દિપોત્સવી : શ્રીરામકૃષ્ણદેવનાં લીલાસ્થાન : સંકલન
ઈષ્ટદેવનાં લીલાસ્થાનોનાં ચિંતન અને યાત્રા સાધકના ધ્યાન માટેનું ઉત્તમ પ્રેરક પરિબળ છે. શ્રીઠાકુર સાથે સંકળાયેલ લીલાસ્થાનો આજે મહાતીર્થ બની ગયાં[...]
દિપોત્સવી : ઉપમા રામકૃષ્ણસ્ય : કુસુમબેન પરમાર
ઉપમા સાદૃશ્યમૂલક અલંકાર છે. તેમાં બે બાબતોની સરખામણી કરવામાં આવે છે. આ અલંકાર સમજવા માટે ઉપમેય, ઉપમાન, સાધારણ ધર્મ અને[...]
દિપોત્સવી : જગદંબાનું પ્રથમ દર્શન : અમુલખભાઈ ભટ્ટ
દૃશ્ય ૧લું: જગદંબાનું પ્રથમ દર્શન શ્રીરામકૃષ્ણના હાથમાં શિવમૂર્તિ છે. ત્રિશૂલધારી, હાથમાં ડમરું, ગળે સર્પ અને સુંદર ધ્યાનસ્થ નેત્રોવાળી, અને પદ્માસનવાળી[...]
દિપોત્સવી : શ્રીરામકૃષ્ણ ચરિત માનસ – સાધક ચરિત : સ્વામી રામતત્ત્વાનંદ
(શ્યામલાતાલના સ્વામી રામતત્ત્વાનંદજીએ તુલસીદાસના રામચરિત માનસની જેમ ‘શ્રીરામકૃષ્ણ ચરિત માનસ’ની રચના કરી છે. એના પ્રથમ ભાગમાંથી ‘સાધક ચરિત’નો અંશ અહીં[...]
દિપોત્સવી : શ્રીરામકૃષ્ણદેવના જીવનમાંથી મળેલ જીવનપાથેય : ઘનશ્યામ ગઢવી
એ સાલ હતી ૧૯૭૬ની, હું મોરબી કોલેજમાં અભ્યાસ કરતો હતો. પરીક્ષા દેવા માટે રાજકોટ આવેલ, કોલેજવાડીમાં રોકાયેલ, એક દિવસ સાંજના[...]
દિપોત્સવી : અવતારપુરુષ શ્રીરામકૃષ્ણ : સ્વામી નિખિલેશ્વરાનંદ
પ્રસિદ્ધ નાટ્યકાર, કવિ અને શ્રીરામકૃષ્ણદેવના ગૃહસ્થ ભક્ત શ્રી ગિરીશચંદ્ર ઘોષ એકવાર સ્વામી વિવેકાનંદની પાસે આવ્યા અને કહ્યું, ‘ભાઈ નરેન, તમારે[...]
દિપોત્સવી : ઠાકુર શ્રીરામકૃષ્ણ પરમહંસ : રમણલાલ સોની
કોલકાતાની પાસે ગંગાકાંઠે દક્ષિણેશ્વર નામે જગા છે. ત્યાં કાલીમાતાનું મંદિર છે. એ મંદિરના પૂજારી બ્રાહ્મણને બધા પાગલ સમજતા. નહિ એનાં[...]
દિપોત્સવી : આધુનિક સંદર્ભમાં શ્રીરામકૃષ્ણદેવ: ન ભૂતો ન ભવિષ્યતિ : પ્રા. ડો. ભદ્રાયુ વછરાજાની
કેટલીક ઘટનાઓ અને કેટલીક વિભૂતિઓ અમૂલ્ય અને અતુલ્ય હોય છે. આ અમૂલ્ય એ છે કે જેનું મૂલ્ય દિનપ્રતિદિન વધતું જ[...]
દિપોત્સવી : સર્વધર્મ સમભાવના પયગમ્બર : દુષ્યંતભાઈ પંડ્યા
ઘણાં વર્ષો સુધી એકનિષ્ઠ સેવાના વ્રતધારી શ્રી દુષ્યંતભાઈ પંડ્યાએ આપણી વચ્ચેથી વિદાય લીધી છે. પોતાના મૃત્યુના બે દિવસ પહેલાં આ[...]
દિપોત્સવી : શ્રીરામકૃષ્ણદેવનો અપૂર્વ સંસાર : જ્યોતિબેન થાનકી
શ્રીરામકૃષ્ણદેવનું જીવન હિમાલય સમું શુભ્ર, પવિત્ર, સુંદર, ઉન્નત અને ભવ્ય છે. હિમાલયનાં દરેક શિખરો તેજોમય, આહ્લાદક અને શાંતિદાયક છે, એ[...]
દિપોત્સવી : શાશ્વતીનું સંતાન: શ્રીરામકૃષ્ણ : સાધુ ટી. એલ. વાસવાણી
( સાધુ ટી. એલ. વાસવાણીના લેખ: ‘Sri Ramakrishna: A child of the eternal’ અનુવાદક: શ્રી ચંદુભાઈ ઠકરાલ) ઘણાં વર્ષો પહેલાં,[...]
દિપોત્સવી : સર્વધર્મસમન્વયના વૈતાલિક શ્રીરામકૃષ્ણ: ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં : કેશવલાલ વિ. શાસ્ત્રી
આપણે સૌ જાણીએ છીએ કે, પ્રાચીન આર્યોને ક્યારેય ધાર્મિક સંઘર્ષનો સામનો કરવો પડયો ન હતો, છતાં પણ તેઓ તુલનાત્મક ધર્મ[...]
દિપોત્સવી : શ્રીરામ, શ્રીકૃષ્ણ અને શ્રીરામકૃષ્ણ : શ્રી મોરારીબાપુ
(‘શ્રીરામકૃષ્ણ પુરાણ’ ગ્રંથના વિમોચન વખતે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના પ્રાંગણમાં આપેલ પ્રાસંગિક વ્યાખ્યાનનો સારાંશ અહીં પ્રસ્તુત છે. - સં.) લોકાભિરામમ્ રણરંગધીરમ્,[...]
દિપોત્સવી : ગીતરૂપક : સ્વ. વિજયાબેન ગાંધી
હૃદયમાં વસો પ્રભુ, શ્રીરામકૃષ્ણ પરમહંસ, શુદ્ધ બુદ્ધ મુક્તરૂપ, પ્રેમરૂપ આનંદ રૂપ; પરમશાંતિ ધામરૂપ, શ્રીરામકૃષ્ણ પરમહંસ. જ્ઞાન ભક્તિ યોગરૂપ, ધર્મ કર્મ[...]
દિપોત્સવી : અમે શ્રીઠાકુરને આ ભાવે જોયા હતા : સંકલન
સ્વામી વિવેકાનંદ: શ્રીરામકૃષ્ણદેવની મહાસમાધિના બે-ત્રણ દિવસ પહેલાં જ તેઓ - (મા જગદંબા) જેને ઠાકુર ‘કાલી’ કહ્યા કરતા હતા તેઓ આ[...]
દિપોત્સવી : શ્રીરામકૃષ્ણદર્શનદોહન : ઉશનસ્
એકાંતે જે દહીં જાણે દૂધને સ્થિર રાખતાં, પછી માખણની પ્રાપ્તિ, કંપ્યે દૂધ, ન લભ્યૈ કૈં; સંસાર જળના જેવો, ચિત્ત આ[...]
દિપોત્સવી : શ્રીરામકૃષ્ણ અને રંગકૌતુક : સ્વામી અચ્યુતાનંદ
રામકૃષ્ણ મઠ-મિશન, બેલૂરના વરિષ્ઠ સંન્યાસી અને જાણીતા લેખક સ્વામી અચ્યુતાનંદજી મહારાજના શ્રીરામકૃષ્ણ સારદા સંઘ દ્વારા પ્રકાશિત સંકલિત ગ્રંથ ‘પુરુષોત્તમ’માંથી બંગાળી[...]
દિપોત્સવી : કર્યા ગુરુ મન માની : સ્વ. મનુભાઈ ત્રિવેદી
રામ મેં કર્યા ગુરુ મન માની. શ્રવણ પડ્યું શુભ નામ કે સુંદર આવી યાદ પુરાની, રામ મેં કર્યા ગુરુ મન[...]
દિપોત્સવી : આ સમાધિની ક્ષણો : લલિત ત્રિવેદી
આ સમાધિની ક્ષણો, શ્વાસો, શ્રુતિ પ્રગટો હવે; વેદની ઋચા સમી કોઈ કૃતિ પ્રગટો હવે. શંખ ફૂંકું આ શ્વસનગંગોત્રીના નભ સુધી..[...]
દિપોત્સવી : શ્રીરામકૃષ્ણ અને વિવિધ કલાઓ : સ્વામી ચેતનાનંદ
ભારતીય ઇતિહાસને એક વેધક કાળે રામકૃષ્ણનો જન્મ થયો હતો. ભારતીય સમાજ પર પાશ્ચાત્ય સંસ્કૃતિ અને સભ્યતા ઝડપથી ફેલાતાં હતાં. પરંતુ[...]
દિપોત્સવી : ચાલો, આપણે શ્રીરામકૃષ્ણને સમજીએ : સ્વામી પ્રભાનંદ
‘પ્રબુદ્ધ ભારત’ના જાન્યુઆરી ૨૦૧૧ના અંકમાં રામકૃષ્ણ મઠ-મિશનના જનરલ સેક્રેટરી શ્રીમત્ સ્વામી પ્રભાનંદજી મહારાજના મૂળ અંગ્રેજી લેખનો ગુજરાતી અનુવાદ ભાવિકોના લાભાર્થે[...]
દિપોત્સવી : પરમહંસ શ્રીરામકૃષ્ણ : સ્વામી આત્મસ્થાનંદ
(રામકૃષ્ણ મઠ-મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજના ઉદ્બોધન કાર્યાલય દ્વારા પ્રકાશિત સંકલિત ગ્રંથ ‘ભાવસમાહિત શ્રીરામકૃષ્ણ’ નામના બંગાળી લેખનો ગુજરાતી અનુવાદ[...]
દિપોત્સવી : શ્રીરામકૃષ્ણનું સ્મરણ : સ્વામી ભૂતેશાનંદ
(૬ માર્ચ, ૧૯૮૯ના રોજ શ્રીરામકૃષ્ણ જયંતીના ઉપલક્ષ્યમાં બેલુર મઠના પ્રાંગણમાં આયોજિત સભાના અધ્યક્ષ સ્થાનેથી રામકૃષ્ણ સંઘના ૧૨મા પરમાધ્યક્ષ બ્રહ્મલીન સ્વામી[...]
સંપાદકીય : શ્રીરામકૃષ્ણની દૃષ્ટિએ ગૃહસ્થજીવન : સ્વામી સર્વસ્થાનંદ
શ્રીરામકૃષ્ણ કથામૃતના પ્રસંગો, સંદર્ભો અને દૃષ્ટાંતકથાઓનો ગહન અભ્યાસ કરીએ તો આપણને આટલું સ્પષ્ટ રીતે જાણવા મળશે કે એમણે મોટા ભાગના[...]
વિવેકવાણી : દેદીપ્યમાન જ્યોતિસ્તંભ : સ્વામી વિવેકાનંદ
એક એવા મહાપુરુષને જન્મવાનો સમય આવી પહોંચ્યો હતો, જેનામાં શંકરાચાર્યની તેજસ્વી મેધાશક્તિ અને ચૈતન્યદેવનું અદ્ભુત વિશાળ હૃદય હોય; જે દરેક[...]




