ચિંતામુક્ત બનો : સ્વામી જગદાત્માનંદ
(ગતાંકથી આગળ) સ્વામી વિવેકાનંદ કહે છે: ‘દેશમાં રાષ્ટ્રિય ભાવના જગાડવાનો ઉપાય એ જ છે કે પોતાની લુપ્ત થતી જતી આધ્યાત્મિક[...]
સંપાદકીય : આધુનિક જગત માટે કેળવણીની કળા-૩ : સ્વામી સર્વસ્થાનંદ
ગયા સંપાદકીયમાં કેળવણીનાં આધુનિક યુગનાં માધ્યમો - શિક્ષણ અને પાવર પોઈન્ટ, ઈન્ટરનેટ અને શિક્ષણની કેટલીક નવી પદ્ધતિઓ, સ્વશિક્ષણની પ્રેરણા આપતો[...]
વિવેકવાણી : નિ:સ્વાર્થપણું : સ્વામી વિવેકાનંદ
તમામ ધર્મો તેમજ કાર્ય અને ઉપાસનાની સર્વ રીતો આપણને એક જ લક્ષ્ય તરફ દોરી જાય છે. એ લક્ષ્ય હું સમજું[...]
શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : કાર્યનો સમય ત્યારે આવે : શ્રીરામકૃષ્ણદેવ
મારું વલણ તમે જાણો છો? ગ્રંથો ને એ સઘળું પ્રભુને પામવાનો રાહ ચીંધે, એ રાહ જાણ્યા પછી ગ્રંથો ને શાસ્ત્રોનું[...]
દિવ્યવાણી
अष्टांगयोगस्य च कर्मणश्च અષ્ટાંગયોગે, શુભભક્તિ-સાંખ્યે, भक्तेश्च सांख्यस्य च मार्गभेदे । ને કર્મના માર્ગ તણા પ્રભેદે; धर्मार्थकामेष्वपुनर्भवे च ધર્માર્થકામે જનમોક્ષમાં યે,[...]
સમાચાર-દર્શન
શ્રીરામકષ્ણ આશ્રમ, રાજકોટ સ્વામી વિવેકાનંદ જન્મજયંતી મહોત્સવના ઉપલક્ષ્યમાં ૧૪ ડિસેમ્બરથી ૨૩ ડિસેમ્બર સુધી રાજકોટ શહેરની વિવિધ શાળાઓનાં વિદ્યાર્થી ભાઈ-બહેનો માટે[...]
કાળજયી શિવાજી : રામેશ્વર તાંતિયા
૧૬૫૯માં ૨૯ વર્ષના દૂબળા પાતળા શિવાજીએ અફઝલ ખાઁને મારી નાખ્યો હતો. અફઝલ ખાઁ સાથે ૪૦ હજારનું સુસજ્જ લશ્કર હતું. શિવાજી[...]
જેલમાં સત્સંગ : ગીતાબેન ભટ્ટી
એક સમય એવો હતો જ્યારે સમાજના અમુક ખૂણા સમાજનું જ અંગ હોવા છતાં અસ્પૃશ્ય હતા. સમય બદલાયો છે. પૃથ્વી પટે[...]
બાળકોનું સર્જનાત્મક કૌશલ્ય-૨ : સંકલન
(ચિલ્ડ્રન્સ ક્રીએટીવીટી એન્ડ ઈનોવેશન ડે - ઓક્ટોબર, ૨૦૧૦ની પુસ્તિકામાંથી ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. - સં.) સાઈકલ સાથે ક્લિનર-સાવરણી ન્યુ[...]
પરિવર્તન : પ્રવ્રાજિકા વેદાંતપ્રાણા
એક સાધુ હતા. કોઈ તેમના વિષે કશું જાણતા ન હતા. તેઓ સારા ય ભારતનાં તીર્થોમાં ફર્યા કરતા. ‘યદ્દચ્છા લાભ સંતુષ્ટ:’ [...]
સ્વામી વિવેકાનંદ : એક પુનશ્ચિન્તન – ૨ : કેશવલાલ વિ. શાસ્ત્રી
(ગતાંકથી આગળ) અદ્વૈતને બૌદ્ધિક રીતે, મૂર્ત, વૈજ્ઞાનિક, વ્યાવહારિક અને પ્રેરક રીતે રજૂ કરવાનો જ સ્વામીજીનો દાર્શનિક પ્રયત્ન હતો. આવી રજૂઆતથી[...]
ચિંતામુક્ત બનો : સ્વામી જગદાત્માનંદ
અંધવિશ્વાસ વિજ્ઞાનનું અધકચરું જ્ઞાન પ્રાપ્ત કરીને, યથાર્થ વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ રાખવાનો દાવો કરનારા અને કેટલાક વિશેષ રાજનૈતિક સિદ્ધાંતોમાં જ નિષ્ઠા રાખનારા[...]
સ્વામી અદ્ભુતાનંદનાં બોધવચનો : સંકલન
આનંદ જુઓ ભાઈ, દિવ્યાનંદની આ દુનિયામાં મળતાં બીજા કોઈ આનંદ સાથે તુલના ન કરી શકાય. એ તો વર્ણનાતીત છે. દુન્યવી[...]
કોલકાતામાં અને સ્વામીજી સાથે સ્વામી ત્રિગુણાતીતાનંદ : સંકલન
૧૮૯૫ના પાછોતરા ભાગમાં યાત્રાએથી પાછા આવ્યા પછી પોતાની બીમારીમાંથી સાજા થવા માટે, સ્વામી ત્રિગુણાતીત ડો. શશીભૂષણ ઘોષને ત્યાં રહ્યા. પછી[...]
ચાલો મા નર્મદાની પરિક્રમાએ… : આત્મકૃષ્ણ મહારાજ
(નર્મદેહર અન્નક્ષેત્ર, તિલકવાડા આશ્રમવાસી આત્મકૃષ્ણ મહારાજની ‘ચાલો મા નર્મદાની પરિક્રમાએ...’ પુસ્તકમાંથી સાભાર. - સંપાદક) नर्मदा शर्मदा लोके पुरारिपददा मता। ये[...]
અતિચેતન અનુભૂતિનું લક્ષ્ય : સ્વામી યતીશ્વરાનંદ
આધ્યાત્મિક અનુભૂતિ શા માટે આવશ્યક છે? જ્યારે આપણે પોતાની ભીતરના ઊંડાણથી અવલોકન કરીએ છીએ ત્યારે એ જાણીને આશ્ચર્ય થાય છે[...]
શાસ્ત્ર : કઠોપનિષદ : સ્વામી લોકેશ્વરાનંદ
द्वीतीय: प्रश्न: બીજો અધ્યાય - ત્રીજી વલ્લી इन्द्रियाणां पृथग्भावमुदयास्तमयौ च यत् । पृथगुत्पद्यमानानां मत्वा धीरो न शोचति॥६॥ पृथक् उत्पद्यमानानाम्, અલગ[...]
સંપાદકીય : આધુનિક જગત માટે કેળવણીની કળા-૨ : સ્વામી સર્વસ્થાનંદ
ગયા સંપાદકીયમાં કેળવણીનાં અલગ અલગ પાસાઓ - ઉત્તમ શિક્ષક કેવી રીતે બનવું?, માતપિતાની શિક્ષક રૂપે ફરજો, પાઠ્યક્રમનો પ્રારંભ, અભ્યાસક્રમનું આયોજન,[...]
વિવેકવાણી : અલિપ્તતા : સ્વામી વિવેકાનંદ
તમને ગમતા વિષય પર જો હું સુંદર ભાષણ આપું તો હું જે કહું તેના પર તમારું ચિત્ત એકાગ્ર થઈ જાય,[...]
શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : બીજું સઘળું મિથ્યા છે : શ્રીરામકૃષ્ણદેવ
એ જ સત્ય છે કે ઈશ્વર જ સત્ છે અને બીજું બધું મિથ્યા છે. લોકો, જગત, ઘરબાર, બાળબચ્ચાં બધું જાદુગરના[...]
દિવ્યવાણી
खड्गं चक्रगदेषुचापपरिघान् शूलं भुशुंडीं शिरः। शंखं सन्दधतीं करेस्त्रिनयनां सर्वांगभूषावृताम्॥ नीलाश्मद्युतिमास्यपाददशकां सेवे महाकालिकां। यामस्तौत्स्वपितेहरौ कमलजो हन्तुं मधुकैटभम्॥ ખડ્ગ, ચક્ર, ગદા, બાણ,[...]
સમાચાર દર્શન
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ ૫ ડિસેમ્બરે શ્રી વિદ્યાસાગર પ્રાથમિક શાળા, રૈયાધારમાં સવારે ૯ થી ૧૨ સુધી નિ:શુલ્ક નેત્રયજ્ઞનું આયોજન થયું હતું.[...]
ભણતરની ભૂખ : બાબુભાઈ ઢોલરીયા ડો.
(મન હોય તો માળવે જવાય તેને ચરિતાર્થ કરનાર ‘રોંઢા વેળા’નામના આત્મકથા પુસ્તકમાંથી ‘ભણતરની ભૂખ’લેખ અત્રે પ્રસ્તુત છે. - સં) દિવાળી[...]
બાળકોનું સર્જનાત્મક કૌશલ્ય-૧ : સંકલન
(ચિલ્ડ્રન્સ ક્રીએટીવીટી એન્ડ ઈનોવેશન ડે - ઓક્ટોબર, ૨૦૧૦ની પુસ્તિકામાંથી આ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. - સં.) વાયબ્રેટર એલાર્મ ટાગોર[...]
ખેતીમાં સેન્દ્રિય ખાતરનો ઉપયોગ : ભરતભાઈ પરસાણા
(અકિલામાં છપાયેલ લેખ પરથી વાચકોના લાભાર્થે અહીં સંકલન પ્રસ્તુત છે. - સં.) આજે સમગ્ર વિશ્વમાં રાસાયણિક ખાતર જંતુનાશક દવાઓથી ખેતી[...]




