સ્વામી વિવેકાનંદ અને ૧૯મી તેમજ ૨૦મી સદીમાં ભારતનું જાગરણ : સ્વામી ભજનાનંદ
(ગતાંકથી આગળ...) ૨. સાહિત્યિક આંદોલન બંગાળમાં સાહિત્યિક નવજાગરણ માઈકલ મધુસૂદન દત્ત (૧૮૨૪-૧૮૭૩)ની કાવ્યરચનાઓથી થયું હતું. એમની કવિતામાં બંગાળના લોકોનાં જીવન[...]
બાલ ઉદ્યાન : સ્વપ્ન જગતમાં સ્વામી વિવેકાનંદ સાથે ખુશ : સ્વામી રાઘવેશાનંદ
(ગતાંકથી આગળ...) ખુશને એકાગ્રતાના મહત્ત્વ વિશે સમજાવવા સ્વામીજીએ પોતાના જીવનની એક ઘટના કહી. એમણે કહ્યું : ‘બેટા, એક દિવસ હું[...]
બાલ ઉદ્યાન : ચાલો, સ્વામીજી સાથે ફરવા જઈએ : સંકલન
વહાલા મિત્રો, તમને ફરવાનું ગમે ને ? તમે ક્યાં ક્યાં ફરવા ગયા છો ? માત્ર ભારતમાં ફર્યા છો કે વિદેશમાં[...]
અનુકરણીય એક મહાજીવન : સ્વામી ગહનાનંદ
સ્વામી વીરેશ્વરાનંદજીની સ્મૃતિકથા (ગતાંકથી આગળ...) સામાન્ય મનુષ્યો પ્રત્યે તેમની સહાનુભૂતિ - સામાન્ય મનુષ્ય એટલે કે બહારના જેવી રીતે - તેવી[...]
દિવ્ય જીવનના સાંનિધ્યમાં : પ્રવ્રાજિકા ભારતીપ્રાણા માતાજી
(ગતાંકથી આગળ...) ઈ.સ.૧૯૧૯ માં શ્રી શ્રીમા રાધુ સાથે ૫૦, બોસપાડા લેન ઉપર આવેલ સ્કૂલના છાત્રાલયમાં રહ્યાં. રાધુ ગર્ભવતી હતી, તેનાથી[...]
તું પરમહંસ બનીશ : સ્વામી સર્વગતાનંદ
(ગતાંકથી આગળ...) સ્વીકારનો વિરોધ તે દિવસોમાં સ્થાનિક સંન્યાસીઓ કલ્યાણાનંદજી અને નિશ્ચયાનંદજીને ‘ભંગી સાધુ’ કહેતા હતા કેમ કે તેઓ દર્દીઓની ટટ્ટી-પેશાબનાં[...]
કથામૃત પ્રસંગ : સ્વામી ભૂતેશાનંદ
(ગતાંકથી આગળ...) યંત્રના રૂપે કર્મનું અનુષ્ઠાન શ્રીરામકૃષ્ણ કહે છે : ‘પરંતુ આનાથી વિશેષ આગળ વધીને એક બીજી અવસ્થા છે. આ[...]
શાસ્ત્ર : શ્રીમદ્ ભગવદ્ ગીતા : સ્વામી રંગનાથાનંદ
(ગતાંકથી આગળ...) મહાભારતમાં (ગીતાના નહીં પણ ઉત્તર સિંધના) સંજય નામના રાજકુમારની કથા આવે છે. યુદ્ધમાં હારી જવાથી એ ખૂબ નાસીપાસ[...]
સ્વામી વિવેકાનંદ : એક પરિવ્રાજક સંન્યાસી સ્વામીજીની યાત્રાનું વિહંગાવલોકન : સંપાદકીય
(ગતાંકથી આગળ... ) વિજય ડીંડીમાં : વિજયી પડધમ સ્વામીજીએ મિત્રો, શિષ્યો અને સાધન-સંપત્તિ સાથે ‘ઘરે’ પાછા ફરવાની તૈયારી કરી. લંડનથી[...]
વિવેકવાણી : જીવનસંઘર્ષ અને તેનું નિવારણ : પ્રશ્નોત્તરી : સ્વામી વિવેકાનંદ
પ્રશ્ન : આજે ચારે બાજુ ખોટા અને દંભી લોકોનું રાજ ચાલે છે ! શું કરવું ? સ્વામીજી : મારા ક્ષુદ્ર[...]
અમૃતવાણી : શ્રીઠાકુરનું માર્મિક હાસ્ય : શ્રીરામકૃષ્ણદેવ
ગંગામાં ઓટ આવી છે. સ્ટીમર કોલકાતા તરફ ઝડપથી જઈ રહી છે, એટલે પુલ વટાવીને સરકારી બગીચા (અત્યારનો બોટનિકલ ગાર્ડન)ની બાજુએ[...]
દિવ્યવાણી : શ્રી આદિશંકરાચાર્ય કૃત
सुरश्लाघ्यश्लोकोऽप्यपगतमदोत्सेककणिकः स्वजन्मोर्वीप्रेष्ठोऽष्यखिलजगतां क्षेमनिरतः। निजानंदारामोऽप्यगतिषु दयाविध्दहृदयो विवेकानन्दख्यो भुवि यतिवरेण्यो विजयताम्।।5।। અહંના કલંકથી સદૈવ નિર્મળ રહેનાર અને દિવ્યતાને ગ્રહણ કરનાર, પોતાની જન્મભૂમિને[...]
સમાચાર દર્શન : સંકલન
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ આધ્યાત્મિક પિપાસુઓ માટે આશ્રમના પ્રાંગણમાં યોજાયેલ આધ્યાત્મિક શિબિર. ભજન સંધ્યા અને વિવેકાનંદ સર્વિસ કોરના કેડેટ્સ દ્વારા પ્રદર્શિત[...]
બાલ ઉદ્યાન : સ્વપ્ન જગતમાં સ્વામી વિવેકાનંદ સાથે ખુશ : સ્વામી રાઘવેશાનંદ
ઓક્ટોબરથી આગળ... સાડા ત્રણ વર્ષ સુધી સતત અમેરિકામાં પરિભ્રમણ અને પરિશ્રમ કર્યા પછી હું ફરી પાછો ભારતના લોકોને જાગૃત કરવા[...]
ફલોરીકલ્ચર (પુષ્પવિદ્યા) : સંકલન
ફલોરીકલ્ચર એ હોર્ટિકલ્ચર સાયન્સની એક વિદ્યાશાખા છે, જેમાં વિવિધ પ્રકારના ફૂલછોડનું ઉત્પાદન, વેચાણ વ્યવસ્થા, ઈન્ડોર તેમજ આઉટડોર ગાર્ડન ડિઝાઈનિંગ, તેમજ[...]
શું આપણું વિશ્વ અંધકારમય છે ? : સંકલન
આપણે જે જે જોઈએ છીએ તેને જ માનવાનું હોય તો પછી આપણું મોટાભાગનું બ્રહ્માંડ અવિશ્વસનીય છે. આપણે સૂર્ય, અન્ય તારાઓ[...]
પત્રાવલી : સ્વામી સારદાનંદ
ઉદ્બોધન કાર્યાલય દ્વારા મૂળ બંગાળીમાં પ્રકાશિત પુસ્તક ‘પત્રમાળા’માંથી ગુજરાતીમાં અનુવાદ સ્વામી જ્ઞાનેશાનંદ દ્વારા ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના સહૃદયી વાચકો માટે પ્રસ્તુત કરવામાં[...]
સમયનું આયોજન : પહેલી બાબતો પહેલાં : સ્વામી સર્વપ્રિયાનંદ
રામકૃષ્ણ સંઘના સંન્યાસી સ્વામી સર્વપ્રિયાનંદ રામકૃષ્ણ મિશન વિદ્યાપીઠ, દેવઘર, ઝારખંડમાં ૧૯૯૪માં જોડાયા. તેમણે દેવઘર વિદ્યાપીઠ, હાયર સૅકન્ડરી સ્કૂલ તેમજ શિક્ષણ[...]
વાહ ! રામકૃષ્ણ તેમનું હર્ષોલ્લાસી નૃત્ય કરે છે ! : સ્વામી આત્મપ્રિયાનંદ
રામકૃષ્ણ-વિવેકાનંદ-વિચારધારાથી પ્રેરિત થઈ સ્વામી આત્મપ્રિયાનંદજી ૧૯૭૮માં ‘રામકૃષ્ણ સંઘ’માં જોડાયા. તેઓ બેલુર મઠમાં આવેલ રામકૃષ્ણ મિશન સંચાલિત ‘રામકૃષ્ણ મિશન વિદ્યામંદિર’માં નીમાયા,[...]
એવું કંઈક જે આ દુનિયાનું નહોતું : જ્યોતિબહેન થાનકી
(ગતાંકથી આગળ...) સ્વામીજી હેલ પરિવારમાં રહેતા હતા. નજીકમાં જ લિંકન પાર્ક હતો. સ્વામીજી પાર્કમાં ચાલતા જતા અને પછી ત્યાં ખુલ્લા[...]
સ્વામી વિવેકાનંદ અને ૧૯મી તેમજ ૨૦મી સદીમાં ભારતનું જાગરણ : સ્વામી ભજનાનંદ
સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતી મહોત્સવના ઉપલક્ષ્યમાં અદ્વૈત આશ્રમ, કોલકાતા દ્વારા મૂળ અંગ્રેજીમાં પ્રકાશિત ‘વિવેકાનંદ એઝ ધ ટર્નિંગ પોઈન્ટ’ નામના ગ્રંથમાંથી[...]
અનુકરણીય એક મહાજીવન સ્વામી વીરેશ્વરાનંદજીની સ્મૃતિકથા : સ્વામી ગહનાનંદ
સ્વામી ભૂતેશાનંદજી મહારાજ રામકૃષ્ણ સંઘના બારમા પરમાધ્યક્ષ હતા. તેમણે ૧૯૮૫ની સાલની ૨૫ માર્ચે બેલુર મઠમાં યોજાયેલ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજની સ્મૃતિસભામાં[...]
દિવ્ય જીવનના સાંનિધ્યમાં : પ્રવ્રાજિકા ભારતીપ્રાણા માતાજી
ઓક્ટોબરથી આગળ... જ્યારે અમે વારાણસીમાં હતાં ત્યારે સ્વામી બ્રહ્માનંદજીએ સુધીરાદીને કહેલું, ‘સુધીરા, રામકૃષ્ણ મિશન સેવાશ્રમમાં સ્ત્રી વિભાગમાં પુરુષો સ્ત્રીઓની સેવા[...]
તું પરમહંસ બનીશ : સ્વામી સર્વગતાનંદ
ઓક્ટોબરથી આગળ... બ્રહ્માનંદજી અને તુરીયાનંદજી સ્વામી બ્રહ્માનંદજી મહારાજ એ જ વર્ષે (૧૯૦૪) બેલુર મઠથી કનખલ પધાર્યા. તેમના નિવાસ માટે નાની[...]
કથામૃત પ્રસંગ : સ્વામી ભૂતેશાનંદ
ઓક્ટોબરથી આગળ... પ્રકરણ - ૬ અહૈતુકી ભક્તિ શ્યામપુકુરના મકાનમાં શ્રીરામકૃષ્ણ ઉપસ્થિત ભક્તોને અહૈતુકી ભક્તિ શું છે એ સમજાવી રહ્યા છે.[...]




