ક્રોધ પર વિજય : સ્વામી બુધાનંદ
(ગતાંકથી આગળ) આસુરી સંપત્તિઓ સાથે જન્મ લેનારામાં પાખંડ, અહંકાર, અભિમાન, ક્રોધ, કઠોરતા અને અવિવેક પ્રબળ માત્રામાં હોય છે. अहंकारं बलं[...]
આનંદ કથા : ડૉ.સુરુચિ પાંડે
ગતાંકથી આગળ... સ્વામી બ્રહ્માનંદને પ્રકૃતિ, વૃક્ષો, પુષ્પ-પાંદડાં પ્રત્યે ઘણો પ્રેમ હતો. તેઓ જે ઠેકાણે થોડા દિવસ પણ રહે ત્યાં નવાં[...]
જીવનકથા : સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્યઃ સ્વામી વિરજાનંદ : સ્વામી અબ્જજાનંદ
(ગતાંકથી આગળ) આ સમય દરમિયાન કાલીકૃષ્ણને ગોપાલની માની સેવા કરવાનો અવસર મળ્યો. તેઓ ક્યારેક ક્યારેક મઠમાં થોડા દિવસ રહેવા આવતા.[...]
કથામૃત પ્રસંગ : સ્વામી ભૂતેશાનંદ
ગતાંકથી આગળ... કાલી-તત્ત્વ ચર્ચા દરમ્યાન મા કાલીની વાત આવી એટલે ડાૅક્ટર કહે છે, ‘પરમહંસદેવ કાલીના ઉપાસક છે.’ હિંદુ સંપ્રપદાયમાં જે[...]
જીવનકથા : આદર્શ ગૃહસ્થ ભક્ત શ્રી‘મ’ : સ્વામી ચેતનાનંદ
ગતાંકથી આગળ... જ્યારે તેના માતા અને ભાઈઓને ભૂખમરો વેઠવાનો આવ્યો ત્યારે સ્વામીજીને ખૂબ લાગી આવ્યું. ખાધા-પીધા વિના એક સ્થળેથી બીજા[...]
શાસ્ત્ર : શ્રીમદ્ ભગવદ્ ગીતા : સ્વામી રંગનાથાનંદ
(ગતાંકથી આગળ) શ્રીકૃષ્ણ આપણને એ સત્ય કહેવા માગે છે : त्रैगुण्यविषया वेदा निस्त्रैगुण्यो भवार्जुन। निर्द्वन्द्वो नित्यसत्त्वस्थो निर्योगक्षेम आत्मवान्।।45।। ‘વેદો ત્રણ[...]
માનવમાં રહેલ જીવંત પ્રભુની પૂજા : સંપાદકીય
ગતાંકથી આગળ... ગયા અંકમાં આપણે જોયું કે ભારતના દરિદ્રનારાયણ માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરી દેનારનું જીવન સાર્થક જીવન છે, તેમજ[...]
વિવેકવાણી : વિચારોનું અમરત્વ : સ્વામી વિવેકાનંદ
જ્યાં કશું નાશ પામતું નથી, જ્યાં ‘જીવનની અંદર’ પણ આપણે મૃત્યુની વચ્ચે જ રહીએ છીએ એવા આ વિશ્વમાં જાહેરમાં કે[...]
અમૃતવાણી : પહેલાં ઈશ્વરપ્રાપ્તિ પછી લોકશિક્ષા : શ્રીરામકૃષ્ણદેવ
ઠાકુર - ‘એક ગામમાં પદ્મલોચન નામનો એક છોકરો રહેતો. માણસો તેને પોદિયો પોદિયો કરીને બોલાવતા. ગામ બહાર એક ખંડિયેર થઈ[...]
દિવ્યવાણી : શ્રી આદિશંકરાચાર્ય કૃત
महितमहाहव वल्लभतल्लिक वल्लितरल्लित भल्लिरते विरचितवल्लिक पल्लिकमल्लिक झिल्लिकभिल्लिक वर्गवृते । श्रुतकृतफुल्ल समुल्लसितारुणतल्लजपल्लव सल्ललिते जय जय हे महिषासुरमदिर्नि रम्यकपदिर्नि शैलसुते ।।11।। સુંદર[...]
સમાચાર દર્શન
રામકૃષ્ણ મિશન વડોદરાની સમાચાર વિવિધા શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી પ્રભાનંદજી મહારાજ આ કેન્દ્રની મુલાકાતે ૨૯ માર્ચથી ૧લી[...]
વ્યવહારુ શાશ્વતના પ્રથમ મેનેજમેન્ટ ગુરુ ! : હરેશ ધોળકિયા
૨૦૧૩ ના પ્રથમ માસ જાન્યુઆરીનો પૂર્વાર્ધ ખૂબ જ મહત્ત્વનો હતો. સૌથી મહત્ત્વની, આમૂલ ક્રાન્તિની સંભાવનાવાળી ઘટના એ બની કે બારમી[...]
ભજગોવિંદમ્ : શંકરાચાર્ય
।। ॐ ।। ।। मोहमुद्गरः ।। भज गोविन्दं भज गोविन्दं भज गोविन्दं मूढमते। संप्राप्ते संनिहिते काले न हि न हि[...]
મહાભિનિષ્ક્રમણ : કિશોરલાલ ઘનશ્યામલાલ મશરૂવાળા
નિત્ય બળતા અગ્નિમાં આ હાસ્યને આનંદ શા ? અંધારે અથડાતા, શોધો દીવો ન કાં ભલા ? આશરે ૨૫૬૦ વર્ષ પૂર્વે[...]
દિવ્ય જીવનના સાંનિધ્યમાં : પ્રવ્રાજિકા ભારતીપ્રાણા માતાજી
શ્રીસારદા મઠ ના પ્રથમ અધ્યક્ષા પરમ પૂજનીય ભારતીપ્રાણા માતાજી ને પોતાના વિશે બોલવું પસંદ નહોતું. વધુ આગ્રહ કરવાથી એક -[...]
જિજ્ઞાસા અને જ્ઞાનબોધ : સ્વામી રંગનાથાનંદ
ગતાંકથી આગળ... એક મહિલા : શું આપ પુનર્જન્મ વિશે વેદાંત સોસાયટીનો દૃષ્ટિકોણ અમને બતાવી શકો ? સ્વામી રંગનાથાનંદજી : હિન્દુ[...]
તું પરમહંસ બનીશ : સ્વામી સર્વગતાનંદ
સ્વામી સર્વગતાનંદજી દ્વારા અંગ્રેજીમાં લખાયેલ આ પુસ્તિકાના રામકૃષ્ણ મઠ, નાગપુર દ્વારા હિન્દીમાં થયેલા અનુવાદનું શ્રીમનસુખભાઈ મહેતાએ ગુજરાતીમાં કરેલ અનુસર્જન અહીં[...]
મેક્સમૂલરઃ ભારતીય-વિદ્યાનો પશ્ચિમી મહાવૈતાલિક : કેશવલાલ વિ. શાસ્ત્રી
(ગતાંકથી આગળ) સને ૧૯૦૦ના ઓક્ટોબરની ૨૮મી તારીખે થોડી માંદગી બાદ જ્યારે ઓક્સફર્ડમાં મેક્સમૂલરનું અવસાન થયું ત્યારે સમગ્ર વિશ્વમાંથી અને ખાસ[...]
પ્રેમની અદ્ભુત શક્તિ : સ્વામી જગદાત્માનંદ
(ગતાંકથી આગળ) અંગ્રેજોની નીતિ એવું લાગે છે કે ભારતના શિક્ષિત લોકો અને નેતાઓ પણ એ નથી જાણતા કે અંગ્રેજ શાસકોએ[...]
ક્રોધ પર વિજય : સ્વામી બુધાનંદ
(ગતાંકથી આગળ) ક્રોધ પર નિયંત્રણ મેળવવાની ઇચ્છા ક્રોધની કેટલીક પરિભાષાઓ પર ચર્ચા અને એનાં ભયંકર માઠાં પરિણામોનું સર્વેક્ષણ કર્યા પછી[...]
આનંદ કથા : ડૉ.સુરુચિ પાંડે
અનુવાદક : મેધા કોટસ્થાને (ગતાંકથી આગળ) પોતાની આસપાસના સાધુબ્રહ્મચારીઓ કાર્યકુશળ હોવા જોઈએ. એમના અધ્યાત્મ જીવનની પણ પ્રગતિ થવી જોઈએ, એવું[...]
જીવનકથા : સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્યઃ સ્વામી વિરજાનંદ : સ્વામી અબ્જજાનંદ
(ગતાંકથી આગળ) ત્રણ દિવસ પછી કાલીકૃષ્ણે તેમના પિતાને કહ્યું, ‘મેં ઈશ્વરની અનુભૂતિ કરવાનો નિર્ણય કર્યો છે... મારા હેતુની પ્રાપ્તિ માટે[...]
કથામૃત પ્રસંગ : સ્વામી ભૂતેશાનંદ
(ગતાંકથી આગળ) શાસ્ત્ર અને બ્રહ્મતત્ત્વ શ્રીરામકૃષ્ણ કહે છે, ‘તેઓ શાસ્ત્રો, વેદો, પુરાણો અને તંત્રોથી પર છે.’ શાસ્ત્રોથી પર શા માટે[...]
જીવનકથા : આદર્શ ગૃહસ્થ ભક્ત શ્રી‘મ’ : સ્વામી ચેતનાનંદ
(ગતાંક થી આગળ) શ્રી ‘મ’એ સ્વામી વિવેકાનંદને લગતા કેટલાક રસપ્રદ ઘટના પ્રસંગો યાદ કરતાં કહ્યું હતું : હમણાં હમણાં ઘણા[...]
શાસ્ત્ર : શ્રીમદ્ ભગવદ્ ગીતા : સ્વામી રંગનાથાનંદ
(ગતાંકથી આગળ) મન હજાર બાબતોમાં વહેંચાઈ ન જાય તેવી શક્તિ આપણે વિકસાવવી જોઈએ, નહીં તો દરેક બાબતને ચપટી જેટલી ચિત્તશક્તિ[...]




