દીપોત્સવી : બધાં મહત્ અને શુભ તત્ત્વનો સમન્વય એટલે સ્વામી વિવેકાનંદ : સ્વામી માધવાનંદ
શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનના નવમા પરમાધ્યક્ષ અને ભારતીય દર્શનશાસ્ત્ર તેમજ સંસ્કૃતના મહાન પંડિત શ્રીમત્ સ્વામી માધવાનંદજી મહારાજના મૂળ અંગ્રેજીમાં ‘વિવેકાનંદ[...]
દીપોત્સવી : ‘ઊભો રહે ! હું તને તારી પહેલી ભિક્ષા આપું છું’ : સ્વામી પરમાનંદ
સ્વામી પરમાનંદજી મહારાજ સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્ય હતા. અંગ્રેજી પુસ્તક ‘મોનાસ્ટિક ડિસાય્પલ્સ ઓફ સ્વામી વિવેકાનંદ’માંથી. - સં. (હાલના બાંગલાદેશના બાનારીપરા[...]
દીપોત્સવી : સ્વામીજી ગરીબ અને રોગીનારાયણની સેવા માટે પ્રેરે છે : સ્વામી શુભાનંદ
સ્વામી શુભાનંદજી મહારાજ સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્ય હતા. અંગ્રેજી પુસ્તક ‘મોનાસ્ટિક ડિસાય્પલ્સ ઓફ સ્વામી વિવેકાનંદ’માંથી. - સં. ચારુચંદ્રદાસ કે જેઓ[...]
દીપોત્સવી : સ્વામીજી એક અનન્ય ત્યાગ અને પ્રેરણામૂર્તિ : સ્વામી અચલાનંદ
સ્વામી અચલાનંદજી મહારાજ સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્ય હતા. અંગ્રેજી પુસ્તક ‘મોનાસ્ટિક ડિસાય્પલ્સ ઓફ સ્વામી વિવેકાનંદ’માંથી. - સં. (વારાણસી જેવા પવિત્ર[...]
દીપોત્સવી : ઋષિકેશ-હરિદ્વારના માંદા-રોગી સાધુઓ માટે તું કંઈ કરી શકીશ ? : સ્વામી કલ્યાણાનંદ
સ્વામી કલ્યાણાનંદજી મહારાજ સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્ય હતા. અંગ્રેજી પુસ્તક ‘મોનાસ્ટિક ડિસાય્પલ્સ ઓફ સ્વામી વિવેકાનંદ’માંથી. - સં. (હાલના બાંગ્લાદેશના બરીસાલ[...]
દીપોત્સવી : સ્વામી વિવેકાનંદની અનન્ય પ્રતિભા : સ્વામી વિરજાનંદ
સ્વામી વિરજાનંદજી મહારાજ સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્ય અને રામકૃષ્ણ સંઘના પરમાધ્યક્ષ રૂપે એમણે મઠ મિશનની જબરી સેવા અને તેનું ઘડતર[...]
દીપોત્સવી : સ્વામી વિવેકાનંદ યુવા શિષ્યોને કેવી રીતે ઘડતા : સ્વામી શુદ્ધાનંદ
સ્વામી શુદ્ધાનંદજી મહારાજ સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્ય હતા અને રામકૃષ્ણ સંઘના છઠ્ઠા પરમાધ્યક્ષરૂપે એમણે મઠમિશનની મૂલ્યવાન સેવા અને ઘડતર કર્યાં[...]
દીપોત્સવી : સ્વામી વિવેકાનંદની એ મહાનતાએ મને શિષ્ય બનાવ્યો : સ્વામી સદાનંદ
સ્વામી સદાનંદજી મહારાજ સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્ય હતા. અંગ્રેજી પુસ્તક ‘મોનાસ્ટિક ડિસાય્પલ્સ ઓફ સ્વામી વિવેકાનંદ’માંથી. -સં. (સ્વામીજીને હિમાલય પ્રત્યે જબરૂ[...]
દીપોત્સવી : સ્વામીજીના ચેતાતંત્રની સચેતતા : સ્વામી વિજ્ઞાનાનંદ
સ્વામી પૂર્ણાત્માનંદજીએ મૂળ બંગાળીમાં લખેલ ગ્રંથ ‘સ્મૃતિર આલોય સ્વામીજી’માંથી ગુરુબંધુ સ્વામી વિજ્ઞાનાનંદજીનાં સ્વામીજી વિશેનાં સંસ્મરણોનો સ્વામી નંદિકેશાનંદ અને શ્રીમનસુખભાઈ મહેતાએ[...]
દીપોત્સવી : સ્વામીજીની શિસ્ત પ્રિયતા અને વિનમ્રતા : સ્વામી અખંડાનંદ
સ્વામી પૂર્ણાત્માનંદજીએ મૂળ બંગાળીમાં લખેલ ગ્રંથ ‘સ્મૃતિર આલોય સ્વામીજી’ માંથી ગુરુબંધુ સ્વામી અખંડાનંદજીના સ્વામીજી વિશેનાં સંસ્મરણોનો સ્વામી નંદિકેશાનંદ અને શ્રીમનસુખભાઈ[...]
દીપોત્સવી : સ્વામીજી સૌને પોતાના પગ પર ઊભા થવા કહેતા : સ્વામી અભેદાનંદ
સ્વામી પૂર્ણાત્માનંદજીએ મૂળ બંગાળીમાં લખેલ ગ્રંથ ‘સ્મૃતિર આલોય સ્વામીજી’ માંથી ગુરુબંધુ સ્વામી અખંડાનંદજીના સ્વામીજી વિશેનાં સંસ્મરણોનો સ્વામી નંદિકેશાનંદ અને શ્રીમનસુખભાઈ[...]
દીપોત્સવી : કેમ ભુલાય સ્વામીજી સાથેના એ દિવસો ! : સ્વામી સારદાનંદ
સ્વામી પૂર્ણાત્માનંદજીએ મૂળ બંગાળીમાં લખેલ ગ્રંથ ‘સ્મૃતિર આલોય સ્વામીજી’ માંથી ગુરુબંધુ સ્વામી સારદાનંદજીનાં સ્વામીજી વિશેનાં સંસ્મરણોનો સ્વામી નંદિકેશાનંદ અને શ્રીમનસુખભાઈ[...]
સ્વામી વિવેકાનંદ અને આધુનિક ભારત : સંપાદકીય
આજે વિશ્વમાં ભારત સૌથી વધુ ઝડપી ગતિએ વિકાસ કરતા દેશોમાંનો એક દેશ છે. જો કે કેટલાક લોકો ભારતીયો પ્રત્યેની -[...]
વિવેકવાણી : પ્રભુ ઈશુ જ મને સહાય કરશે. : સ્વામી વિવેકાનંદ
હવે તો મારે અતિ મુશ્કેલ પરિસ્થિતિ સામે લડવાનું છે. મને સેંકડો વાર આ દેશમાંથી નીકળી જઈને ભારત પાછા ફરવાનો વિચાર[...]
અમૃતવાણી : વેદ અને તંત્રોનો સમન્વય – આદ્યશક્તિનું ઐશ્વર્ય : શ્રીરામકૃષ્ણદેવ
શ્રીરામકૃષ્ણ - વેદાંતવાદી બ્રહ્મજ્ઞાનીઓ કહે છે કે સૃષ્ટિ, સ્થિતિ, પ્રલય, જીવ, જગત એ બધો શક્તિનો ખેલ. વિચાર કરવા જાઓ તો[...]
દિવ્યવાણી : શ્રી આદિશંકરાચાર્ય કૃત
यनोध्वस्तं जडमतवतां राज्यमेकातपत्रं सच्चैतन्यं जनगणमनः सर्वथाऽकारि तूर्णम् । धर्मग्लानिः प्रवचनमहामन्त्रशक्त्या निरस्ता उच्चैर्नीता भुवि भरतभूवैजयन्ती जयन्ती ।।1।। હે પ્રભુ, હું સ્વામી[...]
સમાચાર દર્શન
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ જન્માષ્ટમી મહોત્સવ ૨૮ ઓગસ્ટ, બુધવારે સવારે શ્રીરામકૃષ્ણ મંદિરમાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મમહોત્સવના ઉપલક્ષ્યમાં સમૂહ ગીતાપાઠ, વિષ્ણુ સહસ્રનામ પઠન,[...]
પત્રાવલી : સ્વામી સારદાનંદ
ઉદ્બોધન કાર્યાલય દ્વારા મૂળ બંગાળીમાં પ્રકાશિત પુસ્તક ‘પત્રમાળા’માંથી ગુજરાતીમાં અનુવાદ સ્વામી જ્ઞાનેશાનંદ દ્વારા ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના સહૃદયી વાચકો માટે પ્રસ્તુત કરવામાં[...]
સ્વામી વીરેશ્વરાનંદજીમાં ગુરુશક્તિનો પ્રકાશ : સ્વામી ગંભીરાનંદ
૧૯૮૫ની ૨૫મી માર્ચે બેલુર મઠમાં આયોજિત સ્વામી વીરેશ્વરાનંદ મહારાજની સ્મૃતિસભામાં તે સમયના સહાધ્યક્ષ સ્વામી ગંભીરાનંદજીની અનુપસ્થિતિમાં તેમનું લખેલ પ્રવચન સ્વામી[...]
સત્સંગ સુધા : સ્વામી રામાનંદ સરસ્વતી
વિવેકાનંદ રથ : સ્વામી વિવેકાનંદના માનવ ઘડતર અને રાષ્ટ્રનાં નવનિર્માણનો સંદેશ ગુજરાતના દૂરસુદૂરના ખૂણે ભગવાનનાં નામ સ્મરણ અને ભજન કરતાં[...]
સ્વામી વિવેકાનંદના જીવન અને સંદેશનું હાલતું ચાલતું પ્રદર્શન : વિવેકાનંદ રથ : સંકલન
વિવેકાનંદ રથ : સ્વામી વિવેકાનંદના માનવ ઘડતર અને રાષ્ટ્રનાં નવનિર્માણનો સંદેશ ગુજરાતના દૂરસુદૂરના ખૂણે ખૂણે પહોંચે અને ગુજરાતનું યુવાધન એમના[...]
માયાવતીનાં મારાં સંસ્મરણો : સ્વામી આત્મસ્થાનંદ
ગતાંકથી આગળ... મેં આ પહેલાં સવારની ચાની ઘંટડી પહેલાંની આશ્રમમાં અનુભવેલી નીરવ શાંતિની વાત કરી હતી. એવી જ શાંતિ સાંજની[...]
દિવ્ય જીવનના સાંનિધ્યમાં : પ્રવ્રાજિકા ભારતીપ્રાણા માતાજી
ગતાંકથી આગળ... એપ્રિલ માસમાં સુધીરાદીની બહેનો શિમલા જતાં રહ્યાં અને સુધીરાદી મને તેમના પૈત્રૃક નિવાસસ્થાન જેજુર ગામે લઈ ગયાં. અમારી[...]
બાલ ઉદ્યાન : સ્વપ્ન જગતમાં સ્વામી વિવેકાનંદ સાથે ખુશ : સ્વામી રાઘવેશાનંદ
પ્રકરણ - ૨ અભ્યાસનું ગૃહકાર્ય હવે ભારેખમ નથી લાગતું શાળામાંથી આપેલું ગૃહકાર્ય એક બોજો છે, એમ ખુશ ધારતો. એને મન[...]
તું પરમહંસ બનીશ : સ્વામી સર્વગતાનંદ
ગતાંકથી આગળ... મુગ્ધકારી અને સહજ પ્રશાંતપણું કલ્યાણ મહારાજ અવિચલ શાંતિમાં રહેનાર મહાપુરુષ હતા; તેઓ ક્યારેય ગુસ્સે થતા નહીં. તેમજ ન[...]




