આપના મિત્રો સાથે શેર કરો

Article Search2025-07-27T08:31:26+00:00

શ્રીરામકૃષ્ણ સંઘમાં યોગ : સચિત્ર યોગદર્શન : સ્વામી વિવેકાનંદ

May 22, 2024|Categories: Vivekananda Swami|Tags: , , |

(શિકાગો ધર્મ મહાસભામાં અમેરિકાને સંબોધન કરી સ્વામી વિવેકાનંદે ભારતીય આધ્યાત્મિક વારસા તથા અમેરિકન આધુનિક વિજ્ઞાનનો સંગમ કર્યો હતો. આજે સમગ્ર[...]

શ્રીરામકૃષ્ણ સંઘમાં યોગ : આંતર-હૃદયમાં વીજળીનો ઝબકારો : શ્રીમા શારદાદેવી કથિત

May 22, 2024|Categories: Ma Sarada Devi|Tags: , , |

(‘શ્રીશ્રીમાતૃચરણે’ પુસ્તકમાંથી આ સંકલન પ્રસ્તુત છે. - સં.) શિષ્ય: હું રોજ થોડો પ્રણાયામ કરું છું. એ ચાલુ રાખું? મા: થોડો[...]

શ્રીરામકૃષ્ણ સંઘમાં યોગ : ષટ્‌ચક્ર-ભેદ તથા જીવાત્મા-પરમાત્મા લય : શ્રીરામકૃષ્ણદેવ કથિત

May 22, 2024|Categories: Ramakrishna Dev|Tags: , , |

(‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ પુસ્તકમાંથી યોગ-વિષયક ઉપદેશ અહીં સંકલિત છે. કૌંસમાં ખંડ અને અધ્યાયનો સંદર્ભ આપવામાં આવ્યો છે. - સં.) જ્ઞાન અને[...]

સંપાદકની કલમે : યોગસાધના તથા કુંડલિની જાગરણ : સ્વામી કૃષ્ણસખાનંદ

May 22, 2024|Categories: Krishnasakhananda Swami|Tags: , , |

શ્રીરામકૃષ્ણદેવના સંન્યાસી શિષ્યોમાંના ત્રણ હતા—સ્વામી બ્રહ્માનંદ, સ્વામી શિવાનંદ તથા સ્વામી તુરીયાનંદ. સ્વામી બ્રહ્માનંદને શ્રીરામકૃષ્ણે પોતાના માનસપુત્રરૂપે ચિહ્નિત કર્યા હતા. તેઓ[...]

મંગલાચરણ

May 22, 2024|Categories: Sankalan|Tags: , , |

ॐ केनेषितं पतति प्रेषितं मनः केन प्राणः प्रथमः प्रैति युक्तः। केनेषितां वाचमिमां वदन्ति चक्षुः श्रोत्रं क उ देवो युनक्त॥१॥ केनेषितम्,[...]

દિવ્ય સ્પર્શ : સ્વામી પ્રભાનંદ

April 24, 2024|Categories: Prabhananda Swami|Tags: , |

ભૈરવી બ્રાહ્મણી (યોગેશ્વરી) શ્રીરામકૃષ્ણ ત્યારે પચીસ વર્ષના યુવક હતા. તેમણે પોતાના ઓરડામાંશ્રીરામકૃષ્ણ એ સમયે ‘બાબુની કોઠી’ ના એક ઓરડામાં રહેતા[...]

સ્વામી બ્રહ્માનંદ ચરિત : સ્વામી પ્રભાનંદ

April 23, 2024|Categories: Prabhananda Swami|Tags: , |

શ્રીરામકૃષ્ણના માનસપુત્ર શ્રીશ્રીજગદંબાના ભાવમાં નિમગ્ન શ્રીરામકૃષ્ણે એક દિવસે ભાવચક્ષુ વડે જોયું કે એક સુંદર છોકરો પંચવટીની છાયામાં ઊભો છે. આ[...]

આત્મારામની આત્મકથા : સ્વામી જપાનંદ

April 23, 2024|Categories: Japananda Swami|Tags: , , |

ગૃહત્યાગ (ઈ.સ. ૧૯૧૬) ઈ.સ. ૧૯૧૬નું વર્ષ હતું. (ઈ.સ. ૧૯૧૪માં ગૃહત્યાગ કરી વારાણસી તરફ ગયેલ હતો. સાથે સહપાઠી રમાપતિ પણ હતો.[...]

શ્રીમદ્‌ ભગવદ્‌ ગીતા : ગીતાતત્ત્વ-ચિંતન : સ્વામી આત્માનંદ

April 23, 2024|Categories: Atmananda Swami|Tags: , , , , |

શ્રીકૃષ્ણનું ક્રાંતિક્રારી રૂપ આને હું શ્રીકૃષ્ણનો બીજો ક્રાંતિકારી વિચાર કહું છું. પહેલો તો આપણે એ જોયું કે પ્રત્યેક કર્મ યજ્ઞ[...]

શ્રીમા શારદાદેવી જીવનચરિત્ર : આધ્‍યાત્મિક, આધિભૌતિક અને આધિદૈવિક શક્તિ : સ્વામી કૃષ્ણસખાનંદ

April 23, 2024|Categories: Krishnasakhananda Swami|Tags: , , , |

સ્વામી ગંભીરાનંદજી દ્વારા લિખિત ‘શ્રીમા શારદાદેવી જીવનચરિત્ર’ પુસ્તકના પ્રારંભની ‘પ્રસ્તાવના’માંથી ઉદ્ધૃત કરીશું અને થોડી ચર્ચા કરીશું. ઘાટા અક્ષરે લખાયેલ વાક્ય[...]

સમાચાર દર્શન : ગુજરાતમાં શ્રીરામકૃષ્ણ ભાવધારા : સંકલન

April 23, 2024|Categories: Sankalan|Tags: , , , |

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ વિશેષ પ્રવચન ૧૭ માર્ચના રોજ ‘રામકૃષ્ણ ભાવધારા અનુસાર દૈનંદિન જીવનમાં આધ્યાત્મિક સાધના’ વિષય પર રામકૃષ્ણ મિશન, સિંગાપોરના[...]

રામકૃષ્ણ ભાવધારામાં અનૌપચારિક કેન્દ્રોની ભૂમિકા : સ્વામી શિવમયાનંદ તથા સ્વામી ભજનાનંદ

April 23, 2024|Categories: Bhajanananda Swami, Shivamayananda Swami|Tags: , |

(અદ્વૈત આશ્રમ દ્વારા પ્રકાશિત The story of Ramakrishna Mission પુસ્તકમાંથી એક પ્રકરણ અહીં પ્રસ્તુત છે. અનુવાદક છે શ્રી નલિનભાઈ મહેતા.[...]

ઉત્સવ : બુદ્ધપૂર્ણિમા : શ્રી હર્ષદભાઈ પટેલ

April 23, 2024|Categories: Harshadbhai Patel|Tags: , , |

હિંદુ ધર્મમાં અવતારવાદ એક વિશિષ્ટ લાક્ષણિકતા છે. હિંદુ ધર્મમાં દસ અવતારો, ચોવીસ અવતારો ઇત્યાદિનો ઉલ્લેખ છે. આ અવતાર-સૂચિમાં ભગવાન બુદ્ધનો[...]

નર્મદા પરિક્રમા : નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો : એક સંન્યાસી

April 22, 2024|Categories: Mantreshananda Swami|Tags: , , , |

મણિ નાગેશ્વરમાં નવરાત્રીના સમય સહિત થોડા દિવસ ખૂબ જ આનંદમય અને ભક્તિમય પસાર થયા, ૨૨ ઓક્ટોબરના રોજ ૭ કન્યાઓને ભોજન[...]

ધ્‍યાન : ધ્‍યાનયોગ : સ્વામી ઘનાનંદ

April 22, 2024|Categories: Ghanananda Swami|Tags: , , |

(રામકૃષ્ણ મઠ, નાગપુર દ્વારા મૂળ હિંદીમાં પ્રકાશિત પુસ્તક ‘ધ્યાન’નો એક અંશ અહીં પ્રસ્તુત છે. અનુવાદક છે સીમાબહેન માંડવિયા. સ્વામી ઘનાનંદને[...]

વિવેકાનંદ પ્રેરક પ્રસંગ : આત્મામાં સ્ત્રી-પુરુષ ક્યાં છે? : સ્વામી વિજ્ઞાનાનંદ

April 22, 2024|Categories: Vijnanananda Swami|Tags: , , , , |

(અદ્વૈત આશ્રમ દ્વારા પ્રકાશિત Reminiscences of Swami Vivekananda પુસ્તકમાંથી એક અંશ અહીં પ્રસ્તુત છે. - સં.) એક દિવસની વાત છે.[...]

સાહિત્ય : શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારામાં શ્રી દુષ્યંતભાઈ પંડ્યાનું યોગદાન : સ્વામી નિખિલેશ્વરાનંદ

April 22, 2024|Categories: Nikhileswarananda Swami|Tags: , , , |

૭મી માર્ચ, ૧૯૧૮ના રોજ જામનગરમાં જન્મેલા શ્રી દુષ્યંતભાઈ પંડ્યાનું ગુજરાતના શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાના પ્રચાર-પ્રસાર કાર્યમાં અમૂલ્ય યોગદાન રહ્યું છે. તેમના મુખ્યત્વે[...]

સ્વામી વિવેકાનંદની દિવ્યવાણી : અન્ન બ્રહ્મ : સ્વામી કૃષ્ણસખાનંદ

April 22, 2024|Categories: Krishnasakhananda Swami|Tags: , , , |

સ્વામી વિવેકાનંદ કહે છે: “સર્વ પ્રકારના અન્નને માટે કૃતજ્ઞ રહો; અન્ન બ્રહ્મ છે. અન્નબ્રહ્મની વિશ્વવ્યાપક શક્તિ આપણી વ્યક્તિગત શક્તિમાં ફેરવાઈ[...]

બાળ ઉદ્યાન : મહાભારત : સ્વામી રાઘવેશાનંદ

April 22, 2024|Categories: Raghaveshananda Swami|Tags: , , , , , |

(ભાષાંતરકાર : શ્રી નલિનભાઈ મહેતા) પાંડવોનો હસ્તિનાપુરમાં પ્રવેશ ઋષિના શાપ પ્રમાણે પાંડુનું મૃત્યુ થયું. મૃત રાજાની સાથે માદ્રી પણ સ્વર્ગમાં[...]

સ્વામી વિવેકાનંદ સંસ્મરણ : સ્વ-મુક્તિ નહીં, સર્વની મુક્તિ : સ્વામી શુદ્ધાનંદ

April 22, 2024|Categories: Suddhananda Swami|Tags: , , , |

(સ્વામી શુદ્ધાનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણ સંઘના પાંચમા પરમાધ્‍યક્ષ હતા. તેઓ જ્યારે કોલેજમાં ભણતા હતા ત્યારે સ્વામી વિવેકાનંદ અમેરિકાથી પાછા ફર્યા હતા.[...]

વિવેકપ્રસંગ : સ્વામીજીનો ઠપકો તથા આદર : સ્વામી કૃષ્ણસખાનંદ

April 22, 2024|Categories: Krishnasakhananda Swami|Tags: , , , , |

કેલિફોર્નિયામાં વેદાંત સ્વામી વિવેકાનંદના અનુયાયીઓ વિશે વિચારતાં જ જે કેટલાંક નામો સર્વપ્રથમ યાદ આવે એમાંનું એક છે મિસિસ હેન્સબ્રો. તેઓ[...]

પત્રો : સાધકોને લખેલ પત્રો : સ્વામી તુરીયાનંદ

April 22, 2024|Categories: Turiyananda Swami|Tags: , , , |

(શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા પ્રકાશિત ‘આધ્યાત્મિક સંપદ’માંથી એક પત્ર અહીં પ્રસ્તુત છે. -સં.) મારા કહેવાનો સારાંશ એ છે કે ભગવત્‌-કૃપાથી[...]

માતૃપ્રસંગ : સર્વ દેવી સ્વરૂપિણી શ્રીમા : સ્વામી ચેતનાનંદ

April 22, 2024|Categories: Chetanananda Swami|Tags: , , , |

(વેદાંત સોસાયટી ઑફ સેન્ટ લૂઈ દ્વારા પ્રકાશિત અને સ્વામી ચેતનાનંદ દ્વારા લિપિબદ્ધ મૂળ અંગ્રેજી પુસ્તક “Sri Sarada Devi and Her[...]

સ્વામી પ્રેમાનંદનાં સંસ્મરણો : ખરો ચતુર કોણ? : સ્વામી સત્પ્રકાશાનંદ

April 22, 2024|Categories: Satyaprakashananda Swami|Tags: , , |

(‘ઉદ્‌બોધન કાર્યાલય’ દ્વારા પ્રકાશિત મૂળ બંગાળી પુસ્તક ‘પ્રેમિક પુરુષ પ્રેમાનંદ’નો એક અંશ અહીં પ્રસ્તુત છે. અનુવાદક છે સ્વામી કૃષ્ણસખાનંદ. -[...]

સંપાદકની કલમે : સૃષ્ટિ-સ્થિતિ-પ્રલયરૂપી જીવનચક્ર : સ્વામી કૃષ્ણસખાનંદ

April 22, 2024|Categories: Krishnasakhananda Swami|Tags: , , |

સ્વામી વિવેકાનંદના ‘જ્ઞાનયોગ’ વિશેના પ્રવચન ‘બ્રહ્માંડ (સમષ્ટિ)’માંથી કેટલાક ઉદ્ધરણો ટાંકી તેમના વિશે ચર્ચા કરીશું. સ્વામીજી કહે છે: “કાર્ય એ કારણ[...]

Title

Go to Top