શાસ્ત્ર : શ્રીમદ્ ભગવદ્ ગીતા : સ્વામી રંગનાથાનંદ
(ઓક્ટોબરથી આગળ...) પ્રાચીન આધ્યાત્મિક પ્રવાહ અને અર્વાચીન વૈજ્ઞાનિક પ્રવાહ વચ્ચે આ અનુબંધ છે - એ માટે તમારે સત્યમાં ઊંડે ઊતરવું[...]
સ્વામી વિવેકાનંદ : એક પરિવ્રાજક સંન્યાસી સ્વામીજીની યાત્રાનું વિહંગાવલોકન : સંપાદકીય
(ગતાંકથી આગળ... ) દિગ્વિજય પોતાના પ્રભાવ અને પ્રચાર માટે સર્વજ્ઞપીઠ અથવા વિશ્વોપદેશકની ઉચ્ચ ભૂમિકાએ પહોંચેલા મહાન આચાર્યોએ પ્રભાવિત કરેલા ભૌગોલિક[...]
વિવેકવાણી : ‘વિવેકાનંદનો અંતરનાદ’ : સ્વામી વિવેકાનંદ
કહેવાતા ધનિકોનો વિશ્વાસ કરશો નહિ; તેઓ જીવતા કરતાં મરેલા વધારે છે. મને વિશ્વાસ છે તમારા જેવા નમ્ર, ગરીબ છતાં નિમકહલાલ[...]
અમૃતવાણી : ગૃહસ્થ માટે ઉપાય : એકાંતવાસ અને વિવેક : શ્રીરામકૃષ્ણદેવ
ઝટ દઈને એકાએક જનક રાજા થઈ શકાય નહિ. જનક રાજાએ નિર્જન સ્થળમાં કેટલી બધી તપસ્યા કરી હતી ! સંસારમાં રહો[...]
દિવ્યવાણી : શ્રી આદિશંકરાચાર્ય કૃત
महायोगो मेरीतनयमतमानाय घटितो व्यरंसीदार्षस्य च्युतिरहित धर्मस्य विजये । वधार्थं दैत्यारेनिर्जविरचिते मल्लसमरे स्वयं कंसो ध्वस्तो निरतिशयवीर्येण हरिणा ।।2।। હરિનો વિનાશ કરવા[...]
સમાચાર દર્શન
રામકૃષ્ણ મિશન દ્વારા ૨૦૧૨ - ૨૦૧૩ના વર્ષમાં થયેલ રૂપિયા ૪૫૩.૩૨ કરોડનાં રાહતસેવાકાર્યો રાહત - પુનર્વસન : આ વર્ષ દરમિયાન મઠ[...]
સ્વાધ્યાયમાળા : ગુજરાતના ત્રણ લાખ એંશી હજાર વિદ્યાર્થીઓમાં વિવેક-ચેતનાની જાગૃતિ : સંકલન
સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતી મહોત્સવ પ્રસંગે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા ગુજરાતના વિદ્યાર્થી-જગતમાં સ્વામીજીના પ્રેરણાદાયી જીવન અને સંદેશનો બૃહત્ પ્રમાણમાં પ્રચાર[...]
કેમ ભુલાય સ્વામીજી સાથેના એ દિવસો ! : સ્વામી સારદાનંદ
સ્વામી પૂર્ણાત્માનંદજીએ મૂળ બંગાળીમાં લખેલ ગ્રંથ ‘સ્મૃતિર આલોય સ્વામીજી’ માંથી ગુરુબંધુ સ્વામી સારદાનંદજીનાં સ્વામીજી વિશેનાં સંસ્મરણોનો સ્વામી નંદિકેશાનંદ અને શ્રીમનસુખભાઈ[...]
એવું કંઈક જે આ દુનિયાનું નહોતું : જ્યોતિબહેન થાનકી
ગુજરાતનાં સાહિત્યકાર, કેળવણીકાર અને સુખ્યાત વક્તા જ્યોતિબહેન થાનકીનો આ લેખ અહીં પ્રસ્તુત છે. - સં. (ગતાંકથી આગળ...) ૫ોતાની અમેરિકન મુલાકાત[...]
ગીત : સમાધિનું ગીત : સંકલન
નહિ સૂર્ય નહિ જ્યોતિ, નહિ શશાંક સુંદર ભાસે વ્યોમે છાયા સમ છબી વિશ્વ ચરાચર.... નહિ સૂર્ય અસ્ફૂટ મન - આકાશે[...]
મારો આદર્શ : સંકલન
૬૩, સેન્ટ જ્યોર્જીઝ રોડ, લંડન, ૭ જૂન, ૧૮૯૬ પ્રિય મિસ નોબેલ, (સિસ્ટર નિવેદિતા) મારો આદર્શ ખરેખર થોડાક શબ્દોમાં આમ મૂકી[...]
દિવ્યવાણી
મોટામાં મોટું પાપ પોતાની જાતને નિર્બળ માનવી એ છે. તમારાથી વિશેષ મહાન કોઈ પણ છે જ નહીં.’ તમે બ્રહ્મ છો[...]
સ્વામીજીની શિસ્તપ્રિયતા અને વિનમ્રતા : સ્વામી અખંડાનંદ
સ્વામી પૂર્ણાત્માનંદજીએ મૂળ બંગાળીમાં લખેલ ગ્રંથ ‘સ્મૃતિ આલોય સ્વામીજી’માંથી ગુરુબંધુ સ્વામી અખંડાનંદજીનાં સ્વામીજી વિશેનાં સંસ્મરણોનો સ્વામી નંદિકેશાનંદ અને મનસુખભાઈ મહેતાએ[...]
સ્વામીજી સૌને પોતાના પગ પર ઊભા થવા કહેતા : સ્વામી અભેદાનંદ
સ્વામી પૂર્ણાત્માનંદજીએ મૂળ બંગાળીમાં લખેલ ગ્રંથ ‘સ્મૃતિ આલોય સ્વામીજી’માંથી ગુરુબંધુ સ્વામી અભેદાનંદજીનાં સ્વામીજી વિશેનાં સંસ્મરણોનો સ્વામી નંદિકેશાનંદ અને મનસુખભાઈ મહેતાએ[...]
સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જ્ન્મજયંતી મહોત્સવ : પૂર્ણાહુતિ અને પ્રભાવ : સંકલન
સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતી મહોત્સવ સાથે સંકળાયેલ એક સંન્યાસી દ્વારા મહોત્સવની પૂર્ણાહુતિ નિમિત્તે હાથ ધારાયેલ વિવિધ પ્રકલ્પો વિશે આ ચિંતનાત્મક[...]
દૃઢ સંકલ્પ : સંકલન
શ્રેષ્ઠ પુરુષો અબોલ, શાંત અને અજ્ઞાત હોય છે. તેઓ વિચારમાં રહેલી શક્તિને બરાબર પિછાને છે. એમને ખાતરી છે કે ગુફાનાં[...]
સ્વાતંત્ર્ય અને મુક્તિ : સંકલન
મન સહેલાઈથી જીતી શકાતું નથી. જે મનમાં દરેક નાની વસ્તુના સંપર્કથી, નજીવામાં નજીવી ઉત્તેજનાથી કે ભયથી ક્ષોભ ઉત્પન્ન થાય તે[...]
સેવા : સંકલન
સર્વ ઉપાસનાનો મર્મ આ છે : પવિત્ર થવું અને બીજાનું કલ્યાણ કરવું. જે મનુષ્ય દીનદુખિયાઓમાં, નિર્બળોમાં અને રોગીઓમાં ભગવાન શિવનાં[...]
ધ્યાનની રમત : સંકલન
નાનપણમાં તો સૌ કોઈ રમત રમે. નરેન પણ ઘણી રમત રમતો. ક્યારેક ઝાડ પર ચડીને ડાળીમાં પગ ભરાવીને ઊંધે માથે[...]
દયાળુ નરેન : સંકલન
નરેનના ઘેર સાધુ-સંન્યાસી વગેરે કેટલાય ભિક્ષા માગવા રોજ આવતા. ભિખારી આવે એટલે તેને નરેન જે કાંઈ હાથમાં આવે એ આપી[...]
આત્મશ્રદ્ધા : સંકલન
આપણી પોતાની જાતમાં શ્રદ્ધાનો આદર્શ આપણને મોટામાં મોટી મદદરૂપ છે. જો આ આત્મશ્રદ્ધાનો ઉપદેશ અને આચરણ વધુ વિસ્તૃત પ્રમાણમાં કરવામાં[...]
સામર્થ્ય અને શક્તિ : સંકલન
આ એક મહાન સત્ય છે. શક્તિ જ જીવન છે, નિર્બળતા એ મૃત્યુ છે. શક્તિ આનંદરૂપ છે, શાશ્વત અને અમર છે;[...]
ભારત : સંકલન
આપણે ભૌતિક સંસ્કૃતિ વિરુદ્ધ મૂર્ખાઈભરી વાતો કરીએ છીએ, કેમ કે દ્રાક્ષ ખાટી છે. આ બધી મૂર્ખાઈભરી બડાઈની વાતો છતાં પણ[...]
સ્વામી વિવેકાનંદનું કેળવણી દર્શન : સંપૂર્ણ માનવનો વિકાસ : ડૉ. સતીશ કપૂર
સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતી મહોત્સવના ઉપલક્ષ્યમાં અદ્વૈત આશ્રમ, કોલકાતા દ્વારા મૂળ અંગ્રેજીમાં પ્રકાશિત ‘વિવેકાનંદ એઝ ધ ટર્નિંગ પોઈન્ટ’ નામના ગ્રંથમાં[...]
સ્વામી વિવેકાનંદ અને ૧૯મી તેમજ ૨૦મી સદીમાં ભારતનું જાગરણ : સ્વામી ભજનાનંદ
સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતી મહોત્સવના ઉપલક્ષ્યમાં અદ્વૈત આશ્રમ, કોલકાતા દ્વારા મૂળ અંગ્રેજીમાં પ્રકાશિત ‘વિવેકાનંદ એઝ ધ ટર્નિંગ પોઈન્ટ’ નામના ગ્રંથમાંથી[...]




