આપના મિત્રો સાથે શેર કરો

Article Search2025-07-27T08:31:26+00:00

વાર્તા : ચરણ સ્પર્શી સ્વર : પ્રવ્રાજિકા વેદાંતપ્રાણા

September 1, 2012|Categories: Pravrajika Vedantprana|Tags: , , |

મહાસમુદ્ર ગર્જન કરતો રેતાળ પટ તરફ આગળ ધપે છે, વળી પાછો ફરે છે. ખલાસીઓ એની વચ્ચે માછલીઓ પકડવા નૌકાઓ તરતી[...]

વિજ્ઞાન : પ્રાચીન-મધ્યકાલીન ભારતીય સંસ્કૃતિનું વિજ્ઞાન ક્ષેત્રે પ્રદાન : કેશવલાલ વિ. શાસ્ત્રી

September 1, 2012|Categories: Keshavlal V Shastri|Tags: , , , |

ગતાંકથી ચાલુ... રસાયણ વિજ્ઞાન:- ન્યાય વૈશેષિક જેવાં કેટલાંક દર્શનોના સમયથી રસાયણશાસ્ત્રનો વિકાસ થતો આવ્યાનું અનુમાન છે. કેટલીક પ્રાયોગિક કળાઓ, માટીનાં[...]

સંસ્મરણ : સ્વામી વિવેકાનંદ વિશેનાં મધુર સંસ્મરણો : સંકલન

September 1, 2012|Categories: Sankalan|Tags: , , , |

સ્વામી પૂર્ણાત્માનંદ દ્વારા સંકલિત ‘સ્મૃતિર્ આલોયે સ્વામીજી’ નામના બંગાળી પુસ્તકમાંથી સ્વામી વિવેકાનંદ વિશેનાં કેટલાંક મધુર સંસ્મરણોનો બ્ર.બોધિચૈતન્યે કરેલ ગુજરાતી અનુવાદ[...]

જીવનકથા : સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્યઃ સ્વામી શુદ્ધાનંદ : સ્વામી અબ્જજાનંદ

September 1, 2012|Categories: Abjajananda Swami|Tags: , , , , |

ગતાંકથી ચાલું... બીજા એક વરિષ્ઠ સંન્યાસીએ એમની સ્મૃતિરૂપે આવું લખ્યું છે. ‘હું જ્યારે પૂજનીય શુદ્ધાનંદ મહારાજનો વિચાર કરું છું ત્યારે[...]

કથામૃત પ્રસંગ : સ્વામી ભૂતેશાનંદ

September 1, 2012|Categories: Bhuteshananda Swami|Tags: , , , |

ગતાંકથી આગળ... શાસ્ત્રો કહે છે: તમેવૈકં જાનથ આત્માનમ્ અન્યા વાચો વિમુંચથ અમૃતસ્ય એષ સેતુ: (મુંડ. ૨.૨.૫) - એ અદ્વિતીય આત્માને[...]

શાસ્ત્ર : શ્રીમદ્ ભગવદ્ ગીતા : સ્વામી રંગનાથાનંદ

September 1, 2012|Categories: Ranganathananda Swami|Tags: , , , |

ગતાંકથી આગળ... वासांसि जीर्णानि यथा विहाय नवानि गृह्णाति नरोऽपराणि । तथा शरीराणि विहाय जीर्णा- न्यन्यानि संयाति नवानि देही ।। 2-22।।[...]

માનવમાં રહેલ જીવંત પ્રભુની પૂજા-૪: સંપાદકીય

September 1, 2012|Categories: Sarvasthananda Swami|Tags: , , |

આ પહેલાંના અંકમાં આપણી નિશ્ચેષ્ટ અને યંત્રની માફક કામ કરતી ભારતીય આમજનતાની માનસિકતા વિશે સ્વામીજીના વિચારોની વિગતવાર ચર્ચા કરી. સ્વામીજીએ[...]

વિવેકવાણી : શિક્ષકની સહાય અને અનંતજ્ઞાનની જાગૃતિ : સ્વામી વિવેકાનંદ

September 1, 2012|Categories: Vivekananda Swami|Tags: , , , |

કેળવણી એટલે પૂર્વથી જ માનવમાં રહેલી પૂર્ણતાની અભિવ્યક્તિ. (૩.૨૮૫) આ જ્ઞાન માનવીમાં અંતર્ગત છે. કોઈ જ્ઞાન બહારથી આવતું નથી; એ[...]

શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : મૃત્યુ પછી તારી પાછળ કોઈ નહીં આવે : શ્રીરામકૃષ્ણદેવ

September 1, 2012|Categories: Ramakrishna Dev|Tags: , , |

‘એક શિષ્ય ગુરુને કહ્યા કરતો કે મારી સ્ત્રી મારી ખૂબ સેવા કરે છે. એટલે તેની ખાતર ઘર છોડીને જઈ શકતો[...]

દિવ્યવાણી : શ્રી આદિશંકરાચાર્ય કૃત

September 1, 2012|Categories: Adi Shankaracharya|Tags: , , |

स्वदंशस्य ममेशान त्वन्मायाकृतबन्धनम् । त्वदंघ्रिसेवामादिश्य परानन्द निवर्तय ।। હે પરમાનંદ સ્વરૂપ પરમેશ્વર! આપના અંશરૂપ મને આપની ચરણસેવા દર્શાવી આપની માયાએ[...]

ભ્રમ અને સત્ય

August 1, 2012|Categories: Sankalan|Tags: , , |

ગામમાં એક ગોવાળિયો હતો. રઘુ એનું નામ. રઘુનું ઝૂંપડું અને વાડો ગામને છેવાડે હતાં. વગડો નજીક હતો. રઘુ પાસે દસ[...]

શીતળા સાતમ : પાંડુરંગ શાસ્ત્રીજી

August 1, 2012|Categories: Panduranga Shastri|Tags: , , |

શ્રાવણ માસની સુદ અને વદ બન્ને સાતમને શીતળા-સાતમ કહેવામાં આવે છે. તેના આગળના દિવસને રાંધણ છઠ્ઠ કહે છે. રાંધણ છઠ્ઠના[...]

શ્રીમદ્ ભાગવત માહાત્મ્ય : ડોંગરેજી મહારાજ

August 1, 2012|Categories: Dongreji Maharaj|Tags: , , |

શ્રીમદ્ ભાગવત એ પરમહંસોની સંહિતા છે. ભાગવત એ મોક્ષ પ્રાપ્તિ કરવાનું સરળ સાધન છે. ભાગવત એ ભગવાન નારાયણનું સ્વરૂપ છે.[...]

વાર્તા : મોતીકાકા : રામેશ્વર તાંત્તિયા

August 1, 2012|Categories: Rameshwar Tantiya|Tags: , , |

અમારા ગામમાં બહારથી આવેલ સાધુ મહાત્મા તેઓ જ્યારે પ્રવચન આપતા, એક વૃદ્ધ નિયમિતરૂપે સૌથી પહેલાં પહોંચી જતા અને બધાંય ચાલ્યાં[...]

વિજ્ઞાન : પ્રાચીન-મધ્યકાલીન ભારતીય સંસ્કૃતિનું વિજ્ઞાન ક્ષેત્રે પ્રદાન : કેશવલાલ વિ. શાસ્ત્રી

August 1, 2012|Categories: Keshavlal V Shastri|Tags: , , , |

પ્રાચીન ભારતની સંસ્કૃતિ અધ્યાત્મપ્રધાન જરૂર હતી. અધ્યાત્મ એના કેન્દ્રમાં પણ હતું છતાં વિવિધ વિજ્ઞાનોમાં પણ એણે ગણનાપાત્ર પ્રગતિ કરી હતી.[...]

સ્મરણ કરો એ ક્રાંતિવીરોને જેમનાં નામ હજુ ઈતિહાસના ચોપડે ચડવાનાં બાકી છે : દીપકકુમાર રાવલ

August 1, 2012|Categories: Dipak Kumar A. Raval|Tags: , , |

આ તે કેવી વિડંબણા? પ્રજાસત્તાક દિન (૨૬ જાન્યુ) અને આઝાદી દિન (૧૫ ઓગસ્ટ)વચ્ચે શું તફાવત રહેલો છે એ આઝાદ હિન્દુસ્તાનના[...]

પ્રેરણા : પ્રેમની અદ્‌ભુત શક્તિ : સ્વામી જગદાત્માનંદ

August 1, 2012|Categories: Jagadatmananda Swami|Tags: , , |

આધુનિકતાવાદીઓનો વિચાર આધુનિકતાવાદીઓના મત પ્રમાણે આદર્શવાદ તથા શ્રેષ્ઠતાની આ બધી માન્યતાઓ નિરર્થક છે. એમના મત પ્રમાણે વિવેકપૂર્ણ ચિંતન કરનારા બધા[...]

સૌરાષ્ટ્રના ધબકતા લોકજીવનનો પ્રાણઃ કૃષ્ણ : ઘનશ્યામભાઈ ગઢવી

August 1, 2012|Categories: Ghanashyam Gadhavi|Tags: , , |

ચોર્યાસીલાખ ફેરાના ફજેતે ચડેલો જીવ, આવાગમનથી ધરાઈ જાય, વૈકુંઠ ધામનું વિમાન હેઠું ઊતરે તો હડી કાઢીને ચડી જાવાની હામ, વૃદ્ધ[...]

સંસ્મરણ : સ્વામી વિવેકાનંદ વિશેનાં મધુર સંસ્મરણો : સંકલન

August 1, 2012|Categories: Sankalan|Tags: , , , |

સ્વામી તુરિયાનંદ દ્વારા કથિતઃ * એક વખત અમેરિકામાં સ્વામીજી આત્માના અજરત્વ અને અમરત્વ વિશે ઉપદેશ આપતા હતા, ‘હું આત્મા છું,[...]

જીવનકથા : સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્યઃ સ્વામી શુદ્ધાનંદ : સ્વામી અબ્જજાનંદ

August 1, 2012|Categories: Abjajananda Swami|Tags: , , , , |

એપ્રિલ ૧૯૨૬માં રામકૃષ્ણ સંઘના સંન્યાસીઓની પ્રથમ કોન્ફરન્સ બેલુરમઠમાં સાત દિવસ સુધી યોજાઈ હતી. આ કોન્ફરન્સમાં આ સંસ્થાના હાલના અને ભવિષ્યનાં[...]

નવયુગના મહાન સમન્વયાચાર્ય-સ્વામી વિવેકાનંદ-૨ : ગુલાબભાઈ જાની

August 1, 2012|Categories: Gulababhai Jani|Tags: , , , |

સ્વામી વિવેકાનંદે લખ્યુંઃ ‘‘અમે આટલા બધા સંન્યાસીઓ ભ્રમણ કર્યા કરીએ અને લોકોને ધર્માેપદેશ આપ્યા કરીએ, એ કેવળ ગાંડપણ છે. શું[...]

કથામૃત પ્રસંગ : સ્વામી ભૂતેશાનંદ

August 1, 2012|Categories: Bhuteshananda Swami|Tags: , , |

ગોપીઓએ ભગવાનને એકવાર આવો જ પ્રશ્ન કર્યાે. ગોપીઓ આતુર બનીને ભગવાનને વનવન શોધતી ફરે છે. ખૂબ શોધ્યા પછી અને ઘણા[...]

શાસ્ત્ર : શ્રીમદ્ ભગવદ્ ગીતા : સ્વામી રંગનાથાનંદ

August 1, 2012|Categories: Ranganathananda Swami|Tags: , , , |

ગતાંકથી આગળ... પશ્ચિમના આખા ઇતિહાસમાં, માત્ર એક માનવીએ આ સાક્ષાત્કાર સાઘ્યો હતો. એ હતો સોક્રેટિસ. ડાયલોગ્ઝ ઓફ પ્લેટો (પ્લેટોના સંવાદો)માં,[...]

Title

Go to Top