આપના મિત્રો સાથે શેર કરો

Article Search2025-07-27T08:31:26+00:00

ભગવાન શ્રીરામકૃષ્ણદેવની લીંબડીમાં પધરામણી : સંકલન

December 1, 2014|Categories: Sankalan|Tags: , , |

લીંબડીના શ્રીરામકૃષ્ણ મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવના વિવિધ પ્રસંગોને આવરી લેતો સ્વામી આત્મદિપાનંદજી અને શ્રીબકુલેશભાઈ ધોળકિયાનો લેખ અહીં પ્રસ્તુત છે.- સં. સવાસો[...]

શ્રીમા સારદાદેવી અને ભારતીય જ્ઞાતિપ્રથા : સુસ્મિતા ઘોષ

December 1, 2014|Categories: Sushmita Ghosh|Tags: , , |

ઓક્ટોબર, ૨૦૧૨માં ‘બુલેટીન ઓફ રામકૃષ્ણ મિશન ઈન્સ્ટીટ્યુટ ઓફ કલચર’માં સુસ્મિતા ઘોષનો પ્રસિદ્ધ થયેલ અંગ્રેજી લેખનો શ્રીહર્ષદભાઈ પટેલે કરેલ ગુજરાતી અનુવાદ[...]

લીંબડીમાં સ્વામી વિવેકાનંદ : સ્વામી નિખિલેશ્વરાનંદ

December 1, 2014|Categories: Nikhileswarananda Swami|Tags: , , |

રામકૃષ્ણ મિશન, વડોદરાના સચિવ સ્વામી નિખિલેશ્વરાનંદજી મહારાજનો લેખ અહીં પ્રસ્તુત છે.- સં. વઢવાણમાં થોડા દિવસો ગાળી ત્યાંના પ્રસિદ્ધ રાણકદેવીના મંદિરનાં[...]

લીંબડીના શ્રીરામકૃષ્ણ મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે : સ્વામી આદિભવાનંદ

December 1, 2014|Categories: Adibhavananda Swami|Tags: , |

રામકૃષ્ણ મિશન, લીંબડીના સચિવ સ્વામી આદિભવાનંદજીનો આ પ્રાસંગિક લેખ અહીં પ્રસ્તુત છે.- સં. ભગવાન શ્રીરામકૃષ્ણદેવ, શ્રીશ્રીમા સારદાદેવી અને સ્વામી વિવેકાનંદજીની[...]

મંદિર : માનવ અને ઈશ્વર વચ્ચે દિવ્ય સેતુ છે : સ્વામી આત્મસ્થાનંદ

December 1, 2014|Categories: Atmasthananda Swami|Tags: , |

રાજકોટના શ્રીરામકૃષ્ણદેવના વૈશ્વિક મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવના પ્રસંગે સ્મરણિકામાં પ્રકાશિત રામકૃષ્ણ મઠ અને મિશનના હાલના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજનો લેખ[...]

શ્રીરામકૃષ્ણ મંદિર : સ્વામી વીરેશ્વરાનંદ

December 1, 2014|Categories: Vireshwarananda Swami|Tags: , |

રાજકોટના શ્રીરામકૃષ્ણદેવના વૈશ્વિક મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવના પ્રસંગે રામકૃષ્ણ મઠ અને મિશનના તત્કાલીન પરમાધ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી વીરેશ્વરાનંદજીએ આપેલું વ્યાખ્યાન.- સં.[...]

સંપાદકીય : શ્રીરામકૃષ્ણદેવના વૈશ્વિક મંદિરનું મહત્ત્વ : સ્વામી સર્વસ્થાનંદ

December 1, 2014|Categories: Sarvasthananda Swami|Tags: , , |

શ્રીરામકૃષ્ણદેવના વૈશ્વિક મંદિરનું નિર્માણ આ લીંબડી નગર માટે એક ઐતિહાસિક ઘટના ગણાવી શકાય. આજથી લગભગ ૧૨૫ વર્ષ પહેલાં સ્વામી વિવેકાનંદની[...]

પરમાધ્યક્ષ પૂજ્યપાદ શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજનો આશીર્વચન પત્ર : સંકલન

December 1, 2014|Categories: Sankalan|Tags: , , |

શ્રી રામકૃષ્ણ શરણમ્ ! ૧૭ જુલાઈ, ૨૦૧૪ મારા પ્રિય બાપા, તમારો ૧૨મી જુલાઈ, ૨૦૧૪નો મધુર ઈ-મેલ મળ્યો છે. હું ઘણી[...]

વિવેકવાણી : શ્રીમાના જીવનનું રહસ્ય : સ્વામી વિવેકાનંદ

December 1, 2014|Categories: Vivekananda Swami|Tags: , , |

તમે - તમારામાંનો કોઈપણ - હજુ માતાજીના (શ્રીમા સારદામણિદેવીના) જીવનનું અદ્‌ભુત રહસ્ય સમજી શક્યા નથી. ધીરે ધીરે તે તમે સમજશો.[...]

અમૃતવાણી : ઈશ્વર-લાભનાં લક્ષણો – સપ્તભૂમિ અને બ્રહ્મજ્ઞાન : શ્રીરામકૃષ્ણદેવ

December 1, 2014|Categories: Ramakrishna Dev|Tags: , , |

શ્રીરામકૃષ્ણ - ‘વેદમાં બ્રહ્મજ્ઞાનીની જુદી જુદી અવસ્થાઓનું વર્ણન છે. જ્ઞાનમાર્ગ ઘણો કઠિન માર્ગ. સંસારભોગની વાસના, કામ-કાંચનમાં આસક્તિનો લેશમાત્ર હોય તો[...]

દિવ્યવાણી : શ્રી આદિશંકરાચાર્ય કૃત

December 1, 2014|Categories: Adi Shankaracharya|Tags: , , |

विश्वरूपं हरिणं जातवेदसम् परायणं ज्योतिरेकं तपन्तम्। सहस्ररश्मिः शतधा वर्तमानः प्राणः प्रजानामुदयत्येष सूर्यः।।8।। પોતાનાં અનેકાનેક કિરણો સાથે સૂર્ય ઊગી રહ્યો છે.[...]

નિર્ભીક થઈને રહો : સ્વામી પ્રેમાનંદ

November 1, 2014|Categories: Premananda Swami|Tags: , , |

મૂળ બંગાળી પુસ્તક ‘શ્રીપ્રેમાનંદ પત્રાવલી’માંથી કુસુમબેન પરમારે કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. - સં. ૐ નમો ભગવતે રામકૃષ્ણાય શ્રીરામકૃષ્ણ[...]

સ્મૃતિની પેલે પાર જઈને વિચારવું અને સામાન્ય વિચાર : એ.આર.કે.શર્મા

November 1, 2014|Categories: A. R. K. Sharma|Tags: , |

શ્રી એ.આર.કે. શર્મા ટાટા ડોકોમોના એડિશ્નલ વાઈસ પ્રેસિડન્ટ છે. એમણે સ્વામીજીના વિચારો પર ખૂબ ગહન ચિંતન કર્યું છે, અને સ્વામીજીના[...]

મારાં અમેરિકા પ્રવાસનાં કેટલાંક સંસ્મરણો : એસ.જી. માનસેતા

November 1, 2014|Categories: S G Manseta|Tags: , |

શ્રી એસ.જી. માનસેતા વિરાણી હાઈસ્કૂલના ભૂતપૂર્વ શિક્ષક છે. તેઓ ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ અને પ્રકાશન વિભાગમાં ઘણા લાંબા સમયથી સેવાઓ આપે છે.[...]

વિશ્વ પરિવાર માટે ઉદ્ઘોષણા – ૨ : દલાઈ લામા

November 1, 2014|Categories: Dalai Lama|Tags: , |

(સપ્ટેમ્બરથી આગળ...) ધર્મો સામેના પડકારો માનવ ઇતિહાસમાં ધર્મને લઈને ઘણી કરુણ ઘટનાઓ ઘટી છે. ધર્મના નામે હજુ પણ ઘણા વિખવાદો[...]

સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્ય : સ્વામી વિરજાનંદ : સ્વામી અબ્જજાનંદ

November 1, 2014|Categories: Abjajananda Swami|Tags: , , , |

(સપ્ટેમ્બરથી આગળ...) યાત્રા અંતની નજીક આવી ત્યારે સ્વામીજી ટૂંકાં પગલાં ભરી વિરજાનંદના ટેકાથી ચાલતા હતા. ચાલતાં ચાલતાં તેમણે ટીકા કરતાં[...]

સંકલિત વ્યક્તિત્વ : યુવકો માટેની તાતી જરૂરિયાત – ૨ : સ્વામી બુધાનંદ

November 1, 2014|Categories: Budhananda Swami|Tags: , , |

(સપ્ટેમ્બરથી આગળ...) સંકલિત વ્યક્તિત્વવાળા થવું એ જીવનમાં એટલું બધું મહત્ત્વનું છે કે તેના વિના જીવવું એ જરાય ન જીવવાથી પણ[...]

બાલ ઉદ્યાન : સ્વપ્ન જગતમાં સ્વામી વિવેકાનંદ સાથે ખુશ : સ્વામી રાઘવેશાનંદ

November 1, 2014|Categories: Raghaveshananda Swami|Tags: , , , |

(સપ્ટેમ્બરથી આગળ...) ખુશનો આત્મવિશ્વાસ વધારવા સ્વામી વિવેકાનંદે કહ્યું, ‘સાંભળ ખુશ, રશિયાના યૂરીગાગારેને ૧૯૬૧માં સર્વપ્રથમ અંતરિક્ષ યાત્રા કરી હતી. પરંતુ સ્પેસવોકની[...]

બાલ ઉદ્યાન : ટિયા : એક અન્તર્યાત્રા : સ્વામી સમર્પણાનંદ

November 1, 2014|Categories: Samarpanananda Swami|Tags: , , |

(સપ્ટેમ્બરથી આગળ...)    ભાગ - ૨  સાહસયાત્રાઓ   રમતનું મેદાન મારા પોતાના ભૂતકાળથી પ્રેરિત અને ભવિષ્યથી ખેંચાઈને હું અંધકારની શોધમાં[...]

એક અજ્ઞાત યાત્રાની શરૂઆત : ડૉ. અનિલ દેસાઈ અને ડૉ. લતા દેસાઈ

November 1, 2014|Categories: Anil Desai, Dr., Lata Desai, Dr.|Tags: , |

લેખકો બાળરોગ-સ્ત્રીરોગ વિશેષજ્ઞ તથા સર્જન, (ભારત તથા અમેરિકા) છે જેઓ આદિવાસીઓની વચ્ચે સેવારત છે. સેવારુરલ હોસ્પિટલ, ઝગડિયા (જિલ્લો : ભરુચ,[...]

દિવ્ય જીવનના સાંનિધ્યમાં : પ્રવ્રાજિકા ભારતીપ્રાણા માતાજી

November 1, 2014|Categories: Pravrajika Bharatiprana|Tags: , , , |

(સપ્ટેમ્બર થી આગળ...) પ્રમદાદીની બહુ ઇચ્છા હતી કે હું સેવાશ્રમમાં રહું પરંતુ મને શરત મહારાજની વાત યાદ હતી તેથી મેં[...]

તું પરમહંસ બનીશ : સ્વામી સર્વગતાનંદ

November 1, 2014|Categories: Sarvagatananda Swami|Tags: , , |

(સપ્ટેમ્બરથી આગળ...) બંગાળી ભાષાનું મારું અધ્યયન રોજ રાતના અમે બંગાળી કથામૃતનું અધ્યયન કરતા હતા. જ્યારે હું આશ્રમમાં આવ્યો જ હતો[...]

કથામૃત પ્રસંગ : સ્વામી ભૂતેશાનંદ

November 1, 2014|Categories: Bhuteshananda Swami|Tags: , , , |

(સપ્ટેમ્બરથી આગળ...) નચિકેતાની તત્ત્વજિજ્ઞાસા યમરાજ જ્યારે નચિકેતાને લોભ દેખાડે છે ત્યારે નચિકેતાએ કહ્યું, ‘હું આત્મજ્ઞાન મેળવવા ઇચ્છું છું. શું મૃત્યુ[...]

શાસ્ત્ર : શ્રીમદ્ ભગવદ્ ગીતા : સ્વામી રંગનાથાનંદ

November 1, 2014|Categories: Ranganathananda Swami|Tags: , , , |

(સપ્ટેમ્બરથી આગળ...) સ્વામી વિવેકાનંદ એને વ્યવહારુ વેદાંત કહે છે. વેદાંત અત્યાર સુધી ચર્ચાનો વિષય રહ્યું છે. ચા-પાણી વખતની ચર્ચા. આખા[...]

Title

Go to Top