દિવ્ય જીવનના સાંનિધ્યમાં : પ્રવ્રાજિકા ભારતીપ્રાણા માતાજી
(ગતાંકથી આગળ...) સંન્યાસિનીઓનું નિવાસસ્થાન ડિસેમ્બર, ૧૯૬૨ સુધીમાં તૈયાર થઈ ગયું. પશ્ચિમ દિશામાં મોટા વરંડા સહિત ગંગાભિમુખી એક ઓરડો તેમના માટે[...]
તું પરમહંસ બનીશ : સ્વામી સર્વગતાનંદ
(ગતાંકથી આગળ...) તારકેશ્વરાનંદજીની તિતિક્ષા તારકેશ્વરાનંદજી ખરે જ મહાન સંન્યાસી હતા. એકવાર તેઓ સ્વર્ગાશ્રમ નજીક વનમાં જઈ રહ્યા હતા તો એક[...]
કથામૃત પ્રસંગ : સ્વામી ભૂતેશાનંદ
(ગતાંકથી આગળ...) ‘ધર્મ-અધર્મ, શુચિ-અશુચિ’ વગેરે ધર્મ અને અધર્મ વિશે શ્રીરામકૃષ્ણ કહે છે : ‘ધર્મ એટલે દાન વગેરે કર્મ. ધર્મને લેવાથી[...]
શાસ્ત્ર : શ્રીમદ્ ભગવદ્ ગીતા : સ્વામી રંગનાથાનંદ
(ગતાંકથી આગળ...) यदा ते मोहकलिलं बुद्धिर्व्यतितरिष्यति । तदा गन्तासि निर्वेदं श्रोतव्यस्य श्रुतस्य च ।।52।। ‘તારી બુદ્ધિ મોહરૂપી મલિનતાની પાર જશે[...]
શ્રીરામકૃષ્ણદેવની પ્રાસંગિકતા : સ્વામી આત્મદિપાનંદ
આજે આપણે ભગવાન શ્રીરામકૃષ્ણદેવની પ્રાસંગિકતા શી છે એ વિશે થોડું ચિંતન કરીશું. એક વ્યક્તિ કે જે સંસારથી પૂરેપૂરા નિર્લેપ, કામ-કાંચનના[...]
સંપાદકીય : યોગના પ્રચાર માટે આધુનિક યુગમાં સ્વામી વિવેકાનંદનું પ્રદાન – ૧ : સ્વામી સર્વસ્થાનંદ
(ગતાંકથી આગળ...) ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં જીવન જીવનાર સ્વામી વિવેકાનંદ વૈવિધ્યપૂર્ણ પરંપરાઓ, દર્શનની વિચારધારોઓ અને સંપ્રદાયોને આવરતી દસ હજાર વર્ષ જૂની[...]
વિવેકવાણી : મારા ગુરુદેવનો આધુનિક જગતને સંદેશ : સ્વામી વિવેકાનંદ
શ્રીરામકૃષ્ણનો સંદેશ આધુનિક જગતને આટલો છે : ‘મતવાદો, સંપ્રદાયો, પંથો, દેવળો કે મંદિરોની પરવા ન રાખો. દરેક મનુષ્યની અંદર જે[...]
અમૃતવાણી : ઈશ્વર તરફ જેટલા આગળ વધો તેટલાં કર્મો ઓછાં થતાં જાય : શ્રીરામકૃષ્ણદેવ
‘સમાધિ થાય એટલે સર્વ કર્મોનો ત્યાગ થઈ જાય. પૂજા, જપ વગેરે કર્મો, સંસાર-વ્યવહારનાં કામ વગેરે બધાં છૂટી જાય. શરૂઆતમાં કર્મોનો[...]
દિવ્યવાણી : શ્રી આદિશંકરાચાર્ય કૃત
એક દિવસે શિવમંદિરે પ્રવેશ કરીને શ્રીરામકૃષ્ણ ‘શ્રીશિવમહિમ્ન : સ્તોત્રમ્’નો પાઠ કરીને મહાદેવની સ્તુતિ કરવા લાગ્યા. પાઠ કરતાં કરતાં જયારે નીચેનો[...]
સમાચાર દર્શન : સંકલન
[...]
‘સ્વામી વિવેકાનંદ રથયાત્રા’માં મુસાફરી કરી રહેલા ‘વિવેક’નો પત્ર : સંકલન
૧૬ નવેમ્બર, ૨૦૧૪ મારા વહાલા મિત્રો, જય સ્વામી વિવેકાનંદ. આજે હું થાકી ગયો છું, ખરેખર થાકી ગયો છું. આજે આખો[...]
અમેરિકાના પ્રવાસનાં સંસ્મરણો : એસ.જી. માનસેતા
(નવેમ્બરથી આગળ...) અમેરિકન શિક્ષણમાં ફન્ડામેન્ટલ સમજવાની તથા સમજાવવાની ક્ષમતા કેળવવામાં આવે છે. ત્યાં યાદશક્તિ કે ગોખણપટ્ટીની પરીક્ષા લેવાતી નથી. અહીં[...]
એક અજ્ઞાત યાત્રાની શરૂઆત : ડૉ. અનિલ દેસાઈ અને ડૉ. લતા દેસાઈ
(નવેમ્બરથી આગળ...) તેઓ જાણતા હતા કે કેવી રીતે ટૂંકા જવાબ આપીને નાનાં બાળકોને પણ સમજાવી શકાય છે. અમારી પુત્રી ૮[...]
સ્વામીજી : એક અનોખું વ્યક્તિત્વ : સ્વામી આત્મદિપાનંદ
ઠાકુર ‘કથામૃત’માં સિદ્ધોના પ્રકાર વિષે કહેતા હતા. તેમાં એક પ્રકાર છે નિત્યસિદ્ધ. સ્વામીજીને પણ ઠાકુર નિત્યસિદ્ધ કહેતા. નિત્યસિદ્ધ એટલે એક[...]
શ્રીરામકૃષ્ણદેવના સંન્યાસી શિષ્યની જન્મજયંતી : સંકલન
૪ જાન્યુ, ૨૦૧૫ : સ્વામી તુરીયાનંદ જયંતી શ્રીમત્ સ્વામી તુરીયાનંદજીનો જન્મ કોલકાતામાં ૩જી જાન્યુઆરી, ૧૮૬૩ના રોજ થયો હતો. તેમનું બાળપણનું[...]
બાલ ઉદ્યાન : સ્વપ્ન જગતમાં સ્વામી વિવેકાનંદ સાથે ખુશ : સ્વામી રાઘવેશાનંદ
હવે સ્પેસક્રાફ્ટ મંગળ ગ્રહ પર ઊતરી ગયું અને સ્વામી વિવેકાનંદે ખુશ સાથે એ ગ્રહ વિશે કહેવાનું શરૂ કર્યું. તેમણે કહ્યું,[...]
તમે દિવ્યાત્મા છો! : સંકલન
ચાલો આપણે એક વાર્તા સાંભળીએ. આ વાર્તાનું ખરેખર સ્ત્રોત છે સ્વામીજીના ગુરુ શ્રીરામકૃષ્ણના ઉપદેશો. એક સમયની વાત છે. એક જંગલમાં[...]
દિવ્ય જીવનના સાંનિધ્યમાં : પ્રવ્રાજિકા ભારતીપ્રાણા માતાજી
(નવેમ્બરથી આગળ...) કાર્ય વિસ્તાર ઈ.સ.૧૯૬૦ ના મે માસમાં, બેલુર મઠના અધિકૃત સંન્યાસીઓના સૂચનથી શ્રી સારદા મઠનાં ટ્રસ્ટીઓએ જનહિતકારી સેવામૂલક કાર્યો[...]
તું પરમહંસ બનીશ : સ્વામી સર્વગતાનંદ
(નવેમ્બરથી આગળ...) માછલીની સૂગ તરફની મારી કટ્ટર માન્યતા દૂર થઈ કલ્યાણ મહારાજ હરિદ્વારની ગરમી સહન કરી શકતા નહીં. ગરમીના સમયમાં[...]
કથામૃત પ્રસંગ : સ્વામી ભૂતેશાનંદ
(નવેમ્બરથી આગળ...) પ્રકરણ : ૯ સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ શરીર આ અંશમાં શ્રીરામકૃષ્ણની સાથે શ્યામ બસુની ચર્ચા ગંભીર અર્થબોધક છે.[...]
શાસ્ત્ર : શ્રીમદ્ ભગવદ્ ગીતા : સ્વામી રંગનાથાનંદ
(નવેમ્બરથી આગળ...) સરાસરી નાગરિક પોતાની કાર્ય પરિસ્થિતિનો બરાબર ઉપયોગ કરે તો એ આધ્યાત્મિક બને. પોતાના અઢાર અધ્યાયમાં ગીતા આ પ્રકારના[...]
સંપાદકીય : કલ્પતરુ શ્રીરામકૃષ્ણ : સ્વામી સર્વસ્થાનંદ
કાશીપુર ઉદ્યાનગૃહે, ૧૮૮૬ની ૧લી જાન્યુઆરીએ શ્રીરામકૃષ્ણ કલ્પતરુ બન્યા હતા અને ‘તમારું ચૈતન્ય થાઓ!’ કહી તેમણે પોતાના ભક્તો પર કૃપા કરી[...]
વિવેકવાણી : મનુષ્ય શરીરમાં જીવની પૂજા એ જ ઈશ્વરની પૂજા છે : સ્વામી વિવેકાનંદ
માનવમાત્રને ઈશ્વર સ્વરૂપે જુઓ. તમે કોઈને મદદ કરી શકો નહિ; તમે તો માત્ર સેવા કરી શકો. જો તમને તક[...]
અમૃતવાણી : ગુરુ મુખે શિષ્યની પ્રશંસા : શ્રીરામકૃષ્ણદેવ
થશ્રીરામકૃષ્ણ કથામૃત (ભાગ-૨, પૃ. ૧૬૨-૧૬૩)માં ઠાકુર નરેન્દ્રનાથની પ્રશંસા કરતાં કહે છે : ‘નરેન્દ્રનું ખૂબ ઊંચું ઘર, નિરાકારનું ઘર. પુરુષ-સત્તા. આટલા[...]
દિવ્યવાણી : શ્રી આદિશંકરાચાર્ય કૃત
મૂર્તમહેશ્વરમુજ્જવલભાસ્કરમિષ્ટમમરનરવંદ્યમ્ —। વંદે વેદતનુમુજિઝતગર્હિતકાઞ્ચનકામિનીબંધમ્ —।।૧—।। કોટિભાનુકરદીપ્તસિંહમહોકટિતટકૌપીનવંતમ્ —। અભીરભીહુંકારનાદિતદિઙ્મુખપ્રચણ્ડતાણ્ડવનૃત્યમ્ —।।૨—।। ભુક્તિમુક્તિકૃપાકટાક્ષપ્રેક્ષણમઘદલવિદલનદક્ષમ્ । બાલચંદ્રધરમિંદુવંદ્યમિહ નૌમિ ગુરુવિવેકાનંદમ્ —।।૩।। હે ઈષ્ટદેવ! મહેશ્વરના મૂર્તસ્વરૂપ! સૂર્યના[...]




