માનવમાં રહેલ જીવંત પ્રભુની પૂજા : સંપાદકીય
(ગતાંકથી આગળ) ગયા અંકમાં આપણે કોઈપણ સેવાસંસ્થાની સ્થાપના કેવી રીતે કરવી, એનું સંચાલન કેવી રીતે કરવું, અને આર્થિક રીતે કેમ[...]
વિવેકવાણી : ગુરુભક્તિ : સ્વામી વિવેકાનંદ
જો તમે ખરેખર મારાં બાળકો હશો, તો કોઈ વસ્તુનો તમે ડર રાખશો નહિ અને ક્યાંય પણ અટકશો નહિ. તમારે સિંહ[...]
અમૃતવાણી : શ્રદ્ધા : શ્રીરામકૃષ્ણદેવ
શ્રીરામકૃષ્ણ (નરેન્દ્ર વગરે ભક્તોને) - મારી આ અવસ્થા પછી માત્ર ઈશ્વરની જ વાતો સાંભળવા સારુ વ્યાકુળતા થતી. ક્યાં ભાગવત, ક્યાં[...]
દિવ્યવાણી : શ્રી આદિશંકરાચાર્ય કૃત
जय जय जप्यजये जय शब्दपरस्तुति तत्पर विश्वनुते झण झणझिंझिमि झिंकृतनूपुर शिंजितमोहित भूतपते । नटितनटार्ध नटीनटनायक नाटितनाटय सुगानरते जय जय हे[...]
સમાચાર દર્શન
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની સમાચાર વિવિધા ૩જી ફેબ્રુઆરી, ૨૦૧૩ ને રવિવારે સ્વામી વિવેકાનંદની ૧૫૧ મી જન્મજયંતીની ઉજવણી શ્રીમંદિરમાં થઈ હતી. સવારના[...]
મેક્સમૂલરઃ ભારતીય-વિદ્યાનો પશ્ચિમી મહાવૈતાલિક : કેશવલાલ વિ. શાસ્ત્રી
ભારતીય ચિન્તન, એનો આદર્શવાદ, સંસ્કૃત વાઙ્મયનો એનો મહાનિધિ, એની આધ્યાત્મદૃષ્ટિની ગહનતા, એનું શાન્તિપ્રિય જીવન - આ બધાંએ વિદેશી રાષ્ટ્રોનું હૃદય[...]
શ્રીરામકૃષ્ણદેવ : સ્વામી આત્મદીપાનંદ
આજે લગભગ ૧૭૬ વર્ષનાં વહાણાં વીતી ગયાં ભગવાન શ્રીરામકૃષ્ણદેવના આર્વિભાવને. એક મહાન જીવન. પશ્ચિમ બંગાળના નાના એવા કામારપુકુર ગામમાં તેમનો[...]
માતા-મહાતીર્થ : રમણલાલ સોની
માડી, હું જ તારો દીકરો ! બંગાળનાં ગૃહસ્થ ઘરોમાં એક સુંદર રિવાજ છે. બંગાળીઓ સ્ત્રી માત્રને મા કહે છે. માતાને[...]
રાષ્ટ્રમાં ચેતનાનો સંચાર કરનાર સ્વામી વિવેકાનંદજી : હરિભાઈ વેગડા
તારીખ ૧૨-૦૧-૧૮૬૩ ના દિવસે ભારતના આ મહાન તેજસ્વી સંન્યાસી (નરેન્દ્રનાથ) નો જન્મ કોલકાતામાં થયો હતો. સ્વામી નિર્વેદાનંદે શ્રી રામકૃષ્ણ પરમહંસને[...]
પ્રેમની અદ્ભુત શક્તિ : સ્વામી જગદાત્માનંદ
પૂણેના એક વર્તમાનપત્રમાં એક સમાચાર આવ્યા. આઠવર્ષનો એક બાળક પ્રેતાત્માના ઉત્પીડનથી ત્રાસી ગયો. એના ધનવાન પિતાએ આ કષ્ટના નિવારણ માટે[...]
શ્રીરામકૃષ્ણ સાથેનાં મારાં સંસ્મરણો : શ્રીમતી ભવતારિણી દેવી
(ગતાંકથી આગળ) હું જ્યારે મારા પિતાને ઘેર હતી, ત્યારે માતા મને કહ્યા કરતી કે મારે ઘરની અંદર જ રહેવું. મને[...]
આનંદ કથા : ડૉ.સુરુચિ પાંડે
અનુવાદક : મેધા કોટસ્થાને રામકૃષ્ણ સંઘના પરમાધ્યક્ષરૂપે સ્વામી બ્રહ્માનંદજીનું સ્થાન ઘણું મોટું અને મહત્ત્વપૂર્ણ હતું. સંઘમાં કોઈકવાર તાત્ત્વિક મતોમાં સંદિગ્ધતા[...]
જીવનકથા : સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્યઃ સ્વામી વિરજાનંદ : સ્વામી અબ્જજાનંદ
કાલીકૃષ્ણ, ખગેન, હરિપદ અને કુંજ આ ચાર મિત્રોએ એક દિવસ કોલેજમાં ગાપચી મારી અને વરાહનગર મઠ તરફ ઉપડ્યા. કાલીકૃષ્ણની આંખોમાં[...]
કથામૃત પ્રસંગ : સ્વામી ભૂતેશાનંદ
ગતાંકથી આગળ... શ્રીરામકૃષ્ણદેવ પ્રત્યેકને તેના પોતાના પથે આગળ ધપાવી રહ્યા હતા. આ બધા પથ જે સમાજમાં ઘૃણાને પાત્ર માનવામાં આવતા[...]
શ્રી મહાવીરની અહિંસા : મુનિશ્રી ભાનુચંદ્રવિજયજી
વર્ધમાનનો સંસારપરિત્યાગ વર્ધમાનવીરે દેશ-વેશને છોડીને, નગર અને નાગરિકોની અંતિમ વિદાય લઈને, રાજપાટનાં સુંવાળાં સુખો ત્યજી દીધાં અને ‘સંસારી’ મટી જઈને[...]
રામરાજ્યની ભૂમિકા : પંડિત રામકિંકર ઉપાધ્યાય
રામકૃષ્ણ મિશન વિવેકાનંદ આશ્રમ, રાયપુરમાં ૧૯૮૮ માં સ્વામી વિવેકાનંદ જન્મજયંતી પ્રસંગે રામાયણના સુપ્રસિદ્ધ અને મહાન વિદ્વાન પંડિત રામકિંકર ઉપાધ્યાયે આપેલા[...]
જીવનકથા : આદર્શ ગૃહસ્થ ભક્ત શ્રી‘મ’ : સ્વામી ચેતનાનંદ
શ્રી ‘મ’ અને સ્વામી વિવેકાનંદ શ્રી ‘મ’ને રામકૃષ્ણદેવના શિષ્યો સાથે નિકટનો સંબંધ હતો. તેઓ શક્ય તેટલી તેમની સેવા પણ કરતા.[...]
શાસ્ત્ર : શ્રીમદ્ ભગવદ્ ગીતા : સ્વામી રંગનાથાનંદ
(ગતાંકથી આગળ) શ્રીકૃષ્ણે અર્જુનને નિર્દેશેલી આ નવી ફિલસૂફી છેલ્લાં હજારો વર્ષોથી આપણા જીવનમાં વ્યક્ત થઈ નથી. પણ આજના યુગમાં આપણે[...]
માનવમાં રહેલ જીવંત પ્રભુની પૂજા : સંપાદકીય
ગયા અંકમાં કેલિફોર્નિયાથી પોતાના ગુરુબંધુ સ્વામી અખંડાનંદજીને ઉદ્દેશીને લખેલા પત્રમાં રામકૃષ્ણ મઠ મિશનની સંસ્થાઓએ કયાં કયાં કાર્યો કેવી રીતે કરવાં[...]
વિવેકવાણી : આધ્યાત્મિક શક્તિથી જ ભારત પુનઃ જાગ્રત થશે : સ્વામી વિવેકાનંદ
ભારતનો ઉદ્ધાર થશે જ; શરીરના બળથી નહીં પરંતુ આત્માની શક્તિથી; વિનાશના વાવટાથી નહીં પરંતુ શાંતિ અને પ્રેમના ધ્વજથી-સંન્યાસીનાં ભગવાં વસ્ત્રથી;[...]
અમૃતવાણી : ગૃહસ્થાશ્રમમાં ઈશ્વરપ્રાપ્તિ – ઉપાય : શ્રીરામકૃષ્ણદેવ
શ્રીરામકૃષ્ણ - ‘કાલી નામની વાડ બાંધો, તો મોલ ખરાબ થાય નહિ. ઈશ્વરના શરણાગત થાઓ, તો બધું મળશે. એ તો મુક્તકેશીની[...]
દિવ્યવાણી : શ્રી આદિશંકરાચાર્ય કૃત
जय जय जप्यजये जय शब्दपरस्तुति तत्पर विश्वनुते झण झणझिंझिमि झिंकृतनूपुर शिंजितमोहित भूतपते । नटितनटार्ध नटीनटनायक नाटितनाटय सुगानरते जय जय हे[...]
સમાચાર દર્શન
સંમેલનના કાર્યક્રમની મીતાક્ષરી નોંધ સ્વામી વિવેકાનંદની ૧૫૦ મી જન્મ જયંતી મહોત્સવના ઉપલક્ષમાં શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં તા. ર૬ અને ૨૭ જાન્યુઆરી[...]
વર્ણાનુક્રમ સૂચિ : શ્રીરામકૃષ્ણ જ્યોતની વર્ણાનુક્રમ સૂચિ : સંકલન
(વર્ષ ૨૩ : એપ્રિલ ૨૦૧૨ થી માર્ચ ૨૦૧૩) (પાના નંબરની સાથે કૌંસમાં અંકનંબર દર્શાવેલ છે.) અહેવાલ : ૨૦૧૧-૧૨નો રામકૃષ્ણ મિશનની[...]
સ્વામી વિવેકાનંદનું વેદાન્તદર્શન : કેશવલાલ વિ. શાસ્ત્રી
(ગતાંકથી આગળ) તો આ રીતે વિવેકાનંદના નવ્યવેદાન્તનો શંકરાચાર્યના કેવલાદ્વૈત સાથે કશો જ વિરોધ થતો નથી. વળી, શંકરાચાર્ય જે સંપ્રદાયનું અવૈદિક[...]




