શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : જ્ઞાન અને અજ્ઞાનની પાર જાઓ : શ્રીરામકૃષ્ણદેવ
જ્ઞાનની અને અજ્ઞાનની પાર તમે જાઓ ત્યારે જ તમે ઈશ્વરને પામી શકો. અનેક બાબતો જાણવી એ જ્ઞાન નથી. વિદ્વત્તાનો ગર્વ[...]
દિવ્યવાણી
ॐ अहं रुद्रेभिर्वसुभिश्चराम्यहमादित्यैरुत विश्वदेवैः । अहं मित्रावरुणाभा बिभर्म्यहमिन्द्राग्नी अहमश्चिनोभा ॥1॥ હું સચ્ચિદાનંદમયી સર્વાત્મા દેવી રુદ્ર, વસુ, આદિત્ય તથા વિશ્વદેવોના રૂપમાં[...]
વર્ણાનુક્રમ સૂચિ : શ્રીરામકૃષ્ણ જ્યોતની વર્ણાનુક્રમ સૂચિ : સંકલન
(વર્ષ ૨૩ : એપ્રિલ ૨૦૧૧ થી માર્ચ ૨૦૧૨) (પાના નંબરની સાથે કૌંસમાં અંક નંબર દર્શાવેલ છે) ઈતિહાસ-પ્રવાસ : અહીં જ[...]
ચાલો મા નર્મદાની પરિક્રમાએ – ૩ : સ્વામી આત્મકૃષ્ણ
(ગતાંકથી આગળ) અમરકંટકના પાવનતમ ક્ષેત્રમાં ચાતુર્માસ વીતાવી હવે દક્ષિણ તટની યાત્રા આરંભી. આરંભના લગભગ સો કિ.મી. સુધીની યાત્રા ઉપરના રસ્તે[...]
બાળવિભાગ : સતી અનસૂયા : સંકલન
પ્રભાતે સાત મહાન નારીઓ—સપ્તકન્યાને આપણે યાદ કરીએ છીએ. આમાંનાં એક છે સતી અનસૂયા. પોતાની પતિપરાયણતા અને તપશ્ચર્યા તેમજ આત્મસંયમ માટેનું[...]
સ્વામી વિવેકાનંદની પુણ્ય સ્મૃતિમાં : વાલ્મીકિ પ્રસાદ સિંહ
મહાન વ્યક્તિ ભાગ્યે જ જન્મ લે છે. પણ આપણા દેશ માટે એ સૌભાગ્યની વાત છે કે ૧૯મી સદીના એક જ[...]
સ્વામી વિવેકાનંદ અને તુલનાત્મક ધર્મ – ૩ : કેશવલાલ વિ. શાસ્ત્રી
(ગતાંકથી આગળ) શિકાગોની સર્વધર્મ મહાપરિષદમાં પહેલા જ પ્રવચનમાં તેમણે આ જ વિચારને કેન્દ્રમાં રાખ્યો છે, તે ઘણું જ મહત્ત્વનું છે.[...]
પૌરાણિક ભારતમાંથી કથાઓ : શ્રદ્ધાનો દીપ : સ્વામી સુનિર્માલાનંદ
શ્રદ્ધાનો દીપ તે એક સાધારણ નારી હતી પરંતુ તેની શ્રદ્ધા પૂર્ણ હતી અને તે શ્રદ્ધાના બળે તેના જીવનમાં અશક્ય જણાતી[...]
પ્રેમસાગરનું ખેંચાણ : પ્રવ્રાજિકા વેદાન્તપ્રાણા
ગંગાસાગરના મેળાનો દિવસ હતો. ભારતભરમાંથી જાત જાતના સાધુ સંન્યાસી, યાત્રાળુઓ ત્યાં એકઠા થયા છે. વિશાળ રેતાળ પથ પર કેટલાય માણસોએ[...]
સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્ય – સ્વામી શુદ્ધાનંદ : સ્વામી અબ્જજાનંદ
(ગતાંકથી આગળ) સુધીર હવે અવર્ણનીય અમીકૃપાથી ભર્યા ભર્યા હતા. ધીમે ધીમે એમના વિચારો સ્વામી વિવેકાનંદથી વ્યાપવા લાગ્યા. સ્વામીજી હવે એમના[...]
પ્રેમની અદ્ભુત શક્તિ : સ્વામી જગદાત્માનંદ
દિવ્ય પ્રેમનો ખજાનો એકવાર એક ભક્તે શ્રીરામકૃષ્ણના એક શિષ્ય સ્વામી વિજ્ઞાનાનંદજીને પૂછ્યું: ‘શ્રીરામકૃષ્ણના કયા ગુણે આપને સર્વાધિક પ્રભાવિત કર્યા છે?’[...]
શ્રી ચૈતન્ય મહાપ્રભુની વિનમ્રતા અને ઉદાત્ત ભાવના : સંકલન
ચૈતન્ય દેવ સર્વદા પ્રાચીન પરંપરાગત સિદ્ધાંતો અને આચાર વ્યવહારના પક્ષધર હતા. પ્રયાગમાં એમની સાથે મળીને અને વાર્તાલાપ કરીને આચાર્ય વલ્લભભટ્ટ[...]
બે લઘુકથાઓ : સંકલન
‘કેટલી વાર કહેવું ?’ ‘તને તે મારે કેટલી વાર કહેવું?’ આ વાક્ય ઘણાં ઘરોમાં સાંભળવામાં આવે છે. મા કે બાપ[...]
શાસ્ત્ર : શ્રીમદ્ ભગવદ્ ગીતા : સ્વામી રંગનાથાનંદ
(ગતાંકથી આગળ) मात्रास्पर्शास्तु कौन्तेय शीतोष्णसुखदुःखदाः आगमापायिनोऽनित्या: तांस्तितिक्षस्व भारत।।14।। मात्रास्पर्शा: થી શ્લોક આરંભાય છે; સ્પર્શ એટલે સ્પર્શ, માત્રા એટલે ઈન્દ્રિય પદાર્થો.[...]
સત્ દેવીદાસ – અમર દેવીદાસ : ઘનશ્યામભાઈ ગઢવી
કહે છે કે ક્યારેક અહીં ઋષિ સરભંગના બેસણાં હતાં. ચેતનાના ચેતવેલ ધૂણા ઉપર સમયની રાખના ઓથાર ઊતરી આવ્યા. ચૈતન્યની ચિનગારીનો[...]
સંપાદકીય : સ્વામી વિવેકાનંદનો ભાવાત્મક અભિગમ અને યુવાનો-૩
યુગચેતનાની યુગભેરી વગાડનાર અને વિશ્વ ઉપર વિશ્વબંધુત્વનો વાવટો ફરકાવનાર સ્વામી વિવેકાનંદજીને હૈયે ભારતના ભવ્ય ભૂતકાળની અસ્મિતા કંડારાઈ ચૂકી હતી. સમગ્ર[...]
વિવેકવાણી : માતૃત્વ અને સીતા : સ્વામી વિવેકાનંદ
ભારતમાં નારીનો આદર્શ છે માતૃત્વ : પેલી અદ્ભુત, નિઃસ્વાર્થ, સર્વસહિષ્ણુ, સદા ક્ષમાશીલ માતા. પત્ની તેની પાછળ ચાલે, છાયા પેઠે. તેણે[...]
શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : જેવા ગુરુ તેવા ચેલા : શ્રીરામકૃષ્ણદેવ
આદિ બ્રાહ્મ સમાજના એક આચાર્ય છે. એ બીજી કે ત્રીજીવાર પરણ્યા છે. એને મોટાં મોટાં છોકરાઓ છે. ને આવા લોકો[...]
દિવ્યવાણી : શંકરાચાર્ય
यावद्वित्तोपार्जनसक्त स्तावन्निजपरिवारो सक्तः । पश्चाज्जीवति जर्जरदेहे वार्ता कोऽपि न पृच्छति गेहे ॥ જ્યાં સુધી (માણસ) ધન કમાવામાં લાગેલો છે, ત્યાં[...]
સમાચાર દર્શન
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની વિવિધ પ્રવૃત્તિઓ રામકૃષ્ણ મઠ-મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી સ્મરણાનંદજી મહારાજ ૩૦ ડિસેમ્બર,૧૧ના રોજ લીંબડી થઈને શ્રી રામકૃષ્ણ આશ્રમ,[...]
સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્ય – સ્વામી શુદ્ધાનંદ : સ્વામી અબ્જજાનંદ
(ગતાંકથી આગળ....) સુધીર પણ ઘરે ન રહી શક્યા. આટઆટલા દિવસોથી જેમની તેઓ રાહ જોતા હતા એમને મળવા તેઓ ખૂબ આતુર[...]
સંવાદ : આજે અને આવતી કાલે : ચંદુભાઈ ઠકરાલ
કોઈ પણ કાર્ય ક્યારે કરવું અને ક્યારે ન કરવું, એ વિશે આપણા મનમાં સતત ગડમથલ ચાલ્યા જ કરતી હોય છે.[...]
ચાલો મા નર્મદાની પરિક્રમાએ – ૩ : સ્વામી આત્મકૃષ્ણ
(ગતાંકથી આગળ) સવારે બ્રાહ્મમૂહર્તમાં ૪-૦૦ની આસપાસ જાગ્રત થઈ નિત્ય કર્મથી નિવૃત્ત થઈ, સ્નાન-ધ્યાન કરીને જ આગળ ચાલવાનું. સોળ ઉપચારથી થતી[...]
સ્વામી વિવેકાનંદ અને તુલનાત્મક ધર્મ – ૨ : કેશવલાલ વિ. શાસ્ત્રી
(ગતાંકથી આગળ) તુલના એટલે સરખામણી અથવા તો બે સમાન વસ્તુઓને ભેગી કરવી એવો અર્થ થાય છે અર્થાત્ જોડવું, ભેગું કરવું,[...]
સૌરાષ્ટ્રના સંત કવયિત્રી ગંગાસતી : શ્રી ઘનશ્યામભાઈ ગઢવી
પૂર્વના પુણ્યનું ભાથું બાંધીને આવેલ પુનિત આત્માઓ પરોપકારની પરબ બાંધીને અનેકની તરસ છીપાવતા આવ્યા છે. સૌરાષ્ટ્રની સંતપરંપરાની આકાશગંગામાં નક્ષત્ર બનીને[...]




