શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : સાધન-ભજનની આવશ્યકતા
ડૂબકી મારો, ઈશ્વરને ચાહતાં શીખો, તેના પ્રેમમાં મગ્ન થાઓ. જુઓ, મેં તમારી ઉપાસના સાંભળી છે; પરંતુ તમારા બ્રાહ્મ-સમાજમાં ઈશ્વરના ઐશ્વર્યનું[...]
દિવ્યવાણી
कोशेषु पञ्चस्वधिराजमाना बुद्धिर्भवानी प्रतिदेहगेहम् । साक्षी शिवः सर्वगतोऽन्तरात्मा सा काशिकाहं निजबोधरूपा ॥३॥ પાંચ કોશોમાં સારી રીતે શોભતી, પાર્વતીરૂપી બુદ્ધિ પ્રત્યેક[...]
સમાચાર દર્શન
૨૬ ઓક્ટોબરે, બુધવારે શ્રીમંદિરમાં રાતના ૯ વાગ્યાથી શ્રીશ્રી કાલીપૂજાના ઉપલક્ષ્યમાં વિશેષ પૂજા, ભજન, કીર્તન અને હવનનું આયોજન થયું હતું. ૨૭ ઓક્ટોબરે,[...]
બોધકથા : નિત્ય રાસ તમે નારાયણનો, દેખે તે અનંત અપાર : રમેશભાઈ સંઘવી
૧. અહીં જ મુક્ત થવાનું છે શીર્ષકની પંક્તિ આપણા જ્ઞાનીકવિ અખાની છે. રામકૃષ્ણદેવ જે જીવી ગયા તેને આ બરાબર લાગુ[...]
બોધકથા : સાવ રે સાદામાં ગેબી ગૂંજતો : કેશવલાલ વિ. શાસ્ત્રી
શ્રીશ્રીમાનું જીવન સાચે જ એક રહસ્ય છે. સદૈવ સામાન્ય ઘરકામમાં શ્રીમા નિમગ્ન રહેતાં. વાળવું-ઝૂડવું, વાસણ માંજવાં, રાંધવું, મહેમાનોની સરભરા વગેરે[...]
બોધકથા : લોભને થોભ ન હોય : રામેશ્વર તાંતિયા
રાજસ્થાનના એક ગામમાં એક સુખી ખેડૂત પરિવાર રહેતો હતો. પતિ, પત્ની અને એક પુત્ર - ત્રણ જણ અને પચાસ વીઘા[...]
બોધકથા : વિવિધરૂપા – દિવ્યસ્વરૂપા શ્રીમા શારદાદેવી : પ્રા. ડો. મીના શાહ
(પ્રા. ડો. મીના શાહ, અધ્યક્ષ, ગુજરાતી વિભાગ, શાહ એન. એચ. કોમર્સ કોલેજ, વલસાડ.) શ્રીમા શારદાદેવી દિવ્ય વ્યક્તિત્વધારક છે. જો દર્પણમાં[...]
બોધકથા : યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે : શરદ્ચંદ્ર પેંઢારકર
ધર્મરાજ યુધિષ્ઠિરે દ્રૌપદીના પગ દબાવ્યા છે, એ વાત જાણીને ભીમને ખૂબ દુ:ખ થયું. એણે વિચાર્યું કે હવે તો આ ઊલટી[...]
બોધકથા : માનું વન : પ્રવ્રાજિકા વેદાંતપ્રાણા
બાળપણમાં કયારે ગુરુ તેને ઘરમાંથી લઈ આવ્યા હતા, તે બહુ યાદ આવતું નથી. પરંતુ માની આંસુભરી આંખ, કોમળ કરુણ પ્રેમભર્યો[...]
પ્રાસંગિક : સૌરાષ્ટ્ર સંતો-શૂરાઓની વીરભૂમિ : ઘનશ્યામ ગઢવી
લોકસાહિત્યનો એક અતિપ્રચલિત દુહો છે: સોરઠ ધરતી જગજૂની ગઢ જૂનો ગિરનાર, સત શૂરા નીપજાવતી સોરઠ રતનની ખાણ. ઉત્તમ માનવ રત્નોની[...]
પ્રાસંગિક : ચાલો, આપણે શ્રીરામકૃષ્ણને સમજીએ : સ્વામી પ્રભાનંદ
શ્રીરામકૃષ્ણ કોણ છે? ઉપર્યુક્ત સમસ્યાનો સામાન્ય જવાબ કે ઉકેલ શોધવા આપણે આર્નોલ્ડ ટોયમ્બી નામના ઇતિહાસકારે ૧૯૪૮માં કરેલ વિધાનને જોઈએ: ‘અમાનવીય[...]
પ્રાસંગિક : પવિત્રતા સ્વરૂપિણી શ્રીમા સારદાદેવી : જોસેફાઈન મેક્લાઉડ
અદ્વૈત આશ્રમ, માયાવતી દ્વારા હિન્દીમાં સ્વામી વિદેહાત્માનંદજી દ્વારા સંકલિત અને સંપાદિત ‘શ્રીમાઁ કી મધુર સ્મૃતિયાઁ’માંથી જોસેફાઈન મેક્લાઉડનાં સંસ્મરણોનો ગુજરાતી અનુવાદ[...]
શાસ્ત્ર : ભારત આત્મા – શ્રીરામકૃષ્ણ : સ્વામી લોકેશ્વરાનંદ
(રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ અને વિદ્વાન સંન્યાસી બ્રહ્મલીન સ્વામી લોકેશ્વરાનંદજી મહારાજના મૂળ બંગાળી પુસ્તક ‘વિશ્વવરેણ્ય શ્રીરામકૃષ્ણ’નો હિન્દી અનુવાદ શ્રીમતી મધુલિકા શ્રીવાત્સવે[...]
શાસ્ત્ર : શ્રીમદ્ ભગવદ્ ગીતા-૬ : સ્વામી રંગનાથાનંદ
(ઓક્ટોબર, ૨૦૧૧થી આગળ) જગતમાં અહિંસાનો મોટામાં મોટો પ્રયોગ કરનાર મહાત્મા ગાંધી હતા. એમના જીવનમાંનો એક અદ્ભુત પ્રસંગ છે. યુ.પી.ના એક[...]
સંપાદકીય : શ્રીરામકૃષ્ણદેવ અને પ્રાર્થના : સ્વામી સર્વસ્થાનંદ
આધ્યાત્મિક સાધના માટે અને સર્વોચ્ચ આધ્યાત્મિક ઉન્નતિ માટે શ્રીરામકૃષ્ણદેવ અંતરની પ્રાર્થનાને ઘણું મહત્ત્વ આપતા. સામાન્ય રીતે પ્રાર્થનાઓમાં ઈશ્વર અને એમના[...]
વિવેકવાણી : આત્મશ્રદ્ધા : સ્વામી વિવેકાનંદ
આપણે જે જરૂર છે તે બળની છે. તમે તમારી જાતમાં આત્મશ્રદ્ધા પ્રગટાવો. આપણે આત્મશ્રદ્ધા ખોઈ બેઠા છીએ અને તેથી જ[...]
શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : ઈશ્વર માટેની સાચી ઝંખના હોવી એટલે એને પામવો : શ્રીરામકૃષ્ણદેવ
‘એક માણસને એક દીકરી હતી. બહુ જ નાની ઉંમરમાં એ છોકરી વિધવા થઈ. બીચારીએ વરનું મોં ક્યારેય જોયું ન હતું.[...]
દિવ્યવાણી
विद्या नाम नरस्य रूपमधिकं प्रच्छन्नगुप्तं धनं। विद्या भोगकरी यशःसुखकरी विद्या गुरूणां गुरुः॥ विद्या बन्धुजनो विदेशगमने विद्या परा देवता। विद्या राजसु[...]
રામકૃષ્ણ મઠ-મિશનના ઉપાધ્યક્ષ સ્વામી પ્રમેયાનંદજી બ્રહ્મલીન થયા
સમગ્ર રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષોમાંના એક સ્વામી પ્રમેયાનંદજી (રામગોપાલ મહારાજ)ની અંતિમ વિદાયની નોંધ લેતાં અમને હૃદયના ઊંડા દુ:ખની[...]
શ્રી દુષ્યંતભાઈ પંડ્યાને સ્મરણાંજલિ
કરાંચીમાં શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજ સાથેના પરિચયમાં આવીને તેઓશ્રી રામકૃષ્ણ- વિવેકાનંદ ભાવધારાને વરેલા હતા. તેમણે પોતાની ૯૬ વર્ષની વયોવૃદ્ધ ઉંમર[...]
સમાચાર દર્શન
શ્રીરામકૃષ્ણ આશ્રમ, મેડિકલ સેન્ટર ૧ એપ્રિલથી ૧૨ ઓક્ટોબર, ૨૦૧૧ સુધી શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના આરોગ્ય કેન્દ્ર દ્વારા યોજાયેલ વિવિધ કેમ્પ તેમજ[...]
દિપોત્સવી : અડધે રસ્તે : મહેન્દ્રભાઈ જોષી
શ્વેત ધજાઓ ક્યાં ઝળહળતી અડધે રસ્તે કોને પૂછીએ! સઘળી કેડી ક્યાં જઈ મળતી અડધે રસ્તે કોને પૂછીએ! એક સરોવર આંખો[...]
દિપોત્સવી : કાવ્ય : રવીન્દ્રનાથ ટાગોર
બહુ સાધકોની બહુ સાધનાની ધારા, ધ્યાનમાં તમારા મળી ગઈ એક તારા. અસીમનો લીલાપથ નવે તીર્થ રૂપે, તમારા જીવને મળ્યે નવે[...]
દિપોત્સવી : (આચંડાલા..) : સ્વામી વિવેકાનંદ
જેના પ્રેમે રસબસ કર્યાં ઠેઠ ચાંડાલ સુધ્ધાં, લોકાતીત પણ નવ ત્યજ્યો લોકકલ્યાણ માર્ગ; ત્રૈલોક્યે જે અનુપ મહિમા જાનકી-પ્રાણબંધ, ભક્તિ જ્ઞાનાશ્રયસ્વરૂપ[...]
દિપોત્સવી : શ્રીરામકૃષ્ણદેવની હસ્તપ્રત અને તસવીરો : સંકલન
શ્રીરામકૃષ્ણના હસ્તાક્ષર: ‘સુબાહુચરિત’ની તેમણે કરેલી નકલનું એક પાનું શ્રીરામકૃષ્ણની સહી (શ્રીગદાધર ચટ્ટોપાધ્યાય, મુ.કામારપુકુર) શ્રીરામકૃષ્ણના હસ્તાક્ષર અને સહી વિશે શ્રીરામકૃષ્ણ જ્યારે[...]




