દીપોત્સવી : નચિકેતા : સંકલન
‘ચાલો, સાંભળીએ સ્વામીજી વાર્તા કહે છે’ માંથી - સં. આજે હું તમને કઠોપનિષદની એક કથા કહીશ. વેદો એ હિંદુઓનાં પવિત્ર[...]
દીપોત્સવી : બુદ્ધિશાળી બાલ-ગણેશ : સંકલન
‘શ્રીરામકૃષ્ણદેવની બોધકથાઓ’માંથી સંકલિત - સં. જીવનમાં બાળસ્વરૂપ એ ખરેખર ભગવાનનું રૂપ છે. એમાંય દેવસંતાનોની લીલા કંઈક અનન્ય જ છે. એમનાં[...]
દીપોત્સવી : વામન : સંકલન
ભગવાન વિષ્ણુએ દશ અવતાર લીધા હતા. વામનદેવ એમાંના પાંચમા અવતાર હતા. અસુરોના ગુરુ શુક્રાચાર્યની સહાયથી અસુર રાજા મહાબલિ શક્તિશાળી બન્યા[...]
બાળકોના જીવન ઘડતરની કેળવણી : સંપાદકીય
બાળકો માટેની આપણી વર્તમાન શિક્ષણપદ્ધતિમાં ચા૨િત્ર્યના ઘડતર માટે સદ્ગુણો અને મૂલ્યોવાળું શિક્ષણ મળતું નથી. એટલે કે મૂલ્યલક્ષી કેળવણીનું તત્ત્વ ખૂટે[...]
વિવેકવાણી : પ્રેમ એ જ જીવન, સ્વાર્થીપણું એ જ મૃત્યુ : સ્વામી વિવેકાનંદ
પ્રેમ, અંતરની સચ્ચાઈ અને ધીરજ સિવાય બીજું કાંઈ જરૂરનું નથી. વિકાસ, એટલે કે વિસ્તાર અથવા પ્રેમ, એ સિવાય જીવન બીજું[...]
અમૃતવાણી : ઈશ્વર-દર્શન – સાકાર કે નિરાકાર ? : શ્રીરામકૃષ્ણદેવ
એક બ્રાહ્મભક્તે પૂછ્યું - મહાશય, ઈશ્વરને શું જોઈ શકાય ? જો જોઈ શકાતો હોય તો તે દેખાતો કેમ નથી ?’[...]
દિવ્યવાણી : શિષ્યાનુશાસનમ્
વેદમનૂચ્યાચાર્યોઽન્તેવાસિનમનુશાસ્તિ, સત્યં વદ, ધર્મં ચર, સ્વાધ્યાયાન્મા પ્રમદ : આચાર્યાય પ્રિયં ધનમાહૃત્ય પ્રજાતંતું મા વ્યવચ્છેત્સી :. સત્યાન્ન પ્રમદિતવ્યમ્, ધર્માન્ન પ્રમદિતવ્યમ્ કુશલાન્ન[...]
સમાચાર દર્શન : સંકલન
રામકૃષ્ણ મિશન, લીંબડી તા.૫ ઓગસ્ટ, ૨૦૧૪ ના રોજ રામકૃષ્ણ મિશન લીંબડીમાં તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ ઉજવાયો, જેના અધ્યક્ષ સ્થાને શ્રીપ્રકાશભાઈ[...]
અતીન્દ્રિય ચિંતનશક્તિ : એ.આર.કે.શર્મા
(ગતાંકથી આગળ...) એ જ સિદ્ધાંતો સાંસારિક-ભૌતિક અને આધ્યાત્મિક જગતમાં જો આપણે સૂક્ષ્મપણે જોઈએ તો આપણને જોવા મળશે કે ‘સ્મૃતિની સીમાઓને[...]
સફળતાનાં સાત સોનેરી સૂત્રો : પન્નાબહેન પંડ્યા
૫ સપ્ટેમ્બર આપણા દેશના મૂર્ધન્ય કેળવણીકાર અને પૂર્વ રાષ્ટ્ર પ્રમુખ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનો જન્મદિવસ સમગ્ર દેશમાં ‘શિક્ષક દિન’ તરીકે મનાવવામાં[...]
પત્રો : ‘સ્વામી વિવેકાનંદ રથયાત્રા’માં મુસાફરી કરી રહેલા ‘વિવેક’નો પત્ર : સંકલન
ૐ નમો ભગવતે રામકૃષ્ણાય તારીખ : ૧૨ જુલાઈ, ૨૦૧૪, ગુરુ પૂર્ણિમા મારા પ્રિય મિત્રો, જય સ્વામી વિવેકાનંદ. અમારી વિવેકાનંદ રથયાત્રા[...]
વિશ્વ પરિવાર માટે ઉદ્ઘોષણા – ૨ : દલાઈ લામા
પૂજનીય તેનઝીંગ ગ્યોત્સો ચૌદમા દલાઈ લામા તરીકે સમગ્ર વિશ્વમાં શાંતિના દૂત રૂપે સુખ્યાત છે. ઉજ્જવળ ભવિષ્યના આપણા સપનાને સાકાર કરવામાં[...]
સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્ય : સ્વામી વિરજાનંદ : સ્વામી અબ્જજાનંદ
(ગતાંકથી આગળ...) તંદુરસ્તીને કારણે સ્વામીજી પશ્ચિમમાં પાછા જાય એવો નિર્ણય લેવાયો. તેઓ જવા નીકળે તે પહેલાં ૧૯મી જૂને સ્વામીજી સાથે[...]
સંસ્મરણ : શશી મહારાજ વિશે મારાં સંસ્મરણો : સ્વામી અભેદાનંદ
‘ઉદ્બોધન’થી પ્રસિદ્ધ પુસ્તક ‘સ્વામી રામકૃષ્ણાનંદેર સ્મૃતિકથા’માંથી સાભાર લેવાયેલ અંશનો શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. - સં. મારું[...]
સંકલિત વ્યક્તિત્વ : યુવકો માટેની તાતી જરૂરિયાત – ૧ : સ્વામી બુધાનંદ
સ્વામી બુધાનંદ (૧૯૧૭-૧૯૮૩) રામકૃષ્ણ સંઘના સંન્યાસી હતા. તેઓ ખૂબ સારા લેખક હતા. તેમણે અમેરિકાનાં સંયુક્ત રાજ્યોમાં વેદાંતનો પ્રચાર કર્યો હતો.[...]
બાલ ઉદ્યાન : સ્વપ્ન જગતમાં સ્વામી વિવેકાનંદ સાથે ખુશ : સ્વામી રાઘવેશાનંદ
(ગતાંકથી આગળ...) પ્રકરણ : ૫ ખુશ મુશ્કેલીઓનો હિંમતપૂર્વક સામનો કરતાં શીખ્યો સ્વામી વિવેકાનંદ પાસેથી પ્રેરણા લઈને હિંમતપૂર્વક મુશ્કેલીઓનો સામનો કરતાં[...]
બાલ ઉદ્યાન : અવધૂત અને એના ઉપગુરુઓ : સંકલન
ગુરુ તો એક જ હોય પણ, ઉપગુરુઓ અનેક હોઈ શકે. જેની પાસેથી કશુંક પણ શીખવાનું મળે તે ઉપગુરુ. મહાન અવધૂતને[...]
બાલ ઉદ્યાન : આજની નકલ તે આવતી કાલની પ્રેરણા છે : સંકલન
એક રાજાના મહેલમાં એક મધરાતે એક ચોર દાખલ થયો. એણે રાજાને રાણીને કહેતાં સાંભળ્યો : ‘નદીતટ પર રહેતા સાધુઓમાંથી એકને[...]
બાલ ઉદ્યાન : એક બાળકે ખરેખર ઈશ્વરને ખવડાવ્યું : સંકલન
‘એક બ્રાહ્મણને ઘેર દેવ-સેવા હતી. એક દિવસ કંઈક કામ પ્રસંગે તેને પરગામ જવું પડ્યું. જતી વખતે તે પોતાના નાના દીકરાને[...]
બાલ ઉદ્યાન : ટિયા : એક અન્તર્યાત્રા : સ્વામી સમર્પણાનંદ
(ગતાંકથી આગળ) સ્વાભાવિક - આ શબ્દ મારા વ્યક્તિત્વનું સંપૂર્ણપણે વર્ણન કરે છે. હું જે છું તે છું મારી દૃષ્ટિએ એ[...]
ભગવદ્ ગીતામાં કાર્ય-નીતિના દશ સિદ્ધાંતો – ૨ : સ્વામી અભિરામાનંદ
(ગતાંકથી આગળ...) ત્રણ સિદ્ધાંતો : પ્રકૃતિ માતા પાસેથી પાઠ બીજા પ્રકારની કાર્ય નૈતિકતા આપણને માતા પ્રકૃતિ પાસે લઈ જાય છે.[...]
દિવ્ય જીવનના સાંનિધ્યમાં : પ્રવ્રાજિકા ભારતીપ્રાણા માતાજી
(ગતાંકથી આગળ...) ઈ.સ.૧૯૨૫ માં હું સ્કૂલમાં જ હતી. તે દિવસોમાં મારી તબિયત સારી નહોતી તેથી શરત મહારાજ મને કાશી લઈ[...]
તું પરમહંસ બનીશ : સ્વામી સર્વગતાનંદ
(ગતાંકથી આગળ...) મારા પ્રત્યે તેમનો વિશેષ પ્રેમ ખાસ કરીને મારી સાથે તેઓ (સ્વામી કલ્યાણાનંદ) અતિ ઘનિષ્ઠ હતા. શું કામ એ[...]
કથામૃત પ્રસંગ : સ્વામી ભૂતેશાનંદ
(ગતાંકથી આગળ...) પાપપુણ્ય અને ભોગ કર્તા હવે શ્યામ બસુ પ્રશ્ન પૂછે છે, ‘જો ઈશ્વર જ બધું કરે છે તો પછી[...]
શાસ્ત્ર : શ્રીમદ્ ભગવદ્ ગીતા : સ્વામી રંગનાથાનંદ
(ગતાંકથી આગળ...) ખૂબ પરિશ્રમ કરો ને, તમારા કાર્ય દ્વારા સમાજનું સુખ અને કલ્યાણ સાધો. પ્રભુને માત્ર પ્રાર્થના કરવાથી કે કોઈ[...]




