઞનું આયોજન થયું હતું.[...]

ભણતરની ભૂખ : બાબુભાઈ ઢોલરીયા ડો.

January 1, 2011|Categories: Babubhai Dholariya Dr.|Tags: , |

(મન હોય તો માળવે જવાય તેને ચરિતાર્થ કરનાર ‘રોંઢા વેળા’નામના આત્મકથા પુસ્તકમાંથી ‘ભણતરની ભૂખ’લેખ અત્રે પ્રસ્તુત છે. - સં) દિવાળી[...]

બાળકોનું સર્જનાત્મક કૌશલ્ય-૧ : સંકલન

January 1, 2011|Categories: Sankalan|Tags: , |

(ચિલ્ડ્રન્સ ક્રીએટીવીટી એન્ડ ઈનોવેશન ડે - ઓક્ટોબર, ૨૦૧૦ની પુસ્તિકામાંથી આ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. - સં.) વાયબ્રેટર એલાર્મ ટાગોર[...]

ખેતીમાં સેન્દ્રિય ખાતરનો ઉપયોગ : ભરતભાઈ પરસાણા

January 1, 2011|Categories: Bharatbhai Parsana|Tags: , |

(અકિલામાં છપાયેલ લેખ પરથી વાચકોના લાભાર્થે અહીં સંકલન પ્રસ્તુત છે. - સં.) આજે સમગ્ર વિશ્વમાં રાસાયણિક ખાતર જંતુનાશક દવાઓથી ખેતી[...]

Title

Go to Top