બાળકોના જીવન ઘડતરની કેળવણી : સંપાદકીય
(ગતાંકથી આગળ..) સ્વામીજીના કહેવા પ્રમાણે એ વિચા૨ોને જીવનમાં આત્મસાત્ કરવા જોઈએ. વળી સ્વામીજી કહે છે કે, જો ફક્ત પાંચ જ[...]
વિવેકવાણી : પ્રાણના ભોગે પણ સર્વકલ્યાણ : સ્વામી વિવેકાનંદ
प्राणात्ययेऽपि परकल्याणचिकीर्षवः। ‘પ્રાણ જાય તો પણ તેઓ બીજાનું કલ્યાણ કરવા ઇચ્છે છે.’ જેઓ પોતાના જ સુખની પરવા કરે છે અને[...]
અમૃતવાણી : કાલીરૂપ અને શ્યામરૂપની વ્યાખ્યા : ‘અનંત’ને જાણી ન શકાય : શ્રીરામકૃષ્ણદેવ
નવેદાન્ત-વિચારથી રૂપ બૂપ ઊડી જાય. એ વિચારનો છેલ્લો સિદ્ધાંત એ કે બ્રહ્મ સત્ય અને નામરૂપવાળું જગત મિથ્યા. જ્યાં સુધી ‘હું[...]
દિવ્યવાણી : શ્રી આદિશંકરાચાર્ય કૃત
अथादित्य उदयन्प्राचीं दिशं प्रविशति तेन प्राच्यान् प्राणान् रश्मिषु सन्निधत्त्ो। यद् दक्षिणां यत् प्रतीचीं यदुदीचीं यदधो यदूर्ध्वं यदन्तरा दिशो यत्सर्वं प्रकाशयति[...]
સમાચાર દર્શન : સંકલન
રામકૃષ્ણ મિશન, વડોદરા રામકૃષ્ણ મિશન, વડોદરા દ્વારા ૪ ઓગસ્ટ, ૨૦૧૪ના રોજ એમ. એસ. યુનિ.ના ચંં.ચી.મહેતા સભાખંંડમાં ‘ભાવાત્મક વિચાર અને યુવાનોના[...]
દીપોત્સવી : વિશ્વની એક અનોખી ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી : જયોતિબહેન થાનકી
પ્રસ્તાવના : ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી શબ્દ સાંભળતાં જ આપણે કલ્પના કરવા લાગીએ છીએ કે આ એક એવું સંકુલ હશે કે જેમાં[...]
દીપોત્સવી : બાળ-માનસ : સ્વામી આત્મદીપાનંદ
આજના યુગમાં જેને આપણે ૨૧મી સદી કહીએ, આધુનિક યુગ, ઈન્ટરનેટ-મોબાઈલનો યુગ, દરેક સ્તરની વ્યક્તિ જેમાં અટવાઈ ગઈ છે, તો શું[...]
દીપોત્સવી : અર્વાચીન શિક્ષકની ભૂમિકા : સ્વામી રંગનાથાનંદ
શિક્ષકે પોતાની અંદર શક્તિ પેદા કરવાની છે અને એની પાસે આવતાં વિદ્યાર્થી - વિદ્યાર્થિનીઓને શિક્ષણ આપવાના કાર્યમાં એને કામે લગાડવાની[...]
દીપોત્સવી : સાધારણ માનવમાંથી સર્વોત્કૃષ્ટ માનવ : સંકલન
હું શું બની શકું ? માંથી - સં. સર વિલિયમ આૅસ્લર કેનેડાના સૌથી વધુ સુખ્યાત ચિકિત્સકો માંહેના એક ચિકિત્સક હતા.[...]
દીપોત્સવી : મલ્લીમસ્તાન બાબુ : સંકલન
ગામડામાં ઊછરેલા મલ્લીમસ્તાન બાબુને અવારનવાર નજીકની પર્વતમાળાનાં જંગલોમાં રમવાનું ગમતું. સાત વર્ષની ઉંમરે એક વખત તેઓ લાકડાંની શોધમાં પર્વતની ટેકરીઓ[...]
દીપોત્સવી : કેપ્ટન વિજયંત થાપરનો અંતિમ પત્રઃ વીર આત્માના અંતઃકરણની એક ઝલક : સંકલન
એ.આર. કે. શર્માના અંગ્રેજી પુસ્તક 'Swami Vivekananda & Success of Students' માંથી શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ અનુવાદ અહીં પ્રસ્તુત છે. -[...]
દીપોત્સવી : હિંમત અને કર્તવ્યનિષ્ઠા : સંકલન
સંકટ સમયે નરેન્દ્રની હિંમત અને નિષ્ઠા ખીલી ઊઠતી. નરેન્દ્રના ઘરની પાસે એક વ્યાયામશાળા હતી. ભાઈબંધોને લઈ જઈને નરેન્દ્ર ત્યાં કસરત[...]
દીપોત્સવી : સત્યવાદી નરેન્દ્ર : સંકલન
બાળ નરેન (સ્વામી વિવેકાનંદ) તમારી જેમ જ શાળામાં જતો. એક દિવસ વર્ગમાં શિક્ષક ભણાવતા હતા. તે વખતે વિદ્યાર્થીઓ અંદરોઅંદર વાતો[...]
દીપોત્સવી : દુષ્કાળ પીડિતોની સેવા : સંકલન
સને ૧૮૬૪માં શારદા અગિયાર વર્ષની થઈ. એ વર્ષે બંગાળમાં ભયંકર દુષ્કાળ પડ્યો. દુષ્કાળના પંજામાંથી જયરામવાટી પણ બચી શક્યું નહીં. હજારો[...]
દીપોત્સવી : શ્રીમા શારદાદેવીનું બાળપણ : સંકલન
બાલિકા શારદા રમતગમતમાં બહુ સમય ન વેડફતી. ભગવાનની મૂર્તિઓને ફૂલો, બીલી કે તુલસી જેવાં પવિત્ર વૃક્ષોનાં પર્ણાે ચડાવવાનું એમને બહુ[...]
દીપોત્સવી : ગરીબો પ્રત્યે સહાનુભૂતિ : સંકલન
બાલિકા શારદાનાં માબાપ કંઈ શ્રીમંત ન હતાં. પણ હતાં સુખી અને સંતોષી. શારદા સ્વભાવે ગંભીર અને કામઢી છોકરી હતી. તે[...]
દીપોત્સવી : પંડિતોના પ્રશ્નનો ઉકેલ : સંકલન
ગદાઈ દશ વર્ષનો હતો. એક દિવસ કામારપુકુરમાં લાહાબાબુને ત્યાં શ્રાદ્ધના પ્રસંગે પંડિતો ભેગા થયા હતા. ભોજન પછી એમની વચ્ચે ધાર્મિક[...]
દીપોત્સવી : ગદાઈએ વચન પાળ્યું : સંકલન
ગદાઈ નવ વર્ષનો હતો. બ્રાહ્મણનો છોકરો એટલે જનોઈ દેવી જોઈએ. બધાં તૈયારીમાં પડ્યાં. બ્રાહ્મણનો દીકરો જનોઈ લે એટલે પહેલી ભિક્ષા[...]
દીપોત્સવી : સાધુસંતોની સેવા : સંકલન
ગદાઈ (બાળક શ્રીરામકૃષ્ણ) જ્યારે સાત વર્ષનો હતો ત્યારે એના પિતાજીનું અવસાન થયું હતું. પિતાના વિયોગથી ખૂબ દુ :ખી થઈ ગદાઈ[...]
દીપોત્સવી : શ્રીરામકૃષ્ણદેવનું દર્શન : સંકલન
એક વખત શ્રીરામકૃષ્ણ શ્રીરામના સેવકભક્ત હનુમાનજીની જેમ દાસ્યભાવની સાધના કરતા હતા. તે વખતે થયેલ દર્શનનું વર્ણન કરતાં તેઓ કહે છે[...]
દીપોત્સવી : અભૂતપૂર્વ શ્રદ્ધા : સંકલન
નદીની સામે પાર રહેતા એક બ્રાહ્મણને એક દૂધવાળી દૂધ દેવા જતી. નિયમિત નાવ મળવાના અભાવે તે દરરોજ સમયસર દૂધ પહોંચાડી[...]
દીપોત્સવી : સંસારમાં કેવી રીતે રહેવું ? : સંકલન
બધાં કામ કરવાં, પણ મન ઈશ્વરમાં રાખવું. સ્ત્રી, પુત્ર, મા-બાપ, બધાંની સાથે રહેવું અને તેમની સેવા કરવી; જાણે કે એ[...]
દીપોત્સવી : પૈસાનો આવો અહંકાર : સંકલન
એક દેડકાની પાસે એક રૂપિયો હતો. તેના રહેવાના ખાડામાં તે રૂપિયો રાખતો. એક હાથી એ ખાડાને ઓળંગીને જવા લાગ્યો. એટલે[...]
દીપોત્સવી : તીવ્ર વૈરાગ્ય કોને કહે ? : સંકલન
એક દેશમાં દુકાળ પડ્યો. એટલે ખેડૂતો બધા ધોરિયા ખોદીને દૂરથી (નદીમાંથી) પાણી લાવવા લાગ્યા. એક ખેડૂતના મનમાં ખૂબ જોર. તેણે[...]
દીપોત્સવી : ‘મહાવત નારાયણ’ : સંકલન
ઈશ્વર પ્રાણી માત્રમાં છે. પણ સારા માણસોની સાથે હળવું મળવું ચાલે; જયારે નરસા માણસોથી દૂર રહેવું જોઈએ. એમ તો વાઘની[...]




