માનવમાં રહેલ જીવંત પ્રભુની પૂજા : સંપાદકીય
ગતાંકથી આગળ... જેમને આપણે દાસ ગણીએ છીએ, હલકા કે નિમ્ન વર્ણના ગણીએ છીએ એવા લોકોમાં પુરુષાર્થ અને આત્મવિશ્વાસ ઉચ્ચવર્ગના લોકો[...]
વિવેકવાણી : આત્મસમર્પણ : સ્વામી વિવેકાનંદ
પ્રશ્ન : એક જિજ્ઞાસુના મનનાં આંતર-ચક્ષુ ક્યારે ખૂલે ? ઉત્તર : ‘મારી માતાના ગર્ભમાંથી હું નગ્ન જન્મ્યો અને નગ્ન જ[...]
અમૃતવાણી : તીર્થયાત્રાનો ઉદ્દેશ : શ્રીરામકૃષ્ણદેવ
અનંત શ્રીરામકૃષ્ણ તથા અનંત ઈશ્વર - બધા પથ છે - શ્રીવૃંદાવન દર્શન (જ્ઞાનીના મતે અસંખ્ય અવતાર - કુટીચક - તીર્થયાત્રાનો[...]
દિવ્યવાણી : શ્રી આદિશંકરાચાર્ય કૃત
पदकमलं करुणानिलये वरिवस्यति योऽनुदिनं सुशिवे अयि कमले कमलानिलये कमलानिलयः स कथं न भवेत् । तव पदमेव परम्पदमित्यनुशीलयतो मम किं न[...]
સમાચાર દર્શન
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ ૨૩ જૂન ૨૦૧૩ રવિવારે સંધ્યાઆરતી પછી વિવેક હોલમાં ‘સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ ૧ થી ૯’ની સંવર્ધિત અને[...]
બાલ ઉદ્યાન : સ્વપ્ન જગતમાં સ્વામી વિવેકાનંદ સાથે ખુશ : સ્વામી રાઘવેશાનંદ / એ.આર.કે. શર્મા
પ્રકરણ : ૧ નાના ખુશ અને તેના પરિવારજનોને ચાલો મળીએ. ચાલો આપણે ખુશભાઈને મળીએ, જેને પ્રેમથી પરિવારજનો અને અંતરંગ લોકો[...]
ભારતને ૨૦પ૦માં વિશ્વસત્તા બનાવવા માટે સમર્થ વાણી ! : હરેશ ધોળકિયા
સ્વામી વિવેકાનંદના જન્મને ૧૫૦ વર્ષ પૂરાં થયાં. ૧૫૧મું વર્ષ શરૂ થાય છે, ત્યારે આવનારી અર્ધ શતાબ્દી દરમ્યાન આપણું ભારતીય, ખાસ[...]
ઉપલેટામાં ‘સારદા પલ્લી વિકાસ પ્રકલ્પ’નું ખીલતું પુષ્પ : સંકલન
સ્વામી વિવેકાનંદે કહ્યું હતું: ‘શક્તિ વિના વિશ્વનો પુનરુદ્ધાર નથી... ભારતમાં આશ્ચર્યજનક શક્તિને પુનર્જીવિત કરવા શ્રીમાએ જન્મ લીધો છે અને તેમને[...]
ભાવાંજલિ : સંન્યાસીનું ઉત્તમ સ્વરૂપ : સ્વામી નિર્મુક્તાનંદ : સ્વામી સમર્પણાનંદ
ગતાંકથી આગળ... એક વખત એવું બન્યું કે અમે બન્ને એક જ મકાનમાં રહેતા હતા. એક દિવસ તેમણે મને પૂછ્યું કે[...]
દિવ્ય જીવનના સાંનિધ્યમાં : પ્રવ્રાજિકા ભારતીપ્રાણા માતાજી
ગતાંકથી આગળ... વૃંદાવનમાં અમે ગોવિંદ મહેલમાં ગોપીદાસીના ઘરે રહ્યાં. ગોપીદાસી અત્યંત સરળ સ્ત્રી હતાં. હું તેમને ગોપીદીદી કહેતી. અમને એક[...]
ભગવાન શ્રીકૃષ્ણ : સંકલન
ભગવાન શ્રીકૃષ્ણ વિશે ‘વ્હોટ ધ ડિસાય્પલ્સ સેય્ડ એબાઉટ ઈટ’ માંથી શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્ સંન્યાસી શિષ્યોનાં કથનોનો શ્રીમનસુખભાઇ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ[...]
તું પરમહંસ બનીશ : સ્વામી સર્વગતાનંદ
ગતાંકથી આગળ... ‘પ્રસન્ન રહો તથા અન્યને પણ પ્રસન્ન રાખો’ કલ્યાણ મહારાજ મિતભાષી હતા. તેઓ શબ્દો દ્વારા વિશેષ આધ્યાત્મિક જ્ઞાન આપતા[...]
તમે પણ વધુ સારા માનવ બની શકો છો : સ્વામી સત્યરૂપાનંદ
રામકૃષ્ણ મિશન વિવેકાનંદ આશ્રમ, રાયપુરના અધ્યક્ષ સ્વામી સત્યરૂપાનંદજી મહારાજ દ્વારા મૂળ અંગ્રેજી ભાષામાં યોજાયેલી ‘યુ કેન બીકમ એ બેટર પરસન’[...]
આનંદ કથા : ડૉ.સુરુચિ પાંડે
ગતાંકથી આગળ... સ્વામી સંતોષાનંદે સ્વામી શિવાનંદજીની એક સ્મૃતિની વાત કહી છે: ‘લક્ષ્મીપૂજા હતી. હું પોથી વાંચીને મંત્ર કહેનાર તંત્રધારક હતો.[...]
જીવનકથા : સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્યઃ સ્વામી વિરજાનંદ : સ્વામી અબ્જજાનંદ
ગતાંકથી આગળ... મા, એક સંન્યાસીનો વેશ ધારણ કરીને નિરર્થક ભમવાનો મારો ઈરાદો નથી. જ્યાં હું બે ટાણાનું ભોજન મેળવી શકું[...]
કથામૃત પ્રસંગ : સ્વામી ભૂતેશાનંદ
ગતાંકથી આગળ... અહંકાર અને સ્વાતંત્ર્ય બોધ શ્રીરામકૃષ્ણની આ એક વિશિષ્ટતા છે કે તેઓ પોતાની જાતને એક યંત્ર માને છેે અને[...]
જીવનકથા : આદર્શ ગૃહસ્થ ભક્ત શ્રી‘મ’ : સ્વામી ચેતનાનંદ
ગતાંકથી આગળ... રાધાકાન્ત દેવના નિવાસસ્થાને સ્વામીજીએ પોતાના કલકત્તાના સંબોધનમાં કહ્યું છે : જો આ પ્રજાએ ઉત્થાન કરવું હશે તો મારું[...]
શાસ્ત્ર : શ્રીમદ્ ભગવદ્ ગીતા : સ્વામી રંગનાથાનંદ
ગતાંકથી આગળ... શ્રીરામકૃષ્ણના શબ્દોમાં, કાચો અહં પાકો બનવો જોઈએ, તો શાનાથી અનાસક્તિ ? અહંકારથી, આપણા જનીનતંત્રમાં કેન્દ્રસ્થ નાના અહંથી -[...]
માનવમાં રહેલ જીવંત પ્રભુની પૂજા : સંપાદકીય
ગતાંકથી આગળ... ગયા અંકમાં સામાન્ય જનની ઉન્નતિ માટે શું શું કરવું આવશ્યક છે, એમને કેવી કેળવણીની આવશ્યકતા છે, એ માટે[...]
વિવેકવાણી : આપણી વિકૃતિનું કારણ : સ્વામી વિવેકાનંદ
હિંદુ માનસ હંમેશાં સામાન્ય સિદ્ધાંત પરથી વિશેષ ઘટનાઓને તારવનારું રહ્યું છે, પરંતુ વિશેષ ઘટનાઓ પરથી સામાન્ય સિદ્ધાંતને કદી નહીં. આપણાં[...]
અમૃતવાણી : ધ્યાન : શ્રીરામકૃષ્ણદેવ
સાકાર અથવા નિરાકાર-ચિન્મયમૂર્તિનું ધ્યાન-માતૃધ્યાન શ્રીરામકૃષ્ણ - આજકાલ તમારું ઈશ્વરચિંતન કેમ ચાલે છે ? તમને સાકાર ગમે છે કે નિરાકાર ?[...]
દિવ્યવાણી : શ્રી આદિશંકરાચાર્ય કૃત
कटितटपीत दुकूलविचित्र मयूखतिरस्कृत चण्डरुचे प्रणतसुरासुर मौलिमणिस्फुरदंशुलसन्नख चन्द्ररुचे । जितकनकाचल मौलिपदोजिर्त निर्भरकुञ्जर कुम्भकुचे जय जय हे महिषासुरमदिर्नि रम्यकपदिर्नि शैलसुते ।।15।। કટિ[...]
સમાચાર દર્શન
સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતી મહોત્સવની ભારતભરના વિવિધા * તામિલનાડુ વિવેકાનંદ રથયાત્રા: ૧૩ એપ્રિલ કોઈમ્બતુરના ૩૦૦૦ સુજ્ઞમહાજનો, ભક્તો અને વિદ્યાર્થીઓએ વિવેકાનંદ[...]
ગુરુ અને શિષ્યનો સંબંધ : સ્વામી બ્રહ્માનંદ
‘વ્હોટ ધ ડિસાય્પલ્સ સેઈડ એબાઉટ ઈટ’માંથી ગુરુ વિશેના બ્રહ્મલીન સ્વામી બ્રહ્માનંદજી (શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત સંન્યાસી શિષ્ય અને રામકૃષ્ણ સંઘના પ્રથમ પરમાધ્યક્ષ)[...]
હું શું કરી શકું ? : સ્વામી હર્ષાનંદ
ગતાંકથી આગળ... ગયા અંકમાં લખેલ વર્ણનો બતાવે છે કે આવા કહેવાતા સુખને પોતાની મર્યાદા છે અને તે અતિ કઠોર પણ[...]




