દિવ્યવાણી : શ્રી આદિશંકરાચાર્ય કૃત
अन्नं वै प्रजापतिस्ततो ह वै तद्रेतस्तस्मादिमाः प्रजाः प्रजायन्त इति।।14।। અન્ન પ્રજાપતિ છે. એ અન્નમાંથી જીવનનું બીજ આવે છે અને જીવનના[...]
સમાચાર દર્શન : સંકલન
‘હ્યુમન એક્સલન્સ પ્રોગ્રામ્સ’નો ઉદ્ઘાટન સમારોહ’ ૨૬ જાન્યુઆરી, ૨૦૧૫ના રોજ સોમવારે આશ્રમના ‘વિવેક હોલ’માં સાંજે ૬ થી ૮ વાગ્યા દરમિયાન આ[...]
અહેવાલ : બેલુર મઠમાં સ્વયંસેવકલક્ષી શિબિર : સંકલન
અહેવાલ : બેલુર મઠમાં સ્વયંસેવકલક્ષી શિબિર 14 બુધવાર, ૧૮ જૂન, ૨૦૧૪; બેલુર મઠ વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓમાં પોતાનાં કૌશલ, સમય, સામર્થ્ય[...]
રામકૃષ્ણ મિશન વિવેકાનંદ યુનિવર્સિટી – સંક્ષિપ્ત રૂપરેખા : સ્વામી આત્મપ્રિયાનંદ
નોંધ : સ્વામી આત્મપ્રિયાનંદ રામકૃષ્ણ મિશન વિવેકાનંદ યુનિવર્સિટી, બેલુર મઠના ઉપકુલપતિ છે. ‘વેદાંત કેસરી’ના માર્ચ, ૨૦૧૩માં તેમના પ્રસિદ્ધ થયેલ અંગ્રેજી[...]
વેદાંત-સિંહ વિવેકાનંદ : વિરજા દેવી
સંપાદકીય નોંધ : સ્વામી વિદેહાત્માનંદજી મહારાજ દ્વારા અનુવાદિત હિન્દી પુસ્તક ‘સ્વામી વિવેકાનંદ કી પાવન સ્મૃતિયાઁ’ માંથી વિરજા દેવીનાં સંસ્મરણનો શ્રીયજ્ઞેશભાઈ[...]
બાલ ઉદ્યાન : સ્વપ્ન જગતમાં સ્વામી વિવેકાનંદ સાથે ખુશ : સ્વામી રાઘવેશાનંદ
(ગતાંકથી આગળ...) પ્રકરણ : ૯ વ્યાયામશાળામાં એક સુદૃઢ શરીરનું નિર્માણ શાળામાં એ દિવસ ખુશ માટે ઘણો સરસ રહ્યો. નાની ઉંમરમાં[...]
બાલ ઉદ્યાન : ટિયા : એક અન્તર્યાત્રા : સ્વામી સમર્પણાનંદ
(ગતાંકથી આગળ) દુષ્ટ વૃત્તિવાળાં પૂતળાં કામિલની સાથે વિતાવેલ દિવસો વ્યર્થ ગયા. તેમની સાથે મેં કેટકેટલાં સ્વપ્ન સેવ્યાં હતાં, પણ એ[...]
સફળતાની ચાવી-૧ : એ.આર.કે શર્મા
સંપાદકીય નોંધ : ડૉ. એ.આર.કે.શર્માના પુસ્તક 'Swami Vivekananda’s Leadership Formulas to become Courageous' નો શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં[...]
શ્રીશ્રી માનાં મધુર સંસ્મરણો – ૧ : આશુતોષ મિત્ર
સંપાદકીય નોંધ : લેખક સ્વામી ત્રિગુણાતીતાનંદના સહોદર ભાઈ હતા. એમણે રામકૃષ્ણ સંઘમાં યોગદાન આપ્યું હતું. સંન્યાસ પછી એમનું નામ સ્વામી[...]
તું પરમહંસ બનીશ : સ્વામી સર્વગતાનંદ
(ગતાંકથી આગળ...) ૫. કલ્યાણ મહારાજની મહાસમાધિ અને અન્ય ઘટનાઓ ૧૯૩૭ના ઉનાળામાં મસૂરી જવા છેવટની પળ પહેલાં કલ્યાણ મહારાજે સેવાશ્રમના સર્વે[...]
કથામૃત પ્રસંગ : સ્વામી ભૂતેશાનંદ
(ગતાંકથી આગળ...) પ્રકરણ : ૧૦ ૨૭ ઓક્ટોબર, ૧૮૮૫ શ્રીરામકૃષ્ણનો ગુરુ અને અવતાર ભાવ ડૉ. મહેન્દ્રલાલ સરકાર શ્રીરામકૃષ્ણ પ્રત્યે ગહન શ્રદ્ધા[...]
શાસ્ત્ર : શ્રીમદ્ ભગવદ્ ગીતા : સ્વામી રંગનાથાનંદ
(ગતાંકથી આગળ...) અધ્યાયના આરંભમાં એણે કેટલાક સવાલો પૂછયા હતા. હવે એને બીજો સવાલ કરવાની તક મળે છે અને તમે જોશો[...]
સંપાદકીય : યોગના પ્રાચર માટે આધુનિક યુગમાં સ્વામી વિવેકાનંદનું પ્રદાન – ૨ : સ્વામી સર્વસ્થાનંદ
(ગતાંકથી આગળ...) સ્વામી વિવેકાનંદે માત્ર વ્યાખ્યાનો કે શ્રુતલેખન જ આપ્યાં ન હતાં, પરંતુ તેમણે શિષ્યોને યોગની તાલીમ પણ આપી હતી.[...]
વિવેકવાણી : ગરીબોને દેવો ગણો : સ્વામી વિવેકાનંદ
રજપૂતાનાના જુદા જુદા પ્રદેશોના ઠાકોરોમાં પરગજુપણું અને આધ્યાત્મિક્તા વિકસાવવાનો યત્ન કરજો. આપણે કામ કરવું જોઈએ; આળસુ થઈને બેસી રહેવાથી તે[...]
અમૃતવાણી : બ્રાહ્મ-સમાજની પ્રાર્થનાપદ્ધતિ અને ઈશ્વરનું ઐશ્વર્યવર્ણન : શ્રીરામકૃષ્ણદેવ
શ્રીરામકૃષ્ણ (શિવનાથ વગેરે પ્રત્યે) - હેં ભાઈ! તમે લોકો ઈશ્વરના ઐશ્વર્યનું આટલું બધું વર્ણન કરો છો શા માટે ? મેં[...]
દિવ્યવાણી : શ્રી આદિશંકરાચાર્ય કૃત
पञ्चपादं पितरं द्वादशाकृतिं दिव आहुः परे अर्धे पुरीषिणम्। अथेमे अन्य उ परे विचक्षणं सप्तचक्रे षडर आहुरपिर्तमिति।।11।। વિદ્વાનો કહે છે કે[...]
સમાચાર દર્શન : સંકલન
[...]
રામકૃષ્ણ મિશન દ્વારા ૨૦૧૩ – ૨૦૧૪ના વર્ષમાં થયેલ રૂપિયા ૬૦૪.૮૪ કરોડનાં સેવાકાર્યો : સંકલન
રામકૃષ્ણ મિશનની ૧૦૫મી વાર્ષિક સાધારણ સભા, બેલુર મઠ ખાતે રવિવાર, ૨૧ ડિસેમ્બર, ૨૦૧૪ના રોજ બપોરે ૩.૩૦ કલાકે થઈ હતી. ગ્રામીણ[...]
અખિલ ભારતીય સ્વયંસેવક અભિગમ શિબિર : સંકલન
મહાસચિવનું સ્વાગત પ્રવચન અખિલ ભારતીય સ્વયંસેવક અભિગમ શિબિર બુધવાર, ૧૮ જૂન, ૨૦૧૪ - બેલુર મઠ સૌ પ્રથમ હું પૂજનીય ઉપાધ્યક્ષ[...]
શ્રીરામકૃષ્ણ ૫રમહંસનો બુદ્ધિવાદીઓ સાથે સંપર્ક : હરેશ ધોળકિયા
શ્રીરામકૃષ્ણ પરમહંસ અદ્ભુત આશ્ચર્યકારક આધ્યાત્મિક સાધક હતા. તેમના જીવનમાં એકી સાથે અનેક વિરોધાભાસો જોવા મળે છે. તે પોતે એક અર્થમાં[...]
શ્રીરામકૃષ્ણનો માનવજાતિને સંદેશ : સ્વામી લોકેશ્વરાનંદ
સંપાદકીય નોંધ : રામકૃષ્ણ મિશન, ઇન્સ્ટિટ્યૂટ ઓફ કલ્ચર દ્વારા અંગ્રેજી ભાષામાં પ્રકાશિત માસિક ‘બુલેટિન’માં પ્રસિદ્ધ થયેલ લેખનોે શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ[...]
સુવર્ણ યુગ બેસી ચૂક્યો છે : સ્વામી ચેતનાનંદ
સંપાદકીય નોંધ : સ્વામી ચેતનાનંદજીના મૂળ અંગ્રેજી પુસ્તક 'How to Live with God' માંથી દુષ્યંતભાઈ પંડ્યાએ કરેલ ગુજરાતી અનુવાદનો એક[...]
શ્રીરામકૃષ્ણદેવના સંન્યાસી શિષ્યની જન્મજયંતી : સંકલન
૩ ફેબૃઆરી, ૨૦૧૫ : સ્વામી અદ્ભુતાનંદ જયંતી શ્રીરામકૃષ્ણ પાસે આવનારા ત્યાગી શિષ્યોમાં સ્વામી અદ્ભુતાનંદ અથવા લાટુ મહારાજ સૌ પ્રથમ હતા.[...]
બાલ ઉદ્યાન : સ્વપ્ન જગતમાં સ્વામી વિવેકાનંદ સાથે ખુશ : સ્વામી રાઘવેશાનંદ
(ગતાંકથી આગળ...) [...]
બાલ ઉદ્યાન : ટિયા : એક અન્તર્યાત્રા : સ્વામી સમર્પણાનંદ
(નવેમ્બરથી આગળ) અમારા વડલાની જેમ આ ભૂમિ પર બહુ વસતી ન હતી. જે વૃક્ષ પર મેં મારું ઘર બનાવ્યું હતું[...]




