શ્રીરામકૃષ્ણ સંઘમાં યોગ : સચિત્ર યોગદર્શન : સ્વામી વિવેકાનંદ
(શિકાગો ધર્મ મહાસભામાં અમેરિકાને સંબોધન કરી સ્વામી વિવેકાનંદે ભારતીય આધ્યાત્મિક વારસા તથા અમેરિકન આધુનિક વિજ્ઞાનનો સંગમ કર્યો હતો. આજે સમગ્ર[...]
શ્રીરામકૃષ્ણ સંઘમાં યોગ : આંતર-હૃદયમાં વીજળીનો ઝબકારો : શ્રીમા શારદાદેવી કથિત
(‘શ્રીશ્રીમાતૃચરણે’ પુસ્તકમાંથી આ સંકલન પ્રસ્તુત છે. - સં.) શિષ્ય: હું રોજ થોડો પ્રણાયામ કરું છું. એ ચાલુ રાખું? મા: થોડો[...]
શ્રીરામકૃષ્ણ સંઘમાં યોગ : ષટ્ચક્ર-ભેદ તથા જીવાત્મા-પરમાત્મા લય : શ્રીરામકૃષ્ણદેવ કથિત
(‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ પુસ્તકમાંથી યોગ-વિષયક ઉપદેશ અહીં સંકલિત છે. કૌંસમાં ખંડ અને અધ્યાયનો સંદર્ભ આપવામાં આવ્યો છે. - સં.) જ્ઞાન અને[...]
સંપાદકની કલમે : યોગસાધના તથા કુંડલિની જાગરણ : સ્વામી કૃષ્ણસખાનંદ
શ્રીરામકૃષ્ણદેવના સંન્યાસી શિષ્યોમાંના ત્રણ હતા—સ્વામી બ્રહ્માનંદ, સ્વામી શિવાનંદ તથા સ્વામી તુરીયાનંદ. સ્વામી બ્રહ્માનંદને શ્રીરામકૃષ્ણે પોતાના માનસપુત્રરૂપે ચિહ્નિત કર્યા હતા. તેઓ[...]
મંગલાચરણ
ॐ केनेषितं पतति प्रेषितं मनः केन प्राणः प्रथमः प्रैति युक्तः। केनेषितां वाचमिमां वदन्ति चक्षुः श्रोत्रं क उ देवो युनक्त॥१॥ केनेषितम्,[...]
દિવ્ય સ્પર્શ : સ્વામી પ્રભાનંદ
ભૈરવી બ્રાહ્મણી (યોગેશ્વરી) શ્રીરામકૃષ્ણ ત્યારે પચીસ વર્ષના યુવક હતા. તેમણે પોતાના ઓરડામાંશ્રીરામકૃષ્ણ એ સમયે ‘બાબુની કોઠી’ ના એક ઓરડામાં રહેતા[...]
સ્વામી બ્રહ્માનંદ ચરિત : સ્વામી પ્રભાનંદ
શ્રીરામકૃષ્ણના માનસપુત્ર શ્રીશ્રીજગદંબાના ભાવમાં નિમગ્ન શ્રીરામકૃષ્ણે એક દિવસે ભાવચક્ષુ વડે જોયું કે એક સુંદર છોકરો પંચવટીની છાયામાં ઊભો છે. આ[...]
આત્મારામની આત્મકથા : સ્વામી જપાનંદ
ગૃહત્યાગ (ઈ.સ. ૧૯૧૬) ઈ.સ. ૧૯૧૬નું વર્ષ હતું. (ઈ.સ. ૧૯૧૪માં ગૃહત્યાગ કરી વારાણસી તરફ ગયેલ હતો. સાથે સહપાઠી રમાપતિ પણ હતો.[...]
શ્રીમદ્ ભગવદ્ ગીતા : ગીતાતત્ત્વ-ચિંતન : સ્વામી આત્માનંદ
શ્રીકૃષ્ણનું ક્રાંતિક્રારી રૂપ આને હું શ્રીકૃષ્ણનો બીજો ક્રાંતિકારી વિચાર કહું છું. પહેલો તો આપણે એ જોયું કે પ્રત્યેક કર્મ યજ્ઞ[...]
શ્રીમા શારદાદેવી જીવનચરિત્ર : આધ્યાત્મિક, આધિભૌતિક અને આધિદૈવિક શક્તિ : સ્વામી કૃષ્ણસખાનંદ
સ્વામી ગંભીરાનંદજી દ્વારા લિખિત ‘શ્રીમા શારદાદેવી જીવનચરિત્ર’ પુસ્તકના પ્રારંભની ‘પ્રસ્તાવના’માંથી ઉદ્ધૃત કરીશું અને થોડી ચર્ચા કરીશું. ઘાટા અક્ષરે લખાયેલ વાક્ય[...]
સમાચાર દર્શન : ગુજરાતમાં શ્રીરામકૃષ્ણ ભાવધારા : સંકલન
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ વિશેષ પ્રવચન ૧૭ માર્ચના રોજ ‘રામકૃષ્ણ ભાવધારા અનુસાર દૈનંદિન જીવનમાં આધ્યાત્મિક સાધના’ વિષય પર રામકૃષ્ણ મિશન, સિંગાપોરના[...]
રામકૃષ્ણ ભાવધારામાં અનૌપચારિક કેન્દ્રોની ભૂમિકા : સ્વામી શિવમયાનંદ તથા સ્વામી ભજનાનંદ
(અદ્વૈત આશ્રમ દ્વારા પ્રકાશિત The story of Ramakrishna Mission પુસ્તકમાંથી એક પ્રકરણ અહીં પ્રસ્તુત છે. અનુવાદક છે શ્રી નલિનભાઈ મહેતા.[...]
ઉત્સવ : બુદ્ધપૂર્ણિમા : શ્રી હર્ષદભાઈ પટેલ
હિંદુ ધર્મમાં અવતારવાદ એક વિશિષ્ટ લાક્ષણિકતા છે. હિંદુ ધર્મમાં દસ અવતારો, ચોવીસ અવતારો ઇત્યાદિનો ઉલ્લેખ છે. આ અવતાર-સૂચિમાં ભગવાન બુદ્ધનો[...]
નર્મદા પરિક્રમા : નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો : એક સંન્યાસી
મણિ નાગેશ્વરમાં નવરાત્રીના સમય સહિત થોડા દિવસ ખૂબ જ આનંદમય અને ભક્તિમય પસાર થયા, ૨૨ ઓક્ટોબરના રોજ ૭ કન્યાઓને ભોજન[...]
ધ્યાન : ધ્યાનયોગ : સ્વામી ઘનાનંદ
(રામકૃષ્ણ મઠ, નાગપુર દ્વારા મૂળ હિંદીમાં પ્રકાશિત પુસ્તક ‘ધ્યાન’નો એક અંશ અહીં પ્રસ્તુત છે. અનુવાદક છે સીમાબહેન માંડવિયા. સ્વામી ઘનાનંદને[...]
વિવેકાનંદ પ્રેરક પ્રસંગ : આત્મામાં સ્ત્રી-પુરુષ ક્યાં છે? : સ્વામી વિજ્ઞાનાનંદ
(અદ્વૈત આશ્રમ દ્વારા પ્રકાશિત Reminiscences of Swami Vivekananda પુસ્તકમાંથી એક અંશ અહીં પ્રસ્તુત છે. - સં.) એક દિવસની વાત છે.[...]
સાહિત્ય : શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારામાં શ્રી દુષ્યંતભાઈ પંડ્યાનું યોગદાન : સ્વામી નિખિલેશ્વરાનંદ
૭મી માર્ચ, ૧૯૧૮ના રોજ જામનગરમાં જન્મેલા શ્રી દુષ્યંતભાઈ પંડ્યાનું ગુજરાતના શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાના પ્રચાર-પ્રસાર કાર્યમાં અમૂલ્ય યોગદાન રહ્યું છે. તેમના મુખ્યત્વે[...]
સ્વામી વિવેકાનંદની દિવ્યવાણી : અન્ન બ્રહ્મ : સ્વામી કૃષ્ણસખાનંદ
સ્વામી વિવેકાનંદ કહે છે: “સર્વ પ્રકારના અન્નને માટે કૃતજ્ઞ રહો; અન્ન બ્રહ્મ છે. અન્નબ્રહ્મની વિશ્વવ્યાપક શક્તિ આપણી વ્યક્તિગત શક્તિમાં ફેરવાઈ[...]
બાળ ઉદ્યાન : મહાભારત : સ્વામી રાઘવેશાનંદ
(ભાષાંતરકાર : શ્રી નલિનભાઈ મહેતા) પાંડવોનો હસ્તિનાપુરમાં પ્રવેશ ઋષિના શાપ પ્રમાણે પાંડુનું મૃત્યુ થયું. મૃત રાજાની સાથે માદ્રી પણ સ્વર્ગમાં[...]
સ્વામી વિવેકાનંદ સંસ્મરણ : સ્વ-મુક્તિ નહીં, સર્વની મુક્તિ : સ્વામી શુદ્ધાનંદ
(સ્વામી શુદ્ધાનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણ સંઘના પાંચમા પરમાધ્યક્ષ હતા. તેઓ જ્યારે કોલેજમાં ભણતા હતા ત્યારે સ્વામી વિવેકાનંદ અમેરિકાથી પાછા ફર્યા હતા.[...]
વિવેકપ્રસંગ : સ્વામીજીનો ઠપકો તથા આદર : સ્વામી કૃષ્ણસખાનંદ
કેલિફોર્નિયામાં વેદાંત સ્વામી વિવેકાનંદના અનુયાયીઓ વિશે વિચારતાં જ જે કેટલાંક નામો સર્વપ્રથમ યાદ આવે એમાંનું એક છે મિસિસ હેન્સબ્રો. તેઓ[...]
પત્રો : સાધકોને લખેલ પત્રો : સ્વામી તુરીયાનંદ
(શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા પ્રકાશિત ‘આધ્યાત્મિક સંપદ’માંથી એક પત્ર અહીં પ્રસ્તુત છે. -સં.) મારા કહેવાનો સારાંશ એ છે કે ભગવત્-કૃપાથી[...]
માતૃપ્રસંગ : સર્વ દેવી સ્વરૂપિણી શ્રીમા : સ્વામી ચેતનાનંદ
(વેદાંત સોસાયટી ઑફ સેન્ટ લૂઈ દ્વારા પ્રકાશિત અને સ્વામી ચેતનાનંદ દ્વારા લિપિબદ્ધ મૂળ અંગ્રેજી પુસ્તક “Sri Sarada Devi and Her[...]
સ્વામી પ્રેમાનંદનાં સંસ્મરણો : ખરો ચતુર કોણ? : સ્વામી સત્પ્રકાશાનંદ
(‘ઉદ્બોધન કાર્યાલય’ દ્વારા પ્રકાશિત મૂળ બંગાળી પુસ્તક ‘પ્રેમિક પુરુષ પ્રેમાનંદ’નો એક અંશ અહીં પ્રસ્તુત છે. અનુવાદક છે સ્વામી કૃષ્ણસખાનંદ. -[...]
સંપાદકની કલમે : સૃષ્ટિ-સ્થિતિ-પ્રલયરૂપી જીવનચક્ર : સ્વામી કૃષ્ણસખાનંદ
સ્વામી વિવેકાનંદના ‘જ્ઞાનયોગ’ વિશેના પ્રવચન ‘બ્રહ્માંડ (સમષ્ટિ)’માંથી કેટલાક ઉદ્ધરણો ટાંકી તેમના વિશે ચર્ચા કરીશું. સ્વામીજી કહે છે: “કાર્ય એ કારણ[...]




